________________
મૂર્તિપૂજા
૧૫૧ કરી રાખી હતી? વળી વિસં. ૧૫૭૮માં લંકાગચ્છીય યતિ ભાનચંદે દયાધર્મ પાઈ લખી લંકાશાહનું જીવન વર્ણવ્યું છે પરંતુ તેમાં પણ સૂત્રની એક એક નકલ કરી લીધાનું કંઈ જણાવ્યું નથી. જો એમાં એ હકિકત હેત તે લંકાશાહના ૪૦ વર્ષ પછીનું એ પ્રમાણ જરૂર માન્ય કહેવાય.
વળી ભાનુચંદ્ર પછી ૨૫-૩૦ વર્ષો બાદ થયેલા લોંકાગચ્છી યતિ કેશવજી રૂષિત લોકાશાહના સિલેકમાં લંકાશાહને પૈસા કમાવા માટે લહીયાનું કામ કરનાર જણાવ્યા છે પરંતુ સૂત્રની નકલ કરી લીધાની કંઈપણ વાત તેમાં નથી. તે પછી મી. ગાંધી અને આજના નુતન લેખકે કાશાહે સૂત્રની નકલ કરી લીધાની વાત ક્યાંથી લાવ્યા?
વળી સ્થા. મુની મણિલાલજી તો તેમની લખેલ પ્રભુ વીર પટ્ટાવલીના પૃષ્ઠ ૧૬૦ મે લખે છે કે
* * * તેઓ લહીયા હતા એમ અસંબદ્ધ અનુમાન આપણે કેમ કરી શકિયે? બીજું કારણ એ કે તેમણે પિતાના ઉપદેશથી લાખે મનુષ્યને સારંભી અને પરિગ્રહ પ્રવૃત્તિઓની માન્યતા ફેરવી શુદ્ધ દયામય જૈન ધર્મને પ્રકાશ કર્યો, એવું પ્રબલ કાર્ય અને મહાભારત કાર્ય એક લહીયાથી થઈ શકે તે વાત માનવામાં આવે ખરી?”
મુની મણીલાલજીએ પિતાના આદ્ય ધર્મ પ્રવર્તક, ધર્મગુરૂ એક લહીયા જેવા સામાન્ય સ્થિતિવાળા સાબિત થાય એ ઠીક નહિ લાગવાથી ઉપરોક્ત ઉગારે કાઢયા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org