________________
૧૫૧
મૂર્તિપૂજા
આ ઉપરથી લાંકાશાહ લહિયા હોવાના પણ નિષેધ થાય પછી સૂત્રેાની નકલ કર્યાની વાત તે સ’ભવીત કેમ જ હાઈ શકે?
વળી ડા. ગાંધી લખે છે કે
“ લેાંકાશાહે જે જે સૂત્રેામાં અહિંસા, સયમ, તપનું ઉત્થાપન નહોતું તેમજ જે સૂત્રેા બનાવટી ન જણાયા એટલે કે જે સૂત્રેા જિનાજ્ઞાને અનુસરતા હતા તેજ સાચા છે એમ સાબિત કર્યુ અને તેજ સુત્રા માન્ય કર્યો છે.
,,
સૂત્રની સત્ય અને અસત્યની પરીક્ષા કરી શકે એવી ઢાંકાશાહની વિદ્વતા અંગે સ્થાનકવાસીઓની પાસે કંઈપણ પ્રમાણ નથી. જીએ ! સંતબાલજી (સ્થા મુનિ સૌભાગ્યચંદ્રજી પાતાથી લેખમાળામાં શુ લખે છે? àકાશાહ પેાતાને પુછવાવાળાને કહે છે કેઃ—
હું ઉપદેશક નથી, પણ સાધારણ લહીયે
66
×××
""
છું. × × !
×
x x x અને મારી જેવા ગરીબ વાણીયાની શક્તિ
66
X
પણ શું?
સ્થાન॰ સાધુ સંતખાલજીની લેખમાલા જૈન પ્રકાશ
૪-૮-૩૫ પૃષ્ઠ ૪૫૧
""
Jain Educationa International
*
આ ઉપરથીજ સિદ્ધ થાય છે કે લેાંકાશાહ કાઈ વિદ્વાન ન હતા કે જેથી અમુક આગમા સત્ય છે કે અસત્ય છે તે જાણી શકે. તેઓ તે એક સામાન્ય વ્યક્તિ અને
For Personal and Private Use Only
www.jainelibrary.org