SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ प्रमाद्यावश्यक त्यागात्, निश्चल ध्यान माश्रयेत् ॥ योसौ नैबागमं जैनं, वेत्ति मिथ्यात्व मोहितः ॥ १ ॥ મૂર્તિ પૂજા અ—જે સાધુ પ્રમાદી છતાં અવશ્ય કરણીના ત્યાગ કરી નિશ્ચલ નિરાલખન ધ્યાનને અંગીકાર કરે છે તે સાધુ વિપરીત જ્ઞાનથી મૂઢ થકા શ્રી સર્વજ્ઞ ભગવાનનું કહેલ જૈન આગમને જાણતા જ નથી. માટે જ્યાં સુધી નિરાલંબન ધ્યાન ન થઈ શકે ત્યાં સુધી અવશ્ય પ્રતિમાની જરૂર છે. એટલે ગુણસ્થાન ચેાથુ' અને તેથી ઉપરનાને અરિહંતનુ ચિત્ર કે મૂર્તિ જોવાની જરૂર નથી એ પ્રમાણે ડા. ગાંધીનુ કહેવું મિથ્યા ડરે છે. માનસીક ભૂતિ મનની કલ્પનાથી ઉત્પન્ન કરવાને માટે પણ પ્રથમ બાહ્ય મૂર્તિ જોવાની આવશ્યકતા તા રહેશે જ. કેમકે કાઇ બાહ્ય વસ્તુ જોયા સિવાય મનનાં સંકલ્પ દ્વારા તે વસ્તુ વિચારી શકાતી નથી. આ રીતે માત્ર જિન નામ કરતાં જિન પ્રતિમા અજમ અસર કરે છે અહીં આપણે જિનેશ્વર ભગવાનની મૂર્તિની સેવાપૂજા–ભક્તિ આદિની સાર્થકતા વિચારવાની છે. અને તે પણ આપણા વચનને અનુસરે નહિ પણ જ્ઞાની પુરૂષાના વચનાનુસાર સમજવા-સમજાવવાની છે. આજે સુતર્કો કરતાં કુતર્કોં ઘણા પેદા કરનાર છે. એટલે મિથ્યાવાદીએ કુતર્કો દ્વારા અનેક કુયુક્તિએથી ખાલ જીવાને હૃદયમાં ભ્રમણા ઉત્પન્ન કરાવી પ્રતિમા પૂજનના ફૂલમાં શકાવાળા બનાવી દે છે. પરંતુ આ ચારે નિક્ષેપાતુ' સ્વરૂપ સદ્ ગુરૂદ્વારા સવિસ્તરપણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy