SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ મૂર્તિ પૂજા માન્ય ન રાખીએ તે। નિક્ષેપાની અવગણના કરી કહેવાય. નિક્ષેપાના અવા ભેદ્ય માન્ય રાખવા છતાં એ પૂજનીય નથી. ” જેના ભાવ નિક્ષેપે પૂજનીય છે તેના નામાદિ ત્રણ નિક્ષેપાને મનકલ્પિત ભેદા કરી અપૂજનીય કહેવા એ નિક્ષેપા માન્ય રાખવા છતાંય નિક્ષેપાની અવગણના કરી કહેવાય. અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ કહેવાય. વિશેષાવશ્યક ભાષ્યમાં “ નામાઢિ પણ શું તીર્થ કરાદિની જેમ પૂજ્ય છે ? એ પ્રમાણેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું છે કે. છે किं पुण तमणेतियमचतं चन जओ सिंहाणाई | तव्विवरीअं भावे, तेण विसेसेणं तं पुज्जं ॥५५ ॥ જેથી એ નામાદિ ત્રણ અનેકાન્તિક છે. અને આત્યન્તિક નથી તથાભાવ તેથી વિપરીત છે, માટે તે ભાવ તેના નામાદિથી વિશેષ પૂજ્ય છે. નામ-સ્થાપના અને દ્રવ્ય અનેકાન્તિક ફળવાળા છે, એટલે તેઓ ઈષ્ટ ફળ સાધે અથવા ન પણું સાધે, તેમજ આત્યન્તિક ફળ પ્રાપ્ત કરાવવાને સમર્થ નથી; અને ભાવમગળ તા તેથી વિપરીત છે, એટલે કે એકાંતિક અને આત્યન્તિક ઈષ્ટફળ સાધક છે માટે નામાદિ ત્રણ કરતાં ભાવ વિશેષ પૂજય છે. ' અહીંયા નામાદિ ત્રણને અનેકાન્તિક ફળવાળા કહેવાનું કારણ એ છે કે કેટલાક ક્લિષ્ટ કર્મવાળા જીવને ભાવના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy