________________
મૂતિ પૂજા
૧૧૫ પરંતુ ઉટે આનંદ પ્રાપ્ત થાય છે, આત્મામાં નવીન જાગૃતિ આવે છે અને ભવભ્રમણ નષ્ટ થાય છે. મૂર્તિવિધકે પ્રભુની આજ્ઞાને વિરોધ કરે છે.
જિનશાસન પામેલાઓમાં મૂર્તિ નહિ માનનારાઓ બત્રીસ આગની પણ નિયુક્તિ-ભાગ્ય અને ચૂર્ણિ આદિને નહિ માનતાં તેથી વિરૂદ્ધ સ્વકપલ કલ્પિત ટકા અને ટબાઓ કે રાસાએ આદિ બનાવી સ્વપરને અનર્થની ભયંકર ગર્તામાં ડુબાવનારા બને છે, વળી પિતાનું દંભીપણું પ્રગટ ન થઈ જાય તે ખાતર બત્રીસ આગમમાં દર્શાવેલા મૂર્તિ પૂજાના મંડિત પાઠેને ઉડાવી દઈ જિનેશ્વર ભગવાનની સત્ય આજ્ઞાને વિરાધક બને છે. વળી અનેક કૂતર્કો દ્વારા પ્રતિમાને જડ સવરૂપ કહી તેની નિરૂપયેગીતા સમજાવે છે. આવી રીતે તેવા લોકો અનેક વિધ અપકારીઓ બની સમસ્ત સંસારના અધપતનનું કારણ બને છે. મૂર્તિ વિધિના વિરોધ પ્રચારથી સમાજને
થતું નુકસાન.” મૂર્તિપૂજાના વિરોધી ઉપદેશકે પિતાની કદાગ્રહિત દુર્ગતિ દાયક માન્યતા પ્રસરાવી તેવા ઉન્માર્ગગામી પંથકની વૃદ્ધિ કરવાને માટે માન અપમાનની દરકાર કર્યા વિના અનેક સ્થળોએ અલ્પજ્ઞાની કે અનભિજ્ઞ શ્રાવકેથી વાસિત પ્રદેશમાં વિચરી ભેળા લેકેને પિતાની વાજાળથી ભ્રમણામાં નાખી મૂર્તિપૂજાની શ્રદ્ધાને નષ્ટ કરાવવા ઉપરાંત સુવિહિત સાધુ પુરૂષના નિંદક બનાવે છે. આથી એકજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org