________________
મૂર્તિ પૂજા
૧૭૫
જૈનાગમાની પ્રમાણિક્તામાં કાઇ પણ પ્રકારનેા સંદેહ નથી તા પણ એક મૂર્તિ નહિ માનવાના કારણે મત્તધારીયાને કેવા કેવા પ્રકારના મિથ્યા પ્રયત્ન કરવા પડયા છે તે પણ તે લેાકાને પેાતાને ઈષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થઈ નથી. અને આખરે પ્રમાણિક આગમાની સામે શિર ઝુકાવવું પડ્યું છે. જૈનાગમાની પ્રમાણિકતા કેવી રીતે છે? આગમસૂત્રા—નિયુક્તિ ટીકાદિના બનાવનાર કયા ધુરંધર પુરૂષો છે? સ્મૃતિ વિધકાના હાથમાં ૩૨ જ આગમ કેવી રીતે આવ્યાં ? તેઓએ સૂત્રામાં ફેરફાર કેવી રીતે કર્યો તે બધુ હવે દર્શાવાશે.
-----------
ઘરે તથા પ્રવાસમાં દર્શન કરવામાં ઉપયાગી તથા પ્રભાવના કરવા લાયક શુદ્ધ ચાંદીના સિદ્ધચક્રજી
૧-૪-૦
પ્લાસ્ટીકની ડમી સાથે સાનાના ગીલેટવાળા ચાંદીના સિદ્ધચક્રજી ૧-૮-૦ ચાંદીના આંગી-મુગટ વીગેરે બનાવનાર
લુહાર વલ્લભદાસ કરસનદાસ પાલીતાણા (સૌરાષ્ટ્ર )
------------------------ -------------------------
Jain Educationa International
--------------------------------
For Personal and Private Use Only
www.jainelibrary.org