________________
મૂર્તિપૂજા (૫૫) અભયકુમારનું ચરિત્ર (૫૬) જબુકુમારની આઠ સ્ત્રીઓનાં નામ (૫૭) કયવને શાહનું ચરિત્ર (૫૮) શાલિભદ્ર પૂર્વભવમાં ક્ષીરનું દાન દીધું તે (૫૯) દીવાલીના દીવસે મહાવીરે ઉત્તરાધ્યયન ૩૬ કહ્યા તે (૬૦) વસુદેવજી પૂર્વભવમાં નંદિષેણ હતા તેણે સાધુની વૈયાવચ્ચ કરી હતી તે. (૬૧) વસુદેવની ૭૨૦૦૦ સ્ત્રીઓ હતી તે (ર) હરિકેશી મુનિને પૂર્વભવ (૬૩) ભરત મહારાજાને દેવે સાધુને વેશ આપે તે (૬૪) પાંચમા આરામાં છે તે વર્ષે છ મહીનાનું આયુષ્ય ઘટે તે (૬૫) પાંચમા આરાની શરૂઆતમાં ૧૨ વર્ષનું આયુષ્ય (૬૬) ભરત ચક્રીએ આરિસા ભૂવનમાં અનિત્ય ભાવના ભાવી તે (૬૭) શ્રી રૂષભદેવે પારણામાં ૧૦૮ ઘડા શેરડી રસ વહે તે. (૬૮) મરૂદેવીએ ૬પ૦૦૦ પેઢી દીઠી તે (૬૯) મરૂદેવી માતાને રેતાં આંખે પડેલા આવ્યાં તે (૭૦) શ્રી આદિનાથને શ્રેયાંસકુમારને પૂર્વભવ (૭૧) ભરતે પૂર્વભવમાં ૫૦૦ મુનિયોને આહાર લાવી દીધે તે (૨) બાહુબલિએ પૂર્વભવે પાંચશે મુનીઓની વૈયાવચ્ચ કરી તે. (૭૩) રૂષભદેવ ભગવાને પૂર્વભવે બલદોને અંતરાય કર્યો તેથી વરસ દિવસ આહાર વિના વિચર્યા તે (૭૪) પ્રાગ્ન કુમારને વરસુર હરિ ગયે તે (૭૫) કુંભકર્ણ તથા જીત મેક્ષે ગયા તે (૭૬) રહનેમિયે પચાશે અંતેઉરી ત્યજી તે (૭૭) પાંચમા આરાને છેડે જીવણુયા અધ્યયન રહેશે તે (૭૮) ચંદ્રગુપત રાજાને સેલ સ્વપ્ન આવ્યાં છે. (૭૯) પંચમ આરાને છેડે દુખ સહસૂરિ થશે તે. (૮૦) વિજય શેઠ અને વિયા રાણનું ચરિત્ર (૮૧) રાઈ– દેવસી – ૫ખી – ચૌમાસી અને સંવસરીએ પાંચે પ્રતિક્રમણને વિધિ (૮૨) ધનાજીએ એ કી સાથે આઠે સ્ત્રીઓ ઈડીને (૮૩) સંથારા (અનશન) ની જગ્યાએ શાલિભદ્રની માતાજી ગયા તે (૮૪) શાલિભદ્રની બત્રીસ સ્ત્રીઓ (૮૫) દેવલોકનાં બાસઠ પ્રતર (૮૬) જંબુસ્વામિ-ગૌતમસ્વામી તથા સુધર્મસ્વામીના આયુષ્યનું માન (૮૭) બાર ચક્રી, નવ વાસુદેવ, નવ બલદેવ તથા નવ પ્રતિવાસુદેવ કયા કયા પ્રભુના વારે કે અંતરે થયા તે (૮૮) સાતે નરકના પાથડાનું અંતર, અવગાહના તથા સ્થિતિ (૮૯) શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org