SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિ પૂજા ૨૩ જેમ કાઈ પણ દ્રવ્યના ચારે નિક્ષેપા થઈ શકે છે તેમ જ્ઞાન ગુણાદિ કે આવશ્યકાદિના પણ ચાર નિક્ષેપા થઈ શકે છે. તેવા ગુણાત્તુિના નિક્ષેપા સમજવા હોય ત્યારે દ્રવ્ય અને ભાવ નિક્ષેપામાં તે આગમથી અને નાઆગમથી એમ એ પ્રકારે સમજાય છે. અને તેમાં પણ નેઆગમ દ્રવ્ય નિશ્ચેપામાં જ્ઞશરીર-ભવ્ય શરીર અને વ્યતિરિક્તએ ત્રણ ભેદ થાય છે. વ્યતિરિક્તમાં પણ લૌકિક-લેાકેાત્તર અને કુંપ્રાવચન એમ ત્રણ ભેદો થાય છે. જ્ઞાન ગુણાદિ કે આવશ્યાદિ માટે આટલા બધા પ્રકારા વધુ દ્રશ્ય અને ભાવ નિક્ષેપે વિચારવાનું કારણ એ જ છે કે કઈ જાતનું જ્ઞાન કે કઈ જાતનું આવશ્યક એ સ્પષ્ટ ન હેાય ત્યાં સુધી જ્ઞાન કે આવશ્યક શબ્દ કહેવા વડે સર્વ પ્રકારના જ્ઞાન અને સર્વ પ્રકારના આવશ્યકના સમુદાયપણે ભાવ નિક્ષેપ વિચારવા પડે. અને સમુદાયપણે ભાવ નિક્ષેપે વિચારવામાં આગમ નાઆગમ આદિ પ્રકારાથી તેની ભિન્નતા વિચારવી પડે. આગમ અને નાઆગમથી ભાવ નિક્ષેપામાં જેનું કથન હાય તેના દ્રવ્ય નિક્ષેપો પણ તે જ પ્રમાણે આગમ અને નાઆગમથી વિચારાય છે. વળી એ રીતે તેવા ગુણાદિના નિક્ષેપા સમજવા હાય તા કાઈ આધાર વસ્તુથી સમજવા ચેાગ્ય છે. અહિં એટલું ખ્યાલમાં રાખવુ જોઇએ કે નાઆગમ ભાવથી જે હાય તેના દ્રવ્ય નિક્ષેપામાં આગમ દ્રવ્યના પ્રકાર ન ઘટી શકે અને આગમ ભાવથી જે હાય તેના દ્રવ્ય નિક્ષેપામાં નાઆગમ દ્રવ્યના પ્રકાર ન ઘટી શકે. નાઆગમ ભાવમાં પણ નાઆગમ ભાવનું જે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જે કારણરૂપ હાય તે જ નાઆગમ ભાવવાળી વસ્તુના દ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy