Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006425/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ BHAGAVAT JI SUTRA PART : 11 શ્રી ભગવતી સૂત્ર : ભાગ ૧૧ ભાગ- ૧૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराज विरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम् ॥श्री-भगवतीसूत्रम्॥ (एकादशो भागः) नियोजक : संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि ROMORRRRRECTORRORETERRORAKHAROKAR पण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः राजकोटनिवासी-प्रेष्ठिश्री-शामजीभाई-वेलजीभाई वीराणी तथा कडवीवाई-वीराणी स्मारकट्रस्टप्रदत्त-द्रव्यसाहाय्येन अ. भा. श्वे० स्था. जैनशास्त्रोद्धारसमितिप्रमुखः __ श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः ___ मु० राजकोट प्रथमा-आवृत्तिः वीर-संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १२०० २४९४ २०२४ १९६८ मूल्यम्-रू. ३५-०-० Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : श्री म. सा. ३. स्थानवासी જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ, है. गरेडिय॥ ॥ २॥3, २४ोट, ( सौराष्ट्र). Published by : Shri Akhil Bharat s. s. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैप यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालो ह्ययं निरवधिविपुला च पृथ्वी ॥ १ ॥ हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये । जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्त्व इससे पायगा । है काल निरवधि विपुलपृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूस्यः ३. 34300 પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત્ ૨૪૯૪ વિક્રમ સંવત ૨૦૨૪ ઈસવીસન ૧૬૮ मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, घाट। 3, अमहावाह. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ (१) (२) (३) (8) स्वाध्याय के प्रमुख नियम इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है I प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए । मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है । नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए— (१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) (२) (३) (8) (५) (६) (७) (८) उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए । निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए I यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए I यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री भगवतीसूत्र भाग ११ वें ठी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. तेरहवें शतडा छठा देशा १ छठे देशे छा संक्षिप्त विषय विवराश २ नारछाहि छोटा नि३पारा 3 यभरयया राधानी हा नि३पारा ४ घायन राम हायरित्र का नि३पारा ५ अभिमत्भार डेयरित्र छा नि३पारा सातवां अशा ૧૭ ६ सातवें हैशेजा संक्षिप्त विषय विवरण ७ भाषा डेस्व३प डा नि३पारा ८ भन डेस्व३प डा नि३पारा ८ डाय-शरीर स्व३प डा नि३पारा १० भरा स्व३प डा नि३वारा आठवां शा ११ धर्म प्रकृति का नि३पारा नववां देशा १२ वैयि शन्ति सामर्थ्य डा नि३पाश 33 शवां देशा १३ छानस्थिष्ठसभुधात हा नि३पारा 30 यौहवें शत:ला प्रथम शा १४ पहले शेडा संक्षिप्त विषय विवरण ४१ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ १५ यौहवें शत से हैशे डी संग्रह गाथा ૧૬ अनगार हे वगति प्रा निरपरा १७ नरगति प्रा निपा १८ नारऽभवों डे अनन्तत्पन्नत्वा नि३पा ૧૯ उन्मा के स्वरूप प्रा निपा २० हेवों द्वे द्रष्टिप्रायरा डा नि३पा हेवों तमस्य डा डा नि३पा २१ दूसरा उद्देशा २२ तीसरे २३ हेवों डे विषय में विशेष प्रथन २४ नैरथाहि द्रों में जविनय विशेष प्राथन २५ हेवों सविनय विशेष डा प्रथन २६ नैरथिडों आत्यन्तिङ हुः डा नि३पए यतुर्थ शा २७ यतुर्थ उशे प्रा संक्षिप्त विषय विवरा पुद्रत परिणाम विशेष प्रानि३पा भवडे स्व३प प्रा नि३पा २८ ૨૯ 30 परभाशु पुद्रल के स्व३प डा नि३पा 39 परिणाम होंडा नि३पा शेडा संक्षिप्त विषय विवर तीसरा शा ३४ घ्श स्थानों का नि३पए 34 हेव विशेष डा नि३पए पांथवा शा ३२ पांयवे उशे ST संक्षिप्त विषय विवर 33 नैरथिोिं से विशेष परिणाम प्रा निरपरा શ્રી ભગવતી સૂત્ર : ૧૧ छठ्ठा शा ३६ नैरथिाहि भुवों प्रानिपा ४७ ६६ ४१ ૪૨ ૪૫ ૫૩ પદ पट है पट ६० ૬૨ ६४ ww ६८ ६८ ७० ७२ ७४ ७६ ७६ ८२ ८य ८६ Page #13 -------------------------------------------------------------------------- ________________ ३७ नैरयिोिं से आहार साहि डा नि३पा ३८ वैभानिकों अमलोगों का नि३पा 36 सातवें हैशे प्रा संक्षिप्त विषय विवर तुल्यता विशेष प्रा नि३पा ४० ४१ तुल्यता के प्रकार का नि३पा ૪૨ लत् प्रत्याज्यान डरने वाले अनगार डा नि३पा वसप्तम हेवा नि३पा ४३ ४४ अनुत्तरौपयाति देवों का नि३पा 40 ૫૧ પર ४५ आठवें हैशे प्रा संक्षिप्त विषय विवर ४६ अंतर प्रा नि३पए ४७ भवविशेष डी गति प्रा नि३पा अभ्जड डे शिष्यों का नि३पा अभ्जड डे विषय प्राथन ४८ ४८ ૫૩ ૫૪ सातवां शा ५७ आठवां शा अव्याजाध हेवों प्रा निपा श विशेष डा नि३पाए व्यन्तर विशेष कुंभ देवों का निश्पा नववा शा नववें शेा विषय विवरा अनगार विशेष प्रा संक्षिप्त नि३पा पुद्र विशेष प्रा निरपरा सूर्यप्रभा डा नि३पा श्रमारा विशेष प्रा नि३पए શ્રી ભગવતી સૂત્ર : ૧૧ शवां शा पशवें 4 डेवली प्रभृति प्रा निपा शेा संक्षिप्त विषय विवर ८७ ८८ ૮૩ ૯૩ ८६ १०४ ૧૦૫ १०७ १०८ १०८ ૧૧૨ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ११७ ११८ ૧૨૦ ૧૨૦ ૧૨૨ १२४ ૧૨૬ १२८ १२८ Page #14 -------------------------------------------------------------------------- ________________ पंद्रशवां शतष्ठ ૧૩૨ ६० पंद्रहवें शतधा संक्षिप्त विषय विवरण ६१ गोशात वृतांत हा नि३पारा । ६२ रेवत्ती गाथापत्नी घान छा नि३पारा ६३ सुनक्षत्र सनगार छी गति हा नि३पाराम ६४ गोशालछी गति हा वर्शन ૧૩૬ ૨૧૦ २७० ૨૩૦ ૨૩૨ ॥सभात ॥ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ છઠે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ તેરમા શતકના છઠ્ઠા ઉદ્દેશાનો પ્રારંભઆ ૧૩માં શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે. “નારકે સાન્તર ઉત્પન્ન થાય છે, કે નિરતર ઉતપન્ન થાય છે. ” ઉત્તર-“ નાથ્યો સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉપન્ન થાય છે.” અપુરકુમારરાજ ચમરેદ્રની ચમચંચા રાજધાનીનું વર્ણન ચમર શું ચમરચંચા રાજધાનીમાં રહે છે ? ઈત્યાદિ પ્રશ્નો અને તેમના ઉત્તર ચમ્પાનગરીની વકતવ્યતા, પૂર્ણભદ્ર ચિત્યની પ્રરૂપણ, સિધુ સૌવીર દેશનું કથન, વીતભયવકતવ્યતા, ઉદાયનરાજ વકતવ્યતા, પ્રભાવતી દેવીની વકતવ્યતા, પિતાના ભાણેજ કેશિકુમાર રાજ્યાભિષેક કરવાને ઉદાયનને સંક૯પ, કેશિકુમારના રાજ્યાભિષેકનું વર્ણન, ઉદાયનની દીક્ષા અને નિર્વાણની વકતવ્યતા, ઉદાયન સાથે અભિજિતકુમારના વૈરાનુબંધની પ્રરૂપણ, વીતભયનગા૨માંથી તેના નિર્ગમનનું કથન અભીજિતકુમારને અસુરકુમાર રૂપે ઉત્પાદ થવાની વકતવ્યતા. નારકાદિકકા નિરૂપણ -નારકાદિ વકતવ્યતાસાજિદે કાર વં વાસી” ઈત્યાદિ ટીકાથ–પાંચમાં ઉદેશકમાં નારકાદિની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું. આ છઠ્ઠા ઉદ્દેશામાં પણ સૂત્રકાર નારકોની જ વકતવ્યતાનું પ્રતિપાદન કરે છે–પાશા જાવ છું વંચાણી” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા ધર્મકથા સાંભળવા માટે પરિષદા નીકળી, ધર્મકથા સાંભળીને પરિષદ પાછી ફર્યાબાદ વિનયપૂર્વક પ્રભુની પથું પાસના કરીને, બે હાથ જોડીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“સંતાં ! ને ફા રવવન્નતિ, નિરંતરં નૈરાશા વાવકન્નતિ ?” હે ભગવન્! નારકો વ્યવધાન સહિત (એક ભવમાંથી અન્ય ભવગમનમાં જે અન્તર પડે છે તે અન્તરસહિત) ઉત્પન્ન થાય છે. કે નિરંતર-વ્યવધાનરહિત-ઉત્પન્ન થાય છે? એટલે કે એક ભાવમાંથી ભવાન્તર ગમનમાં વિના અતરે ઉત્પન્ન થાય છે? શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“જોગમા ! સંત ને રૂચા વવવનંતિ, નિર if gવા વવવ ?” હે ગૌતમ ! નારકે સાન્તર (અંતરસહિત) પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. “ઘર્ષ કુરકુમાર ફિલ્મ એજ પ્રમાણે અસુરકુમારે સાતર પણ ઉત્પન્ન થાય