SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ છે વિરોધ કરનાર ખીજા પ્રકરણની શરૂઆતમાં સેાળમી સદીના પ્રારંભમાં લાંકાશાહે સ્મૃતિ સંબધને વિરોધ કેમ કર્યાં ? કેવા પ્રસંગમાં કર્યાં ? આ બન્ને પ્રશ્નોના સમાધાન સાથે વિરોધ કરનારની જીવન વ્યવસ્થા કેવી છે? તે સમયમાં શાસનમાન્ય આચાર્યો કયા કયા લેાંકાશા તે લેખક નહિ પણ લહીયા હતા અને તેમને જ્ઞાન પણ નજીવું હતું વિગેરે ખીનાના પ્રકાશ પાડીને ગ્રંથની મહત્તા વધારી છે. જે શતાબ્દિમાં (સેાળમી શતાબ્દિમાં ) નવીન ગ્રંથેાની રચના થયેલી છે, યવનાના હુમલાઓ, રાજાના આક્રમણા, અન્યમતાવલખિયાના કાળા કારમા જુલ્મોને હટાવીને શાસનનું રક્ષણ કરનારા અનેક આચાર્યાં હતા તેવા સમયમાં લાંકાશાની વિરોધી વાતા આગીઆના પ્રકાશની જેમ અદ્રશ્ય જેવી ભાસતી હતી. લાંકાશાનું અંધ અનુકરણ કરનારને સેાળમી સદીના પ્રસંગે સ્પષ્ટ રીતીએ માલુમ નથી કે લાંકાશાએ મૂર્તિ પૂજાનો વિરોધ કરીને સાથે સાથે શાસનમાન્ય માન્યતાઓના પણ અપલાપ કર્યો છે, જેની નોંધ જૈન યુગ માસિકના વર્ષે ૫ મું અંક ૧-૨-૩-૧૦ જોવા અને પુરવણીરૂપે યતિ કેશવજીનુ મુંબઈ સમાચારનું લખાણ અને અજ્ઞાન–તિમિર-ભાસ્કર પૃ. ૨૦૩ વાંચવું, વિચારવુ. સત્ય લેાકાશાના સત્યના અપલાપરૂપ મૂળ વિરાધને બાજુ પર મુકીને મંદિર બાંધવાના, મૂર્તિઓ ભરાવવાના અને પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખા પણ માજુદ છે. સત્યના અપલાપરૂપ પાપમાંથી બચવા માટે અકબર પ્રતિાધક વિજયહીરસૂરિજી પાસે, હેમવિમલ સૂરિજી પાસે, અને શ્રી આનંદવિમળ સૂરિજી પાસે સેંકડા સાધુ સમુદાય સાથે દીક્ષાઓ થઈ છે એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. લાંકાશા માટે વધુ પડતું લખાણુ તેમની કીર્તિ વધારવા માટે લખનારા ઉન્માના આશ્રય સાથે સત્યને અપલાપ કરનારા છે. લાંકાશાના મત માટે એકથી ૨૮ લગભગ પ્રથા છે તે વાંચવાથી વિવેકીઓને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy