________________
૩૪
સ્પષ્ટ માલમ પડે છે કે સત્યના અલાપ સિવાય બીજું કંઈ તેઓએ કર્યું નથી. કારણકે કહેવું છે કે અમારે સૂત્ર સિવાય માનવું નથી, તે મૂર્તિપૂજાના પ્રસંગને વાસ્તવિક રીતિએ અપનાવનારા જનક્ષેત્ર મૂળ આચાર્યોના સાહિત્યને સ્પર્શ માત્ર કરે તે તમારી માન્યતાના હિસાબે નુકશાનકારક છે, છતાં તમે તે સાહિત્યના લખાણનો દુરૂપયેગ કરીને મનગમતા ગોળા ગબડાવે તેમાં સત્યને અ૫લાપ છે અને સત્યનું ખૂન છે. અગીઆર અંગને પાઠી જમાલી તે એક સિદ્ધાંતને અપલાપ કરવાથી નિન્દવ બને છે તો મૂર્તિપૂજા સંબંધમાં અનેક વિધા-વિચારે અને અનુષ્ઠાને વિરોધ કરનારાઓ નિહ્વ બને તેમાં નવાઈ શી? માટે સત્યના અ૫લાપથી અસં. કેષ દૂર રહેવામાં સજજનતા છે.
મૂર્તિપૂજાના ઇતિહાસ સાથે આ અવસર્પિણના થઈ ગયેલા ચોવીસ તીર્થકરે, તેઓના તીર્થ સંબંધને, અને ગત ચોવીસીઓને તથા ભાવિ ચોવીસીઓને ઈતિહાસ સંકળાયેલ છે, છતાં તે અવસરે જૈનશાસન માન્ય ઐતિહાસિક સત્યને અપલાપ કરે અગર અિતિહાસિક સત્યને છોડી દેવાની ધૃષ્ટતા કરવી તે સત્યને અપલાપ છે એટલે શાસનમાન્ય સત્યનું ખૂન છે. એટલું જ નહિ પણ અર્થ કહેનારા તીર્થકર ભગવંતની, સૂત્રકારના સૂત્રોની, ભાષ્યકારના ભાષ્યની, નિયંતિકારની નિર્યુક્તિઓની, ચૂર્ણિકારની ચૂર્ણિઓની, વૃત્તિકારોની વૃત્તિઓની, અને સમસ્ત સાહિત્યકારની મર્યાદાને ભંગ કરીને બધા પૂજ્ય મહર્ષિઓની અવગણના કરવાનું ઘરપાતક મૂર્તિ પૂજાને વિરોધ કરવામાં છે. આ પુસ્તિકાના પૃ. ૩ જા ઉપર ડો. એન. કે. ગાંધીને વિરોધ ને છે, તે વિરોધ કરનાર છે. ગાંધી શાસન માન્ય નિક્ષેપાના પરમાર્થથી બિચારા અજાણ અને અજ્ઞાની છે. આથી નિક્ષેપાના પરમાર્થને નહિં પીછાણવાથી હૃદયની વરાળ કાઢવામાં કિલષ્ટ કલેશની ઉદીરણું કરીને શાસનમાન્ય સર્વ મહર્ષિઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org