________________
મૂર્તિપૂજા
૧૧ તે આર્ય પુરૂષની ધર્મભૂમિ છે, અને મેટા ધર્મોનું મૂળ સ્થાન છે. આ દેશના ધર્મોમાં જેવું તાત્ત્વિક જ્ઞાન સમાયેલું છે તેવું બીજા દેશના ધર્મોમાં ભાગ્યે જ હશે. કારણકે પૂર્વ . ભિવ-આભવ-ભવિષ્યભવ-સ્વર્ગ–નરક મેક્ષ-પુન્ય --પાપ-જીવઅજીવ વગેરે સમજાવનાર કર્મ વિગતનું શાસ્ત્ર જેવું આ દેશના ધર્મોમાં છે તેવું બીજા કેઈપણ હિંદુસ્તાન બહારના મુસલમાન-ક્રિશ્ચીયન-ઝોરેસ્ટ્રીઅન-રાહુદી વિગેરે ધર્મોમાં નથી, ખુદા જીવને મારે છે અને બનાવે છે, તેને કર્મ મુજબ નરક–સ્વર્ગમાં નાખે છે, પણ આ જીવ પૂર્વભવમાં આ હતો અને આવું કર્મ કર્યું તેથી આ ભવ પામ્યો તેવું જ્ઞાન નથી. માટે આ દેશના ધર્મોમાં (ઉપર કહી ગયા મુજબ હિંદુ બૌદ્ધ તથા જૈન ધર્મોમાં) મૂર્તિપૂજા અસલનીજ હતી અને આ ભારતભૂમિમાં પ્રથમ મૂર્તિપૂજા નહિ માનનાર કઈ હતુંજ નહિ.
- આ આર્યભૂમિમાં મોટે ધર્મ જૈન નામે છે. તે ધર્મના માણસની સંખ્યા હાલ જે કે થેડી છે પણ પહેલાં તે કરડે માણસની સંખ્યા હતી. વળી જોનની સંખ્યા હાલમાં થોડી હોવાથી તે ધર્મ નાસુને છે એમ સમજવું નહિ. કારણકે તે ધર્મના જેટલું સાહિત્ય (થે બીજા કેઈપણ ધર્મનું ભાગ્યેજ જોવામાં આવશે, એ ધર્મ પણ આ આર્યાવર્તમાં મેટે ધર્મ છે. અને તે અનાદિ કાળને છે, અને તેમાં મૂર્તિપૂજા પણ અનાદિની માનેલી છે. ખરી રીતે પૂછો તો મૂર્તિપૂજાના ઉપદેશકે જેનજ છે, અને તેમાંથી મૂર્તિપૂજા સર્વત્ર ફેલાવે પામી છે, તેથી જે જૈનધર્મ અનાદિને કરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org