________________
૭૪
મૂર્તિ પૂજા રાના અનેક વાવટાલ ચડે છે ને આંધી ઉત્પન્ન કરે છે. એ આંધીમાં ફસાયેલા આત્માને વસ્તુ તત્ત્વનું વાસ્તવિક દન થતું નથી. જૈન ધર્મના પણ વાસ્તવ સ્વરૂપથી તે આત્માએ અજ્ઞાત છે. આંધીથી આચ્છાદિત સ્થિતિમાં થયેલી માન્યતાને તે વાસ્તવિક સમજી બેસે છે. અને તે ભ્રમથી વિવશ બની અનેક પ્રકારે શક્તિ-સામર્થ્યના દુર્વ્યય કરી ઉથલપાથલ કરવા ચાહે છે. અને કરે છે. તેવા પ્રકારના અનેક ભ્રમામાં એક એ ભ્રમ પણ કેટલાક સેવે છે કે મૂર્તિપૂજા નિરર્થક અને હિંસાત્મક છે. પરંતુ તેવાઓના તે ભ્રમ સત્યથી વેગળા છે. કારણ કે તેવી ભ્રમણાવાળા કેટલાકના મગજમાં મૂર્તિપૂજાની સાકતા અંધ બેસતી ન હોય તેથી કંઈ અનાદિ કાલથી ચાલી આવતી મૂર્તિપૂજાની માન્યતાના ધ્વંસ કદાપિ થયા જ નથી અને થવાને પણ નથી. તેવાઓને કદાચ વીતરાગની પ્રતિમાઓ જોઈ ને વિરાગભાવ ઉત્પન્ન ન થાય પરંતુ હલુકમી જીવાને તેા વીતરાગદેવની શાંત મુદ્રાનાં દર્શન થવાની સાથે જ રામ રામ પ્રેમ ઉભરાયા સિવાય રહેવાના જ નહિ. એટલાજ માટે એક કવિએ કહ્યું છે કે—
पत्रं नैव यदाकरीर विटपे, दोषो बसंतस्य किम् उल्लको न विलोक्यते यदि दिवा, सूर्यस्य किं दूषणम् वर्षा नैव पतन्ति चातकमुखे, मेघस्य किं दूषणम् यद्भाग्यं विधिनाललाट लिखितं देवस्य किं दूषणम् ॥१॥
કરીર (કયડા )ના ઝાડ ઉપર પાંદડાં ન આવે તેમાં વસંતરૂતુના શો દોષ ? ઘુવડ પક્ષીને દિવસે ન દેખાય તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org