________________
મૂર્તિ પૂજા
૪૭
નિષેધ્યેા છે. એ રીતે ત્યાગ કરવા રૂપ વસ્તુના ચાર નિક્ષેપા ત્યાગરૂપ અને છે. માત્ર ભાવ નિક્ષેપે માનનારાએ સ્ત્રીના ભાવ નિક્ષેપાને વર્જીને ખાકીના ત્રણે નિશ્ચેષાના આદર કરી શકશે ? કીજ નહિ. એ રીતે જાણુવા ચેાગ્ય વસ્તુના ભાવ નિક્ષેપે। જેમ જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે તેમ તેના ચારે નિશ્લેષા જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત ખની શકે છે. આ વિષય વધુ નિતિ કરવાને વિશેષાવશ્યક ભાષ્યમાં દર્શાવેલ નીચેની હકિકત જોઈએ.
નામાઢિ પણ ભાવમંગળના કારણ હાવાથી ભાવમંગળજ છે, એમ જણાવવાને ભાષ્યકાર મહારાજ પોતે કહે છે કે
अहवा नामं ठेवणा- दव्वाई भावमङ्गलं गाई । पाएण भाव मङ्गल परिणाम निमित्त भावाओ || ५६ ॥ जह मङ्गला भिहाणं सिद्धं विजय जिणिंद नामं च । सोऊण पेच्छिऊणय जिण पडिमा लक्खणाईणि ॥५७॥ परि निव्य मुणिदेहं भव्य जइ जण सुवन मल्लाई । दण भाव मङ्गल परिमाणो होइ पाएण ||५८ ||
અથવા નામ–સ્થાપના-ને દ્રવ્ય એ ત્રણે ભાવ મંગળરૂપ પરિણામના પ્રાયે નિમિત્ત હાવાથી ભાવમંગળના કારણેા છે, જેમકે-સિદ્ધ-વિજય—ને જિનેશ્વરનું મંગળકારી એવું નામ સાંભળીને, તથા જિનપ્રતિમા–સ્વસ્તિકાદિ જોઈ ને, તેમજ મુક્તિ પામેલા મુનિના દેહ તેવીજ રીતે ભવિષ્યમાં સાધુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org