________________
૧૭
જાતિ-સમાજ કે ધર્મની કંઇપણુ સ્ખલના થતી નથી, પરંતુ કાઇ વિશાળ મત્તભેદ હાય તેથી એકજ જૈન તરીકે કહેવાતા વર્ગોમાં ઘણી રખત સ ંધણુ ઉત્પન્ન થાય છે. એવા સંધથી સમાજ ઘણા નબળા પડી જાય છે, ઈતર સમાજ ઉપરનું વČસ્વ ઘટી જાય છે. એટલે આજના પૃથક્ પૃથક્ ફીરકાઓમાં વહેંચાઈ ગયેલા જૈન સમાજમાં ઐકયતા જરૂર છવી જોઈએ. અને અકયતા સ્થાપવાના પ્રયત્ન કરવેશ જોઇએ. પરંતુ સાથે સાથે એ તો જરૂર ખ્યાલ રાખવુ જોઈએ કે રૂચિભેદ ટળ્યા સિવાય આપણી તે ઈચ્છા કે પ્રયત્ન સફળ થવા બહુજ મુશ્કેલ છે.
મા શી શુકલ પુર્ણિમા સ.૨૦૧૧ પાધ્ધ જૈન પાઠશાળા સિરાહી (રાજસ્થાન)
Jain Educationa International
માસ્તર મુખચંદ્ર કેશવલાલ..
For Personal and Private Use Only
www.jainelibrary.org