________________
મૂર્તિપૂજા હવે દ્રવ્યનિક્ષેપાનું લક્ષણ કહેવાય છે– दवए दुयते दोर वयवो, विगारो गुणाणसंदावो। दव्वं भव्वं भावस्स, भूअ भावं च जं जोग्गं ॥२८॥
(વિશેષાવશ્યક.) જે દ્રવે છે–તે તે પર્યાને પામે છે, અથવા સ્વપર્યાથી પમાય છે તે, તથા સત્તાના અવયવ અથવા વિકાર તેમજ ગુણને સમુદાય અને ભાવિભાવ તથા ભૂતભાવને યેગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. આ પ્રમાણે અહીં દ્રવ્યનું લક્ષણ કર્યું.
“તે દ્રવ્યના ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં જે કારણરૂપ પદાર્થ છે તે દ્રવ્ય નિક્ષેપને વિષય છે. કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ હોતી નથી. જેમ પુત્રને પટ્ટાભિષેક કરીને રાજ્ય કાર્યથી નિવૃત થવાવાળાને રાજા કહેવાય છે અથવા રાજ્ય પ્રાપ્ત થવાવાળા કુંવરને પણ રાજા કહેવાય છે. ઘીને ઘડો કે જેમાં ઘી ભર્યું હતું તે ખાલી કર્યા બાદ પણ ઘીને ઘડો જ કહેવાય છે. અને ઘી ભરવાને લાવેલ ઘડે થી ભર્યા પહેલાં પણ ઘીને ઘડે જ કહેવાય છે. એ ભૂત અને ભાવિની અપેક્ષા પૂર્વક તેને તે નામે કહેવું તે દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. અહિં આપણે અરિહંત ભગવાનને દ્રવ્ય નિક્ષેપે વિચારવાને છે. દ્રવ્ય નિક્ષેપાની ઉપરોક્ત કરેલી વ્યાખ્યાનુસાર તીર્થકર નામ કર્મ બાંધ્યું હોય એવા તીર્થકર પરમાત્માને તીર્થંકરપણું ઉદયમાં આવ્યા પહેલાં અને તીર્થકરપણું ભેગવી નિર્વાણ પામ્યા બાદ એમ બને સમયને દેહ તે દ્રવ્ય તીર્થકર છે. માટે દ્રવ્ય અરિહંતની વ્યાખ્યામાં ઢવ નિજ નિr sીવા કહ્યું છે તે બરાબર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org