________________
મૂર્તિ પૂજા
૭૫. સૂર્યને શે અપરાધ ? જલની ધારા ચાતક પક્ષીના મુખમાં નથી પડતી તેમાં મેઘને શ દોષ? અને એ જ પ્રકારે ભાગ્યાનુસાર ફળ ભેગવવું પડે તેમાં દૈવને પણ શે દેષ ગણાય ?
આ પ્રમાણે જિનેશ્વરદેવની પ્રતિમા શુભ અધ્યવસાય ઉત્પન્ન કરવાનું સાધન છે, તે પણ તેના દ્વેષી–અશુભ પરિણામી અને હીનભાગી જીવને ભાવ ઉત્પન્ન ન થાય તે ખરેખર તેમની કમનશિબી છે. પરિણામના વિશે આશ્રવ તે સંવરનું કારણ અને
સંવર તે આશ્રવનું કારણ બને છે.
સાધકને સાધ્ય પ્રાપ્ત કરવામાં સાધ્યને યોગ્ય સાધન પરત્વે પણ દ્રષ્ટિબિંદુ ન હોય તો સાધ્યને ગ્ય સાધન પણ નિરર્થક નીવડે છે. અને કઈ વખતે તે ઉલટું તેવા સાધન પ્રત્યે પણ સાધકની વિપરિત દ્રષ્ટિ હોય તો સાધ્યને યોગ્ય સાધન પણ વિપરીત બની જાય છે. અને એટલા જ માટે આચારાંગસૂત્રમાં ફરમાવ્યું છે કે –“જે કરવા તે પરિવા, જે સવારે આણવા” એટલે પરિણામના વશથી જે આશ્રવ (કર્મ આવવાનું) કારણ હોય તે સંવર (કમને રેકવા)નું કારણ બને છે અને જે સંવરનું કારણ હોય તે આશ્રવનું કારણ બને છે.
ઈલાચિપુત્ર પાપના ઈરાદાથી ઘરેથી નીકળ્યા હતા અને તેમણે પ્રાપ્ત કરેલ વાંસનું દેરડું આશ્રવનું કારણ હતું, છતાં પરિણામની વિશુદ્ધિથી વાંસના દેરડા ઉપર નાચ કરતાં કેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org