________________
૬૦
મૂર્તિ પૂજા
૨. સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનેક દેશદ્વીપ–સમુદ્રો-નદીએ ગ્રામે નગરા-શહેશ વિગેરે અને વસ્તુઓનુ જ્ઞાન નકશાઓ વિગેરે જોવાથી સહેલાઈથી થાય છે.
૩. અનેક રાજા મહારાજાઓનાં તથા મહાન પરાક્રમી પુરૂષોનાં ખાવલાંએ તેમના સ્મરણાર્થે ઉભાં કરેલાં સ્થાને સ્થાને નજરે પડે છે, અને તે માવલાંને નિહાળતાં જાહેર જનતાના હૃદયમાં તે પુરૂષોએ કરેલ કારી માટે ગૌરવ પેદા થાય છે.
૪. પેાતાના વતનની બહાર દેશમાં રહેનારા સ્નેહિઓના હસ્તાક્ષરના પત્રને જોવાથી પણ તે સ્નેહિઓ મળ્યા એટલેા જ સતેષ અનુભવાય છે.
૫. કાકશાસ્ત્રમાં સ્ત્રી પુરૂષના વિષય સેવનનાં ચારાસી આસને આદિને જોવાથી કામીજનાને તત્કાળ કામવિકાર ઉત્પન્ન થાય છે.
૬. ચેાગાસનની જુદા જુદા આકારની સ્થાપનાઆને જોવાથી ચેગી પુરૂષાની મતિએ ચેાગાભ્યાસમાં હર્ષને ધારણ કરનારી થાય છે.
૭. લાકમાં કહેવાય છે કે-અશોક વૃક્ષની છાયા ચિંતાને દૂર કરે છે. ચંડાળ પુરૂષાની કે રૂતુવતી સ્ત્રીઓની છાયા અશુભ અસર નીપજાવે છે અને ગર્ભવતી સ્ત્રીની છાયાનું ઉલ્લંઘન કરવાથી ભાગી પુરૂષના પુરૂષાથ ક્ષય કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org