છે, નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. “ઘર્ષ કણા તહેવ વંદા, જાવ સંતરે ર માયા રતિ, રિરરરં કિ સેનાના જયંતિ ” આ રીતે ગાંગેય પ્રકરણમાં-નવમાં શતકના ૩૨માં ઉદ્દેશકમાં-ઉત્પત્તિ દંડક અને ઉદ્ધત્તનાદંડક, આ બે દંડકનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ તે બે દંડકેના વિષયમાં કરવું જોઈએ એ જ પ્રમાણે નાગકુમારાદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, હીન્દ્રિય, મનુષ્ય, તિર્યંચેનિક, વાનર્થાતર, તિષિક અને વૈમાનિક, એ સઘળા છે સાન્તર પણ ચ્યવે છે અને નિરાર પણ એવે છે. આ પ્રકારનું ઉત્પાદ અને ઉદ્ધત્તના વિષયક તેમનું કથન સમજવું. સૂ૦૧૫ ચમરચક્યા રાજધાની કા નિરૂપણ –ચમચંચા રાજધાનીની વકતવ્યા– gિ of મરે ! રમાપ્ત કરવા ઈત્યાદિટીકાથ–પહેલાં વૈમાનિક દેવેન ચ્યવનની પ્રરૂપણ થઈ ચુકી છે. ચમરેન્દ્ર પણ એક દેવ છે. આ પ્રકારના પૂર્વ સૂત્ર સાથેના સંબંધને લીધે હવે સૂત્રકાર અસુરેન્દ્રના આવાસવિશેષની પ્રરૂપણા કરે છે ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“ મં! જાણ કge અસુરનો વાર ના માવારે ઇત્તે ?” હે ભગવન્અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરની રાજધાની ક્યાં કહી છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“જોયા! ” હે ગૌતમ ! “ દી હીરે મંત્રરાત પ્રવચરણ રાળેિ સિરિમાવે વીવમુ, ” જબુદ્વીપ નામના દ્વીપમાં જે સુમેરુ પર્વત છે, તે પર્વતની દક્ષિણ દિશામાં તિય અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરવાથી અરુણવર નામને એક દ્વીપ આવે છે. આ દ્વીપની બાહ્ય વેદિકાના અન્તિમ છેડાથી, અણવર સમુદ્રમાં ૪૨ હજાર એજનનું અંતર પાર કરવાથી ચમરેદ્રને તિગિચ્છકૂટ નામને એક ઉત્પાત પર્વત આવે છે. ચમરેન્દ્રને જ્યારે તિર્યકમાં આવવું હોય છે, ત્યારે તે આ પર્વત પર જઈને ઉત્પાદન કરે છે. એટલે કે આવે છે, તે કારણે આ પર્વતને ઉત્પાતપર્વત કહ્યો છે. આ ઉત્પાદ પર્વતની દક્ષિણ દિશામાં ૬૫૫ કરોડ ૩૫ લાખ ૫૦ હજાર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ જન સુધી અરુણદક સમુદ્રમાં તિરછું ગમન કર્યા પછી, નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર ૪૦ હજાર એજનનું અંતર પાર કરવાથી ચમરેન્દ્રની ચમરચંશા નામની રાજધાની આવે છે. ઈત્યાદિ રૂપે “gā =ા વિસિયત ગમે તેમાં રહેવા જાદરા, સા રિસા નેચવા” જેવી વકતવ્યતા બીજા શતકના આઠમાં સભાશિકમાં કરવામાં આવી છે, એવી જ વકતવ્યતા અહીં પણ પૂરેપૂરી થવી જોઈએ. “નવાં રૂ નાળ ગાય નિતિકરણ, उपायपव्ययस्स, चमरचंचाए रायहाणीए चमरचंचस्स आवासपव्ययस्स अमेसि च बहूर्ण सेसं तंचेव जाव तेरस य अंगुलई अद्धंगुलं च किंचि विसे साहिया परिવેoi” પરંતુ તેના કરતાં આ વકતવ્યતામાં તિગિછફૂટની, ઉત્પાદપર્વતની, ચમચંચા રાજધાનીની, ચમરચંચા આવાસંપર્વતની તથા બીજી કેટલીક બાબતેની વિશેષતા છે બાકીનું સમસ્ત કથન બીજા શતકના આઠમાં સભાઉદેશકના કથન જેવું જ છે, એમ સમજવું ચમચંચા રાજધાનીની લંબાઈ પહોળાઈ એક લાખ જનની છે, તેની પરિધિ ત્રણ લાખ સળ હજાર બસે અઠયાવીસ જન (ત્રણ ગાઉ, બસ અઠયાવીસ ધનુષ અને કંઈક વિશેષાધિક ૧૩ આંગળ પ્રમાણથી સહેજ વધારે છે. “તીરેoi चमरचंवाए रायहाणीए दाह्णिपच्चत्थिमेणं छक्कोउिसए पणपन्नं च कोडीओ पणतीसं च सयसहस्माई, पन्नासं सहस्साई अरुणोदयसमुदं तिरिय वीइवइत्ता" આ ચમરચંચા રાજધાનીની દક્ષિણ પશ્ચિમ દિશામાં–નેત્રત્ય કે માં-છસોપંચાવન કરેડ પાંત્રીસ લાખ પચાસ હજાર જન સુધી અરુણદક સમુદ્રમાં તિર: અંતર આગળ વધતાં. “જમરસ ગણાિં જમર નામ જાણે પvળને અસુરકુમારોના ઈન્દ્ર, અસુકુમારરાજ ચમરને ચમચંચા નામને આવાસ પર્વત આવે છે. “૨૩૩સીરું લોચન માયાવિહં भेणं, दो जोयणसय सहस्सा पनदि च सहस्साई छच्च ब तीसे जोयणसए किंचि વિદ્યાદિપ પરિવાલે” તે પર્વત લંબાઈ અને પહોળાઈમાં ૮૪ હજાર જનને છે તેનો પરિધિ બે લાખ પાંસઠ હજાર છસો બત્રીસ એજન કરતાં સહેજ વધારે છે. તેનું વર્ગ પારેલું સત્ર સમ્રતા સંરકિaૉ” તે ચમચંચા નામને આવાસ પર્વત એક પ્રકાર (કેટ) વડે ચારે દિશાઓમાં ઘેરાયેલું છે. “ વારે વાઢ ગાળાથે ૩ઢ ૩રવજો” તે કેટ ૧૫૦ જનની ઉંચાઈવાળે છે. “gવં જમવાર ચાળી રવવવા માળિયાવા” આ પ્રકારની ચમચંચા રાજધાનીની વકતતાનું કથન થયું છે, તે તેનું શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ અહી કથન થવું જોઈએ “સમા વિઘા જાવ વત્તારિ વાતાવતો ” અહીં સુધર્મા સભા આદિ પાંચ સભાઓ નથી, તેથી અહીં તેમનું વર્ણન કરવું જોઈએ નહી'. પાંચ સભાઓનાં નામ આ પ્રમાણે છે-(૧) સુધર્માસભા, (૨) ઉત્પાદસભા, (૩) અભિષેકસભા, (૪) અલંકારસભા અને (૫) વ્યવસાય સભા બીજા શતકની વકતવ્યતાને કયાં સુધી અહીં ગ્રહણ કરવાની છે, તે વાતને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે કે-“ચાવ7 રન્ન પ્રાણાવદરઃ ” આ સૂત્રપાઠ સુધીની વકતવ્યતા અહીં' ગ્રહણ કરવી જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્નન–“રારેoi મતે ! બહુરિ બસુરકુમારપાળા જમાકરે જાણે વહં ?” હે ભગવન ! શું અસુરેન્દ્ર, અસુરકુમારરાજ અમર અમરચંશા નામના આવાસપર્વત પર નિવાસ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જો રમત્તે” હે ગૌતમ ! એવું નથી. ચમચંચા આવાસ પર્વત પર તે નિવાસ કરતાં નથી. ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“રે ત્તારૂ ટ્રેન મતે ! ઘર્ષ કુદર, મરે કવિ અસુરાચા ચમચંરે શારા રહિં નો ફ” હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે અસુરેન્દ્ર, અસુરકુમારરાય ચમર આવાસ પર્વત પર નિવાસ કરતે નથી? (અહીં “સારૂ” પદ વાકયાલંકારમાં પ્રયુકત થયું છે.) મહાવીર પ્રભુને ઉત્તર “નોરમા ! છે નાનામe હું મજુરોહિ बगारियलेणाईवा, उजाणि लेणाइंवा णिज्जाणियलेणाई वा, धारिवारियलेणाई वा" હે ગૌતમ ! જેવી રીતે આ મનુષ્યલેકમાં પ્રાસાદાદિપીઠ જેવા ઉપકારક વાગૃહ-તંબૂ હોય છે, બાગમાં ફરવા આવેલા લોકોને વિશ્રામ કરવા માટે ઉપકારક ઉદ્યાનગૃહો હોય છે, નગરની બહાર મુસાફરોને ઉતરવાને માટે ધર્મશાળાઓના રૂપમાં નાનાં મોટાં નગરનિર્વાણ ગૃહે હોય છે, અથવા કુવારાએ વાળ વારિગૃહે હેય છે “તરથ i = મજુરા ૪ મgઊી શો ય आस यति, सयंति, जहा रायप्पसेण इज्जे जाव कल्लाणफलवित्तिविसेसं पच्चणुમનમાં વિપતિ” તે સ્થાનમાં અનેક મનુષ્ય અથવા સ્ત્રીઓ કીડા નિમિત્તે અથવા વિશ્રામ નિમિત્તે જાય છે. ત્યાં તેઓ બેસે ઊઠે છે થોડો સમય વિશ્રામ કરે છે, અથવા ત્યાં જઈને એક બે દિવસ રહે છે, શયન કરે છે, ઇત્યાદિ રાજપ્રનીય સૂત્રમાં જેવું વર્ણન કરવામાં આવ્યું છે, તેવું વર્ણન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ આ વર્ણનને સારંશ આ પ્રમાણે -તેઓ ત્યાં ઊભા રહે છે, તેમાં અવરજવર કરે છે, હરે ફરે છે, ત્યાં જમીન પર પડયાં રહે છે, એક બીજા સાથે ત્યાં હસીમજાક કરે છે, જુગાર રમે છે, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ અથવા શેત્રંજ ખેલે છે, ઈચ્છાનુસાર પિતપોતાનાં કામો કરે છે, કામકીડા કરે છે, અન્યને પણ એજ પ્રમાણે કરવાને પ્રેરિત કરે છે, અન્યને જુદા જુદા પ્રકારના ખેલ બતાવીને મોહિત કરે છે તથા પૂર્વોપાર્જિત સુપરિપકવ શુભ કર્મોના ફળસ્વરૂપે સુખને અનુભવ કરે છે. પરંતુ “અથવુળવહિં તિ” તેમનાં તે નિવાસગૃહ હોતાં નથી. તેમનાં નિવાસગૃહો તો પોતપોતાનાં નગરમાં હોય છે એટલે કે તે મનુષ્ય અથવા સ્ત્રીઓ તે ઔપકારિક ગૃહ આદિને પિતાનાં નિવાસથાન માનતા નથી પણ થોડા સમયને માટે વિશ્રામ, આનંદપ્રમે દ આદિના સ્થાન રૂપ ગણે છે. તેમના નિવાસસ્થાને તે બીજી જ જગ્યાએ હોય છે “gવમેવ નો મા ! જમણ અમરકુમારપાળ મારે માવારે વરું દિgશુપરિચ અન્નW પુળ વહિં ” હે ગૌતમ! એજ પ્રમાણે અસુરકુમારરાજ ચમરને ચમચંચા નામને આવાસ પર્વત તેનું કીડા સ્થાન તથા રતિસુખ ભેગવવાનું સ્થાન છે. તે તેનું નિવાસસ્થાન નથી આ કથનને ભાવાર્થ એ છે કે મને વિનેદ કરવાને માટે તથા રમણકીડા કરવાને માટે જ અમર આ આવાસ પર્વત પર જાય છે. “રે તેનQ વાવ પાકારે” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અસુરેન્દ્ર અસુકુમારરાજ ચમર અમરચંચા આવાસમાં રહેતું નથી. “રેવં મરે ! રે મર! રિ જ્ઞાણ વિ ” ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે કે-હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય છે. આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે બિલકુલ સત્ય જ છે. આ પ્રમાણે કહીને તપ અને સંયમ વડે પિતાના આત્માને ભાવિત કરતા ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. “gi માં મળ્યું મહાવીરે ઝના