________________
૧૪૮
મૂર્તિપૂજા પરંતુ લંકાશાહની પાટ પરમ્પરા મેળવવાને માટે થોડો ઘણે સંબંધ અને નામાવલી તે પટાવલિયોમાંથી લીધા વિના કામ ચાલી શકે નહિ. આથી લોકાગચ્છની પટાવલિને અપ્રામાણિક માનતા હોવા છતાં પણ જ્યાં પિતાનું કામ રેકાઈ જાય છે ત્યાં તેને આધાર લેવો પડે છે. સ્થાનિક માગીને જે કંઈ પણ ઈતિહાસ છે તે લોકાગચ્છની પટાવલિને આધારેજ છે. ખરી હકિકત આ પ્રમાણે હેવા છતાં શ્રી. ગાંધી લંકાશાહ તેમજ સ્થાનકવાસીઓના ઈતિહાસની પ્રસિદ્ધતા કયા આધારે કહે છે તે પ્રમાણ તેમણે દર્શાવવું જોઈતું હતું. કાશાહના વિષયમાં આજ સુધી જે સાહિત્ય ઉપલબ્ધ છે તે વિગતવાર નીચે મુજબ છેઠામાં વાંચકેના અવલોકનાથે દર્શાવીએ છીએ. તે ઉપરથી સત્ય હકિકત તરી આવે છે.
-
-
-
- -
ન ગ્રંથનું નામ | કર્તાનું નામ ! સંવત ૧ સિદ્ધાન્ત ચૌપાઈ
] પં. મુનિશ્રી લાવણ્ય સમય વિ. સં. ૧૫૪૩ ૨ સિદ્ધાન્ત સાર ચૌપાઈ | ઉપાધ્યાય કમલ સંયમ | વિ. સં. ૧૫૪૪ ૩ ઉસૂત્ર નિવારણ છત્રીસી મુનિવિકા
વિ. સં. ૧૫૪૪ જ વ્યાધર્મ ચૌપાઈ લોકગચ્છીય યતિ ભાનુચંદ્ર વિ. સં. ૧૫૭૮ ૫ તરણતારણ શ્રાવક ચાર | દિ. તારણ સ્વામી વિ. સં. ૧૬ વિશ ૬ ભદ્રબાહુ ચરિત્ર દિ. રત્નાનંદી
વિ. સં. ૧૬ વિશ of કુમતિ વંસ ચૌપાઈ | પં. હીર કલસ
સં. ૧૬૧૭ 4 લેપક નિરકરણ ચૌપાઈ | દિ. સુમતિ કીર્તિ વિ. સં. ૧૬૨૭ હા લોકાશાહ જીવન ! તપાગચછીય કાતિવિજય વિ. સં. ૧૬૩૬ ૧૧ તપાગચ્છીય પટાવલી | ઉ. ધર્મસાગરજી | વિ. સં. ૧૬૪૮
G $
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org