________________
મૂર્તિ પૂજા
જૈનાગમ-પંચાંગી સહિત તથા સામાયિકાદિ માક્ષ સાધક જૈન ક્રિયાઓને તા પેાતાના મતમાં પૂર્ણ માન્ય રાખ્યાં. અને તેણે લેાંકાશાહના ભીષણ વિરોધ કર્યાં, વળી તેણે (કહુઆશાહે) એટલા સુધી ઉદ્ઘાષણા કરી કે લેાંકાશાહના મતવાલાઓના ઘરના અન્ન જલ પણ નહિ લેવાં જોઈએ. તે હાલતમાં સમજુ માણુસ સ્હેજે સમજી શકશે કે તે સમયે લેાકેા લેશાહુને કેવી દ્રષ્ટિમાં દેખતા હતા ? ઉપર મુજબ ધૈ દિઅનેક લેખકોએ પેાતપાતાના ગ્રંથમાં લેાંકાશાહના વિષયમાં ઉલ્લેખ કર્યો છે, એટલુંજ નહિ પણ લાંકાશાહનાજ અનુયાયી યુતિ કેશવજી કે જેએ લાંકા મતમાં એક વિદ્વાનની પંક્તિમાં ગણાતા હતા તેઓએ પણ પેાતાના ગ્રંથમાં લાંકાશાહના સિદ્ધાંત અંગે લખ્યું છે કે
૧૩૪
आगम लख मनमां शंकई, आगम सांखि दान न दिस प्रतिमा पूजा न पडिक्कमणुं, सामायिक पोसह पिणकमणुं श्रेणिक कुणिकराय प्रदेशी, तुंगिया श्रावक तत्व गवेषी किut पडिकमणुं नवि कीधुं, किणइ परने दान न दीधुं. सामायिक पूजा छइ डोल, यति चलावर इणविध पोल प्रतिमा पूजा बहु संताप, तो अम्हि करई धर्मनी थाप - यति केशवजी ० चतुविशति सिलोगो ( તા. ૧૮ જુલાઈ ૩૬ ઈસ્વીના મુંખઈ સમાચારમાં ) આ બધા પ્રમાણેા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે ઢાંકાશાહે માત્ર જિનપૂજાના નિષેધ નહિ કરતાં સામાયિકાદિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org