જવા, રાગો નવા જુnfણાગો કાર વિર” ત્યાર બાદ કોઈ એક દિને શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમ થી વિહાર કર્યો. સૂર | | રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ દ્વારા ચમચંચા રાજધાનીની વક્તવ્યતાનું કથન સંપૂર્ણ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજા કા ચરિત્ર કા નિરૂપણ -ઉદાયનવક્તવ્યતા “ તેનું જાહેન તે† સમાં 2 ઇત્યાદ્દિ— ', ટીકા-આગલા સૂત્રમાં સૂત્રકારે અસુરકુમારાવાસની વકતવ્યતાનું પ્રતિપાદન કર્યુ. જેઓ પેાતાના દેશસયમની અથવા સસયમની વિરાધના કર છે, તેમના આ અસુરકુમારામાં ઉત્પાદ થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં એજ વાતને પુષ્ટિ આપી છે-તેનું ાઢેળ તેળ સમાં ચંપા નામ નચરી ફોચ્યા ” તે કાળે અને તે સમયે ચપા નામે નગરી હતી. તેનું વન ઔપપાતિક સૂત્રમાં કર્યા પ્રમાણે સમજવું. તે નગરીમાં “ પુળ્મદેવે વનમો” પૂર્ણ ભદ્ર નામનું ઉદ્યાન હતુ. તેનું વન પણ ઔપપાતિક સૂત્રમાં કરેલા વણુન પ્રમાણે સમજવુ. तणं स्रमणे भगवं महावीरे अन्नया कयाई पुव्वाणुपुव्वि चरमाणे जाव विहरमाणे जेणेव पंचा नगरी, जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छ, उवागच्छित्ता जाव विहरइ ” કાઈ એક સમયે ગ્રામાનુ ગ્રામે વિહાર કરતા થકા શ્રમણ ભગવાન મહાવીર જ્યાં પા નગરી હતી અને તેમાં જ્યાં પૂણ ભદ્ર ઉદ્યાન હતુ. ત્યાં પધાર્યા ત્યાં આવીને વનપાલની આજ્ઞા લઇને તેઓ તે ઉદ્યાનમાં વિરાજમાન થયા. “ તેનું કાઢેળ તેનું ભ્રમ વિદ્યુબ્રોવી સુ બળવસું ગૌમ નામ નયરે હોસ્થા-વળો” તે કાળે અને તે સમયે સિંધુ સૌવીર દેશમાં—સિંધુ નદીની પાસે સૌવીર નામના જનપદવિશેષમાં અનાવૃષ્ટિ આદિથી રહિત, અને ભચેાથી રહિત એવુ' વીતભય નામે નગર હતું ઔપપાતિક સૂત્રમાં જેવું ચ ́પા નગરીનું વર્ણન કર્યું છે આવું જ તેનું વર્ણન સમજવુ'. ‘ તન્ન ળ લીમચરણ નચરસ ફિયા ઉત્તરપુરચિમે સિીમાણ થ નં મિયાળે નામ ગાળે ફોરથા ” તેવીતભય નગરની ખહાર ઈશાન કામાં મૃગવન નામનું ઉદ્યાન હતુ તે ઉદ્યાન સમસ્ત ઋતુએનાં પુષ્પ અને ફુલાક્રિકે વધુ સમૃદ્ધ હતું તે નન્દન વન જેવું સુદર હતુ, ઈત્યાદિ રૂપે ઔષ પાતિક સૂત્રમાં આપેલા વણુન પ્રમાણે તેનુ વધુ ન કરવું જોઈએ. ધ तत्थ र्ण ઘીતિમયે તૈયરે કદાચળે નામંાચા હોસ્થા'' તે વીતભય નગરમાં ઉદાયન નામના રાજા રાજ્ય કરતે! હતા. “ મચા॰ વળગો ” તે માહિમવાન્ સમાન હતા,” ઇત્યાદિ વણુન ઔપપતિક સૂત્રમાં આપેલા વર્ણન પ્રમાણે જ સમજવુ', "" तरस उदायणस्त्र रण्णो पभावई नामं देवी होस्था, सुकुमाल० घण्णओ " ઉદાયન રાજાને પ્રભાવતી નામે પટ્ટરાણી હતી. તેના કરચરણ ઘણાં જ ' શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ 66 સુકુમાર હતા, ’” ઇત્યાદિ તેનું વધુ ન કૂણિક રાજાની પટ્ટરાણી સુભદ્રાના વર્ણન જેવું જ સમજવું. तरस णं उदायणस्त्र रण्णो पुत्ते पभावईए देवीए अन्नए अभीतिनामं कुमारे होत्या, सुकुमाल० जहा सिवभद्दे जाव पच्चुवेक्खમાળે વિજ્ઞ” તે ઉદાયન રાજાને અભીજિકુમાર નામના પુત્ર હતા. તે પ્રભાવતીની કૂખે ઉત્પન્ન થયેલા હતા તે પણ સુકુમાર કરચરણવાળા હતા અગિયારમાં શતકના નવમાં ઉદ્દેશામાં જેવું શિવભદ્રનુ વર્ણન કરવામાં આવ્યુ છે, એવુ' જ અભીજિતકુમારનું પણ વણુન સમજી લેવું. તે અભી. જિતકુમાર રાજ્યાદિકની દેખરેખ રાખવામાં રત (તપુર) રહેતા હતા. " तस्वणं उदायणरस रण्णो नियए भायणेज्जे केसी नाम कुमारे होत्था, सुकुमाळ નાવ સુવે ’’ તે ઉદાયન રાજાને એક સગે ભાણેજ હતા, જેનુ” નામ કેશીકુમાર હતું તે પણ સુકુમાર કરચરણુ આદિથી યુકત અને ઘણા જ દેખાવડા હતા. “ सेणं उदायणे राया सिंधुसोत्रीरपामोक्खाणं, तिन्हं तेसट्टीणं णगगगरसयाण महासेणपामोक्खाणं दसहं राईण बद्ध मउडाणं विदिन्नछत्रचामरबालનીચળાળ ” તે ઉદાયન રાજા સિન્ધુસૌવીર આદિ ૧૬ જનપદોને, વીતભય આદિ ૩૬૩ નગરા, અને એટલી જ સુવર્ણાદિના ઉત્પત્તિસ્થાન રૂપ ખાણાના તથા જેમને છત્રચામર રૂમ માલયંજન દેવામાં આવ્યાં હતાં એવા મહાસેન આદિ દસ મુગટબદ્ધ રાજાઓના, અને “ઘૂળ રાપર, तलवर जाव सत्थवाहपभिईणं आहेवच्च जाव कारेमाणे पालेमाणे समणोवास મિળયજ્ઞીવાળીને નાવ વિરૂ '' બીજા પણ અનેક રાજા–ભૂપતિ, ઈશ્વર (યુવરાજ), તલવર (કૈાટવાલ) સાથે વાહ (મ`ડલપતિ) આદુિને અધિપતિ હતા તે પ્રજાજનાની