________________
સ્મૃતિપૂજા
છે કે લેાંકાશાહના સિદ્ધાંત સામાયિક-પૌષધ-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન-દાન-દેવ પૂજાને નહિ માનવાના હતા એટલુ જ નહિ પણ વધુમાં લેકાશાહ સાધુ અને જૂનાગમાને પણ માનતા નહિ હતા. તે અ ંગે તે લેાંકાશાહના સમકાલીન ઉપરાક્ત ત્રણ વિદ્વાનાના લેખિત પૂરાવા દર્શાવ્યા. તે ઉપાંત એક દિગંખરી શાસ્ત્રનું પણ પ્રમાણ મળે છે. તે દીગઅરી આચાર્યે તે આવેશમાં આવી જઇ વાંકાશાહને પાપાત્મા તરીકે સખાધે છે. તે પાપાત્મા શબ્દ તેમણે કેમ વાપર્યો હશે ? તે તે તેએ જાણે,
જીઓ:-~~
દિ. આ રત્નનદી. વિ. સં. ૧૫૨૭ કે બાદ ( લાંકાશાના સમકાલીન )
सुरेन्द्राचे जिनेन्द्राचे, तत्पूजांदातु मुत्ततम् । समुत्थाप्य स पापात्मा, प्रतिपोजिन सूत्रतः ॥ १६॥
૧૩૩
ભદ્રબાહુ ચરિત્ર પૃ૦ ૯૦
તે સમયના શિખરી એમ કહી રહ્યા છે કે વિ સ૦ ૧૫૨૭ માં શ્વેતાંબરામાં લુંક નામે એક પાપાત્માએ જિનેન્દ્રની પૂજા અને દાન ઉત્થાપ્યા અર્થાત્ નહિ માનતા હતા.
Jain Educationa International
લાંકાશાહના સમકાલીન કઠુઆશાહ નામે એક વ્યક્તિ થઈ ગયા. તેઓએ પણ તે સમયે પેાતાના નામથી કહુ પથ કાઢવો, તેણે જૈન સાધુઓ સાથે દ્વેષ હાવાથી સાધુ સંસ્થાનાજ બહિષ્કાર કર્યાં, પરંતુ જૈન મંદિર મૂર્તિ
For Personal and Private Use Only
www.jainelibrary.org