________________
મૂર્તિપૂજા વ્યર્થ છે. જેને સૂત્રોના ફેરફાર કરવામાં લેશ માત્ર પાપને ડર નથી એવા કેઈ કદાગ્રહીઓને સાચા સૂત્રપાઠે બતાવવામાં આવે પણ હું કહું તે સાચું અને મારું લખેલું જ સાચું માનતા હોય તેવાઓ પાસે શાસ્ત્રોના પાઠની હકિકત રજુ કરવી પણ વ્યર્થ છે. આત્માથી આત્માઓ તે સત્ય વસ્તુ આપોઆપ શેધી લે છે પણ સૂર્ય કંઈ છાબડે ઢાંકો રહેતું નથી તેમ ઉત્સુત્ર પ્રરૂપકેની પ્રરૂપણાથી શાસ્ત્રોનું સત્ય કથન કદાપી ઢાંકયું રહેતું જ નથી. ઈતિહાસના પ્રમાણેથી આજે દરેક માણસના હૃદયમાં મૂર્તિપૂજા શાસ્ત્ર સંમત છે એમ સ્પષ્ટપણે મનાઈ ગયું છે. આજે ભૂગર્ભમાંથી કેટલીયે પ્રાચિનજિન પ્રતિમાઓ નીકળે છે એટલે મૂર્તિપૂજાની પ્રાચિનિતા આપોઆપ સિદ્ધ થાય છે. શોધખોળને આ જમાનો આપોઆપ સિદ્ધ કરી આપે છે કે ક્યાં સૂત્રો સત્ય છે અને
ક્યા સૂત્રોમા ઘુસાડી દીધેલું છે? એટલે આ જમાનામાં મૂર્તિ પૂજક સમાજનાં સૂત્રોની હકિકતને અસત્ય કહેનાર પિતેજ આપોઆપ અસત્ય કરે છે. કેઈએ ગમે તેમ કર્યું હોય તે કહેવાની અમારે કંઈ જરૂર નથી પણ મૂર્તિપૂજક સમાજ ઉપર જૈનશાસ્ત્રોમાં કેટલુંય ઘુસાડી દેવાને મી. ગાંધી આક્ષેપ કરે છે તેના પ્રતિકાર રૂપે અમારે આટલું લખવું પડે છે. તે પણ માત્ર અલ્પશબ્દોમાં મેં જણાવ્યું છે. વિસ્તૃત રીતે કંઈ જણાવવા જરૂર નથી. કારણ કે સત્ય વસ્તુ આપોઆપ દુનીયાને સમજાઈ જાય છે. વર્તમાન અવસર્પિણી કાલમાં ભારત મહારાજાએ અષ્ટાપદ તીર્થ ઉપર ૨૪ તીર્થકરેની તેમનાં શરીર અને વર્ણ પ્રમાણ મૂર્તિઓ ભરાવેલ છે. તે હકિક્ત સુપ્રસિદ્ધ છે. શ્રી સંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમા જે ગઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org