________________
ચારનિક્ષેપા—
મૂર્તિ-પૂજા
સ્મૃતિ પૂજાની પ્રાચિનતા અને સાકતા,
પ્રકરણ ૧ લુ
I
नामाकृति द्रव्यभावैः पुनतस्त्रि जगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्न, ईतः समुपास्महे ॥१॥
આ શ્લોકમાં પરમ ઉપકારી, કલિકાલ સર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ ફરમાવે છે કેઃ
Jain Educationa International
“ સર્વકાલમાં અને ક્ષેત્રમાં ” નામ--આકૃતિ-દ્રવ્ય અને ભાવ એ ચારે સ્વરૂપ વડે ત્રણ જગતના જનેને પવિત્ર કરનારા શ્રી અશ્તિતાની અને ઉપાસના કરીયે છીચે.
For Personal and Private Use Only
www.jainelibrary.org