SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા સમાધાનમાં એકનું મંડન કરતાં શું અન્યનું ખંડન સ્વયં નહિ આવી જાય ત્યારે કહો કે રૂચિભિન્નતાથી અક્યતા કેવી રીતે સ્થાયી ટકી શકશે? આજે જમાનાને નામે અકયતાની ઝંખના કરનાર મહાશય વિચારે કે આજનો જમાને બુદ્ધિવાદને છે. એક જમાને એ વીત્યે છે કે માત્ર શ્રદ્ધાને જ હતું. તે જમાનાની જનતા એમજ સમજતી હતી કે રૂચિભિન્નતા ભલે હોય પણ ગમે તેમ તેય મહાવીરના અનુયાયી એકજ છે. જ્યારે આજે આપણે કદાચ એમ ચલાવી લઈશું પણ સત્યાસત્યનો વિવેક કરી શકવાની તાકાત ધરાવનાર કેઈપણ આત્મા એમ કબુલે તેમ નથી કેસર્વ મત સમાન છે, સર્વ મત ‘ઉપાદેય છે, અગર કેઈપણ મત અનુપાદેય નથી. એ તે એમજ. કહેશે કે સર્વમત કેઈપણ કાળે ઉપાદેય હેઈ શતા જ નથી. અને ઉપાદેય હેય તેને ભિન્ન મત કહી શકાય જ નહિ. વળી એ તે આગળ વધીને એમજ કહેશે કે સર્વમત ઉપાદેય છે, એકેય અનુપાદેય નથી તે એકજ મહાવીરના અનુયાયીઓમાં ધાર્મિક અનુષ્ઠાન–સાધુવેશ-ઉપદેશ વગેરે એકજ કરી નાખે. પરંતુ ઉપરથી એકજ માનનારા આપણે અંતરથી તે ભિન્નતા જ સમજતા હેઈ એક સરખી રૂચિ-પ્રવૃત્તિ કરી શકતા નથી. જેથી આજે કેટલાય જેને આપણું રૂચિભેદથી કંટાળી માત્ર નામધારી જૈન તરીકે રહી આરાધનાના માર્ગથી દૂર જ રહે છે. આ હિસાબે રૂચિભિન્નતાના સંયેગેમાં અકયતા ટકાવવી આપણને માટે ખૂબ જ મુશ્કેલ છે. એટલે આપણે તે એ જ ઈચ્છીએ છીએ કે એ સમય ક્યારે આવે કે જૈન તરીકે કહેવા વર્ગ એકજ રૂચિને ધારણ કરનાર બને, દરેકની સાધના એક સરખી જ ચાલે અને તેવી એક સરખી સધાતી સાધના દ્વારાએ લેશમાત્ર પણ ભિન્નતા કેઈને લાગે નહિ. આ સંયોગોમાંજ સાચી એકયતા ચિરસ્થાયી બની રહેશે. સામાન્ય સામાન્ય મતભેદથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy