________________
૧૩
ટે હઠ છોડી ભવિજન, પ્રતિમાથું દીલ રાખે; જન પ્રતિમા જિન પ્રવચન જિનને, અનુભવને રસ ચાખ–શ્રી૨૪
આદિતિયાવૃત્તિ પૂરી છાપી તૈયાર થતાં સુધીમાં પણ આ પચવીસી અમેએ નહિ છાપવાને વિચાર દ્રઢ રાખે છે પરંતુ જૈન સિદ્ધાંત માસિકના તંત્રીશ્રીએ તે કૃતિકાર મહાત્મા ઉપર માત્ર દોષા રેપ જ કરવા માટે આ કાવ્યની મુખ્ય કડીઓ ઉડાવી દેવાથી અમારે આ કાવ્ય અંગે પ્રસ્તાવનામાં આટલી સ્પષ્ટતા કરવી પડી છે. તંત્રી મહાશયે તેમના માસિકમાં આખુંય કાવ્ય રજુ કરી પિતાની બુમ રજુ કરી હોત તો આ પ્રસ્તાવનામાં પણ અમારે આ અંગે કંઈ લખવાની આવશ્યક્તા રહેત જ નહિ.
વળી મુનિ જિદ્રની ભાષા સમિતિ કયાં ગઈ? એમ કહેનાર તંત્રીશ્રી ભાષા સમિતિ કોને કહેવાય તે સમજતા જ નથી અને બૂમ પાડ્યા જ કરે છે. તેમણે સમજવું જોઈએ કે સમિષ્ટિગત કથનમાં તથા વ્યક્તિગત કથનમાં ભેદ છે. વ્યક્તિને અપમાન જનક વચને ન કહેવાય એ વિધાનમાં વધે નથી પણ સ્વરૂપ નિરૂપણ કરવામાં થતું કથન નિદાને પાત્ર નથી. ગેસલા–જમાલિ વીગેરેને વ્યક્તિગત કહેવામાં આવ્યું છે તે પણ સ્વરૂપ નિરૂપણની બુદ્ધિથી, નહિ કે ધીક્કારની બુદ્ધિથી કથનમાં અન્ય પ્રત્યેના ધીક્કારની, અપમાનની કે પોતાને ઉત્કર્ષ મનાવવાની બુદ્ધિ હેવી જોઈએ નહિ. ભાર્ગદર્શનની મનોવૃત્તિ હોય તે વાંધો નથી. અન્યને પરાભવ કરવા કરાવવામાં, પિતાને ઉત્કર્ષ કરવા કરાવવામાં, ગણવા ગણાવવામાં વપરાતાં વચને નિંદા અને ઠેષાદિનાં સ્થાન ગણાય. આ બધું તંત્રીશ્રીને સમજાયું હોત તે મુનિ જિનેંદ્રની ભાષા મિ તિ કયાં ગઈ? એમ તેઓ લખત નહિ.
એક્યતાને બહાને આવા સત્ય વચને પ્રત્યે તમે લેકે ઉહાપોહ કરશે તે એ શિખામણ તમારે પિતાને લેવી પડશે. અને દયાદાનના ધર્મના સંરક્ષણ માટે શ્રી સુશીલ કુમારજી જેવા મુનિઓ તેરાપંથિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org