________________
મૂર્તિપૂજ ધર્મને માનનાર વ્યક્તિઓમાં ધર્મ નિમિત્તે કુસંપનાં ઝેરી બીજે વવાય છે. શ્રી જૈન સંઘના એક્યને મોટો ફટકો પડે છે, જેથી ઐયતા પૂર્વક ચાલતી અનેક ધાર્મિક સંસ્થાએને પણ ધક્કો પહેચે છે જેથી જૈન ધર્મ પ્રત્યે જેને તનું જે આકર્ષણ હોય છે તે કુદરતી ઘટી જાય છે. ભારત વર્ષમાં વિક્રમની સોળમી સદી પહેલાં જૈન સમાજની સ્થીતિ બહુજ ઉન્નતિભૂત હતી. અનેક વાર વિવિધ પ્રકારનાં આક્રમણે ઇતર સમાજ તરફથી આવ્યાં હસે પણ તેવા સમયમાંય પ્રભાવિક આચાર્ય પુગના અગાધ જ્ઞાનશક્તિના બળે જનેતર રાજા મહારાજાઓ ઉપર પણ જૈનધર્મની સુંદર છાપ પડતી, અનેક રાજાઓ જૈનધર્મ અંગીકૃત કરતા પણ સોળમી સદીથી મૂર્તિવિધક પંથ ઉપરથીત થયા બાદ જૈન સમાજની આબાદીને ધક્કો પહે, અને જૈન સમાજને જૈન તરીકે કહેવાતા પોતાનાજ ભાઈઓ સાથે (મૂર્તિવિધક જૈન સાથે) કેટલીક વખત ધર્મરક્ષાને માટે વૈમનસ્યમાં ઉતરવું પડયું.
હજુ પણ અમારા તે ભાઈઓ વિચારે કે મૂર્તિપૂજાની કેટલી આવશ્યકતા છે, તે વિના ચાલસેજ નહિ. મેડા વહેલી પણ તે વસ્તુ સ્વીકારવી જ પડશે. અનેક પ્રકારે દીર્ધ દૃષ્ટિથી જોતાં મૂર્તિપૂજાની આવશ્યક્તા સિદ્ધ થાય છે. આજનાં પ્રાચિન જિનમંદિરે-જિનપ્રતિમાઓ જુએ! તેના ઉપદેશકે અને તે બનાવરાવનારાઓનાં જીવનચરિત્રો જુઓ! તે મહા પુરૂષે કેટલા પ્રભાવીક હતા તે જુઓ ! માનવતાના ગુણોને કેળવવા જિનમૂર્તિને ધ્યાનના અભ્યાસની આવશ્યક્તાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org