________________
મૂર્તિ પૂજા
૨૦
જે ચેતન આવવું જોઈએ તે આવે નહિ તે તેવી ક્રિયાઆના કઈ અર્થ જ નથી.
વસ્તુને તારક માન્યા પછી તે એને રક્ષવા અને વિક સાવવા આદમી હજારા પ્રયત્ન કરે છે. દેવ-ગુરૂ અને ધર્મ એજ એક માત્ર તારક છે. આવી દ્રઢ ભાવના થઈ જાય અને એ સિવાયની ખાકીની દુનિયાની બધીજ વસ્તુએ આત્માને ડૂબાવનાર છે એમ સમજાઈ જાય તે દુનિયાની સઘળી ય વસ્તુઓના ભાગે પણ દેવ-ગુરૂ-ધર્મની રક્ષા કરવી જોઈએ. એમ લાગ્યા વિના રહેજ નહિ. અને જો આવી ભાવના પશુ આવી જાય તે આજે જે જે અધમના પ્રતિકાર કરનારી સંસ્થાઓને નાણાં વિગેરેની મુંઝવણ રહે છે તે રહેજ નહિ. ધર્મદ્રોહીએ આજે ગમે તેમ ખેલીને વર્તી શકે છે, તે માલી શકે જ નહિ. આપણે ધમ દ્રોહીઓને હણવાનુ કદી નથી કહેતા. આપણે તે કહીયે છીએ કે એ બિચારા પુરા દુર્ભાગી છે, કે જેથી આવા સર્વ શ્રેષ્ટ તારક શાસનના પણ સચેગ પામીને એજ તારકની પ્રતિમા તરફ તેમને દુર્ભાવ જાગ્યા છે. ગગન ચુંમી જિનાલયા અને કલ્પવૃક્ષ જેવી જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ દેખી તેઓના હૈયામાં ઈર્ષ્યાની વાલાએ ઉદ્ભવે છે. એમનુ' એ દુર્ભાગીપણું એમને જ માત્ર નુકસાન કરતું હેત ા આપણે તેમને બચાવી લેવાના પ્રયત્ન કરવા છતાં તેઓ તેવા જ રહેવા માગત તે ઉપેક્ષા કરત. પણ આજે તે તેમનું દુર્ભાગીપણું તેમના આત્મહિતનેા નાશ કરવા સાથે બીજા અનેક આત્માઓને ઉન્માર્ગે દોરી રહેલું જોવાય છે માટેજ તેના પ્રતિકાર કરવા પડે છે. એટલે એવા સમયે દેવ ગુરૂ ધમ ના સાચા ઉપાસક પેાતાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org