________________
સૂતિ પૂજા દ્રવ્ય જિનને વંદન ન થાય એમ કહેવું તે મિથ્યા છે. હવે ભાવ નિક્ષેપો અંગે વિચારીયે – છે. ગાંધી ભાવ અરિહંતની વ્યાખ્યા નીચે મુજબ કરે છે. ભાવ અરિહંત-(૧) આગમ ભાવ અરિહંત-અરિહંતના વર્ણનના
શાસ્ત્રને ઉપગ પૂર્વક અભ્યાસ-અરિહંતના
ગુણોના ઉપગવાળો છવ. (૨) આગમ ભાવ અરિહંત-સર્વજ્ઞ વીતરાગ અર
હાજિન કેવલી. (૩) તત્પરિણતિ ભાવ અરિહંત-અરિહંતના ગુણોને પિતાના આત્મ ભાવથી અનુભવ કરનાર છવ.
જે વખતે તે ઉપગમાં હેય તે વખતના જીવ. અહિં ભાવ નિક્ષેપમાં પણ આગમથી ભાવ અરિહંત પૂજનીય છે. બાકીના બે ભેદ ઉપાદેય છે એટલે આદરવા ગ્ય છે.
વાંચક! વિચારે કે અહીં આપણે સર્વજ્ઞ વીતરાગ અરિહંત જિન કેવલીનેજ ભાવ નિક્ષે વિચારવાને છે તે વંદનીય પૂજનીય છે કે નહિ તેનો જ વિચાર કરવાને છે.
અરિહંતના ગુણોના ઉપગવાળા જીવની કે અરિહંતના ગુણોને પિતાના આત્મભાવથી અનુભવ કરનારા જીવની હકિકત અરિહંત પરમાત્માના ભાવનિક્ષેપામાં ગણી તેના ભેદે પાડવાની શી જરૂર છે? એટલે ભાવ નિક્ષેપ જે આત્માને સ્પષ્ટ છે તેમાં બીજા આત્માઓની વ્યાખ્યા વ્યર્થ કરે છે. માટે ભાવ અરિહંતની વ્યાખ્યામાં “માન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org