રક્ષા કરવામાં રત રહેતા તે શ્રમણેાપાસક હતા અને જીવ જીવ તત્ત્વના સ્વરૂપના જાણુકાર હતા. “तपणं से उड़ायणे राया अन्नया कयाई जेणेव पोलहसाला वेणेव उवा "જી" એક દિવસ ઉદાયન રાજા જ્યાં પૌષધશાળા હતી, ત્યાં ગયે ખારમાં શતકના પહેલા ઉદ્દેશકમાં શ`ખ શ્રમણાપાસક વિષે જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવુ' પ્રતિપાદન અહી ઉદાયન રાજા વિષે પણ કરવુ' જોઇએ. "तए तरस उदायगस्त रण्णो पुत्ररत्तावरत्तक. लसमर्थसि धम्मजागरियं जागरमाणस्स ગયમેયાવે ગાસ્થિર ગાવ સમુન્નન્નિત્યા” રાત્રિના પશ્ચિમા કાળે ધમ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ७ Page #22 -------------------------------------------------------------------------- ________________ જાગરણ કરતા ઉદાયન રાજાને આ પ્રકારને ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત સકંલ્પ ઉત્પન્ન થયો–“ના છ તે જમાનાનાનિજમવેદ મહંતો અમુળામસંવાદનિકા” તે ગામ, નગર, આકર, નિગમ, ખેટ, કર્બટ, મડબ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ, સંવાહ અને સંનિવેશને ધન્ય છે, “ગરથ gi તને માવં મહાવીરે વિહા” કે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરી રહ્યા છે. એ જ પ્રમાણે “ધન્નાજ તે પાર ર૪ર૪ નાવ પકgવાસંત” તે રાજેશ્વર, તલવાર અથે પૂર્વોકત સાર્થવાહ પર્યન્તના લોકોને ધન્ય છે કે જેઓ શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરે છે, નમસ્કાર કરે છે અને વંદણનમસ્કાર કરીને વિનયપૂર્વક તેમની શુશ્રષા કરતા થકા તેમની પર્યુંસના કરે છે. “ swો તમને મન મહાવીર પુagવ જાળ, જામणुगामं विहरमाणे इहमागरेच्छेज्जा, इह समोसना, इहेव वोतिभयस्स नगरस्त बहिया मियवणे उज्जाणे अहापडिरुवं उग्गहं उग्गिहिता संजमेण तवसा जाव विहरेज्जा, तोणं अहं समणं भगवं महावीरं वंदेज्जा, नमसेज्ना जाय पज्जुवाસેના” જે શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતાં કરતાં, એક ગામથી બીજે ગામ સુખપૂર્વક વિચરતા વિચરતા અહીં પધારશે–અહીં જ તેમનું સમવસરણ થશે, અને આ રીતભય નગરની બહારના મૃગવન ઉદ્યાનમાં યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિરાજમાન થશે, તે હું તેમને વંદણ કરીશ, નમસ્કાર કરીશ, વંદ નમસ્કારપૂર્વક વિનયથી તેમની શુશ્રુષા કરતે થકે હું તેમની પર્પાસના કરીશ. “સા સાથે મજાવં મહાવીરે ડાચારો મેથા અતિથી जाव सम्प्पन्नं वियाणित्ता चंपाओ नयरीओ पुन्नभद्दाओ चेइयाओ पडिनिषखमह" શ્રમણ ભગવાન મહાવીરે ઉદાયન રાજાના આ પ્રકારના આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત સંકલ્પને જાણીને ચંપાનગરીના પૂણભદ્ર ચેત્ય. માંથી વિહાર કર્યો. “પત્તિનિમિત્તા પુવાળુપુવુિં વરમાળે જામgiામં વાવ વિમા” ત્યાંથી નીકળીને ક્રમશઃ વિહાર કરતા કરતા, પ્રામાનુગ્રામે (એક ગામથી બીજે ગામ) સુખપૂર્વક વિચરતા થકા “કેળવ હિંદુતોવરે લખવા વેળેવ વીતિમg ળરે, નેળેવ મિત્રને ઉજાળે તેળેa gવાદ” સિંધુસૌવીર જનપદના વીતભય નગરના મૃગવન નામના ઉદ્યાન સમીપ આવી પહોંચ્યા ત્યાં આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ પ્રાપ્ત કરીને-વનપાલની આજ્ઞા લઈને-સંયમ અને તપથી આત્માને ભાવિક કરતા થકા ત્યાં વિચરવા લાગ્યા. “તi શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ વીતિમા નોરે લંઘાણT નાર પરિક્ષા જ્ઞાાનg” વિતભય નગરના ત્રિક. ચતુષ્ક, ચવર, મહાપથ, પથ આદિ સર્વ માર્ગો પર લેકે એકત્ર થઈને મૃગવન ઉદ્યાનમાં મહાવીર પ્રભુના આગમનની ચર્ચા કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા, પ્રરૂપણ કરવા લાગ્યા. લોકે પિતાપિતાને સ્થાનેથી મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરવાને તથા તેમની સમીપે ધર્મકથા શ્રમણ કરવાને નીકળી પડયા મૃગવન ઉદ્યાનમાં જઈને લેકે વિનયપૂર્વક બે હાથ જોડીને વંદણા નમસ્કાર કરીને તેમની પર્યું પાસના કરવા લાગ્યા. “સઘળે તે કાળે દૃનીસે જણાણ હદ પ્રમાણે હતુz gવચgરણે સરાફ” જ્યારે ઉદાયન રાજાએ ભગવાન મહાવીરના આગમનના સમાચાર જાણ્યા, ત્યારે તેના હર્ષ અને સંતોષને પાર ન રહ્યો તેણે તુરત જ પિતાની આજ્ઞાકારી પુરુષોનેસેવકેન–બોલાવ્યા. “સદાવેત્તા ઘઉં વારી” તેમને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું –“ વિષ્કામેવ મો રેવાનુqયા! યત્તિમચં નય નદિમતાં ગાણિતિર્થ ગ શ્રળિો ૩વરાહ ના જsgવાસ” હે દેવાણુપ્રિ ! તમે હમણું જ વીતિભય નગરના અંદરના તથા તથા બહારના ભાગોને પરિસ્કૃત કરે, શણગારે, સજા, ઈત્યાદિ સમસ્ત કથન પપાતિક સૂત્રના કૃણિકપ્રકરણમાં વર્ણવ્યા પ્રમાણે અહીં પણ સમજી લેવું તે આજ્ઞાકારી પુરુષોએ તુરત જ વીતભય નગરના અંદરના તથા બહારના ભાગને શણગારી, સજાવીને ઉદાયન રાજાને કહ્યું કે આપની આજ્ઞાનુસાર નગરને શણગારવામાં આવ્યું છે. ત્યારે ઉદાયન રાજા પોતાના મહેલમાંથી નીકળીને મૃગવાન ઉદ્યાનમાં ગમે ત્યાં જઈને ભગવાનને વંદણુ નમસ્કાર કરીને તે વિનયપૂર્વક તેમની શુશ્રુષા કરતે થકે તેમની પર્યું પાસના કરવા લાગ્યું. “મા મોક્ષાનો જેવી તવ નવ ગુણવંતિ” એજ પ્રમાણે કૃણિકની પદુરાણ સુભદ્રાની જેમ, પ્રભાવતી આદિ શણીઓએ પણ ઉદાયન રાજાની જેમ મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક તેમની શુશ્રુષા કરીને પર્યું પાસના કરવા લાગી તેમણે ધર્મકથા સાંભળી. “તi જે સાચો સમક્ષ માગો महावीरस्स अंतिए धम्मं सोच्चा निसम्म हटतुटे उट्ठाए उर्दुइ, उद्वेत्ता समणं માવં મહૂવી રિવુંત્તા વાર નમંપિત્તા પર્વ વાણી” શ્રમણ ભગવાન મહાવીરની સમીપે ધર્મોપદેશ શ્રવણ કરીને અને તેને હદયમાં અવધારણ કરીને ખૂબ જ હર્ષ અને સંતેષ પામેલા ઉદાયન રાજા પિતાના સ્થાનેથી પોતાની જાતે જ ઊભા થયા ઊભા થઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક બને હાથ જોડીને વંદણું કરી, નમસ્કાર કર્યા વંદણાનમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે કહ્યું-“gવયં અંતે ! નાર રે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ 66 તુક્ષ્મ વૃત્તિ દુ ” હે ભગવન્ ! જેવુ... આપે કહ્યું છે, તે એજ પ્રમાણે છે. આપની વાત સર્વથા સત્ય છે. આ પ્રમાણે ભગવાનના વચનનુ સમન કરીને તેમણે આ પ્રમાણે કહ્યું—‘ નવરં ૢવાજીવિયા ! ગમીयिकुमारे रज्जे ठावेमि, तरणं अहं देवानुप्पियार्ण अंतिए मुंडे भवित्ता जाव पव्वચમિ ” હું ભગવન્ ! હું અભીતિકુમારને રાજ્યગાદીએ બેસાડીને–તેના રાજ્યાભિષેક કરાવીને-આપ દેવાનુપ્રિયની પાસે મુ`ડિત થઇને દીક્ષા ધારણ કરીશ ત્યારે મહાવીર પ્રભુએ તેને કહ્યું- ગા મુદ્દે રેવાનુષ્વિચા ! મા દિવર્ષ જરે ” હૈ દેવાનુપ્રિય ! તમને જેવી રીતે સુખ ઉપજે એમ કરે, પણુ આવા શુભ કાર્યોંમાં વિલ`ખ થવા જોઈએ નહીં. “ તળ છે ટ્રાયને વાચા સમળેળ भगवया महावीरेणं एवं बुत्ते समाणे हट्टट्ठे समणं भगवं महावीरं बंद, नम૪૬, વંતિજ્ઞા નમણિત્તા તમેય જ્ઞામિલે ચિત્તુEE " જ્યારે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું ત્યારે ઉઢાયન રાજા ઘશે। જ ખુશ થયા તથા સ ́તુષ્ટ થયેા તેણે શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી અને નમસ્કાર કર્યાં વંદણાનમસ્કાર કરીને તે ત્યાંથી નીકળીને પેાતાના પટ્ટ હાથી પર સવાર થઈ ગયા. दुरुहिता समणस्स भगवओ महावीरस्स अंतियाओ मियषणाओ उज्जाणाओ पडिनिक्खमइ ” હાથી પર સવાર થઈને તે ભગવાન મહાવીરની પાસેથી અને મૃગવન ઉદ્યાનમાંથી રવાના થયા, " पडिनिक्खमित्ता, जेणेव वीतिभए નચરે તેનેય પારથ મળાવ્ ” અને વીતભય નગરની તરફ આગળ લાગ્યા. “ તળ તસ કાચળÆ રનો છાયમેયારે ગજ્ઞયિાવ સમુદ્ ગ્નિસ્થા '' રસ્તામાં ઉદાયન રાજાના મનમાં એવા આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત, વિચાર ઉદ્ભભવ્યે કે-“ વવજી ગમી મારે મમં ો પુત્તે ૢ અંતે નાવશિમર પુળાલળયાÇ '' અલીજિતકુમાર મારા એકના એક પુત્ર છે. તે મને ખૂબ જ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનાજ્ઞ અને મનેાહર લાગે છે, જેમ ગૂલરનુ પુષ્પ દુલભ હાય છે, એમ જ તે મારે માટે દુર્લભ હતા તેનાં દર્શનની તેા વાત જ શી કરવી ! “ તે નર્ળ અદ્ ગમીચિમા રો ठाdar aमणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता जाव पव्वयामि, तोणं अभयकुमारे रज्जेय जाव जणवए माणुस्वपसु य कामभोगेसु मुछिए गिद्धे ગઢિન્ અડ્યોવવશે '' જો હું અભીતિકુમારને રાજ્યગાદીએ બેસાડીને ભગવાન મહાવીરની પાસે મુ`ડીત થઈને દીક્ષા અંગીકાર કરીશ, તેા અભીતિકુમાર રાજ્યમાં, રાષ્ટ્રમાં અને જનપદ્મમાં મનુષ્યસ’બધી કામાગામાં મૂતિ (આસક્ત) થઇને, ગૃદ્ધ (લાલસાયુક્ત) થઈને, આસકત થઈને અને તે કામભેાગામાં તલ્લીન થઈ જઈને અનન્ત, દ્વીધ માવાળા આ ચાર ગતિ રૂપ વધવા શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ સંસારાટવીમાં ભ્રમણ કર્યા કરશે. “i mો હજુ જે સેન્ચ મીચિમાં જે કાવેરા જમણા માવો મહાવીરૂ કાર પાસત્તા” તેથી અભીતિકુમારને ગાદીએ બેસાડીને ભગવાન મહાવીર પાસે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરવાની વાત મને રેગ્ય લાગતી નથી એટલે કે અભીતિકુમારને માથે રાજ્યને ભાર સેપે તે એગ્ય નથી મારે આગારાવસ્થાને પરિત્યાગ કરીને અણગારાવસ્થા અવશ્ય ધારણ કરવી જોઈએ. “છે બિચ મારકન્ન ત્તિ કુમારે જે કાર સમારણ મરશો મહાવીરરહ” તે મને એ વાત જ વધારે યોગ્ય લાગે છે કે અભીતિકુમારને બદલે મારા પિતાના ભાણેજ કેશિકુમાર રાજ્યગાદીએ સ્થાપિત કરીને હું મહાવીર પ્રભુની પાસે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરું. “gવં રે;” રસ્તામાં તેણે આ પ્રમાણે વિચાર કર્યો. “ત્તિ જેને વીમા ની સેળેવ વવાઝ” આ પ્રમાણે વિચાર કરીને તે વીતભય નગરમાં આવ્યું. “વવાછિત્તા વીસિમર્થ ની મૉં મોળું, નેવ સાથે ને વાણિચિા sapter સેવ રવાળ ” પછી નગરમાં પ્રવેશ કરીને, વીતભય નગરની વચ્ચેવચના માર્ગેથી પસાર થઈને તે પોતાના મહેલની બાહ્ય ઉપસ્થાનશાલા-સભામંડપમાં પહોંચ્યા. “ જવાઘરિકત્તા મિસેવ હૃધેિ ” ત્યાં પહોંચીને તેણે પોતાના તે પટ્ટહાથીને ઊભે રાખે. કાત્તા જામિઅો દુઓ પૂરવો” પછી તે હાથી પરથી તે નીચે ઉતર્યો. “પરવો હિત્તા ગેળવ હૃાો તેવ રવાળઝનીચે ઉતર્યા પછી તે પોતાના સિંહાસન પાસે આવ્યો. “રવાળfછત્તા તીણાસાવસિ પુરથામિમુદે નિરીચ” ત્યાં આવીને તે ઉત્તમ સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને તે બેસી ગયો. “નિરીરૂત્તા શોવુંવિરપુરિયે રવેત્યાં બેસીને તેણે પોતાના આજ્ઞાકારી પુરુષોને લાવ્યા. “સાવિત્ત પર્વ રચાર” જ્યારે તેઓ આવ્યા ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું. “વિમેવ માં વાસ્તુવિચા! વીસિમર્થ ન મિતાવાણિજિં જ્ઞાવ પ્રuિmરિ હે દેવાનપ્રિચો ! તમે તુરત જ વીતભયનગરના અંદરના અને બહારના ભાગને શણગારો અને તેમની સજાવટ કરાવો અને ત્યાર બાદ મને એ વાતની ખબર આપ ઉદાયન રાજાની આજ્ઞાનુસાર તેમણે વીતભય નગરની સજાવટ કરાવીને રાજાને ખબર આપી કે આપની આજ્ઞાનુસાર નગરને શણગારવામાં આવ્યું છે, તpળે છે સાથે સાચા હોવં િવહુવિચgર સાફ” આ પ્રકારની ખબર મળતાં જ ઉદાયન રાજાએ ફરી પોતાના આજ્ઞાકારી પુરુષને બોલાવ્યા. સારા” અને બોલાવીને આ પ્રમાણે કહ્યું. “faqમેવ મો યેવાળુ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ पिया ! केसिस्स कुमारस्त्र महत्थं, महरचं, महरिहं, एवं रायाभिसेओ जहा सिवમરણ મારા તન માળવા, નાવ પરમા પઢાહિ” હે દેવાનુપ્રિયે ! તમે બની શકે એટલી ઝડપથી કેશીકુમારના મહારાજનરૂપ, બહુમૂલ્ય અથવા મહાહું એવા રાજ્યાભિષેકની તૈયારી કરો. અગિયારમાં શતકના નવમાં ઉદ્દેશકમાં શિવભદ્રકુમારના રાજ્યાભિષેકનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે. એવું જ વર્ણન અહીં કેશીકુમારના રાજ્યાભિષેકનું કરવું જોઈએ, “દિવ્ય ભેગાદિકેને અનુભવ કરે અને દીર્ઘ આયુષ્ય ભેગે ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “રારંપરિવુ હિંદુसोवीरपामोक्खाणं सोलसहं जणवयाणं वीतिभयपामोक्खाणं तितेसद्रीणं नगरागरसयाणं, महासेणप्पामोक्खाणं दसण्हं राईणं अन्नेसिं च बहूर्ण राईसर जाव મળે વિ૬િ ત્તિ ૬ વાર સ૬ પરિ” તથા ઈષ્ટ મિત્રા દિજાથી સંપરિવૃત થઈને, તું સિધુસૌવીર આદિ ૧૬ જનપદેન, વીતર્યાદિ ૩૬૩ નગર અને આકારનું (ખાનું), મહાસેન આદિ દસ રાજાઓનું તથા અનેક રાજેશ્વર, તલવર આદિ સાર્થવાહ પર્યન્તના પૂર્વોક્ત જનેનું શાસકત્વ અને ભકત્વ કરતો થકે રાજ્યનું પાલન કરજે આ પ્રમાણે કહીને ઉદાયન આદિ સઘળા લોકોએ તેને જયનાદ કર્યો. agi સે જેસીપુ રે સાચા જ્ઞાણ મચા બાર વિહા” આ પ્રકારે કેશીકમાર રાજા બન્યો “ તા તે સાચો સાચા હિં રાયા બાપુજી!” ત્યાર બાદ ઉદાયન રાજાએ પ્રત્રજ્યા ગ્રહણ કરવાને પોતાને વિચાર કેશકુમાર રાજા પાસે પ્રકટ કર્યો. “તg of હિ ચા જોર્ડવિચ કુરિયે સદારૂ” ત્યારે કેશીરાજાએ પોતાના આજ્ઞાકારી પુરુષોને બેલાવ્યા. “g जहा जमालिस्स तहेव सभितरवाहिरियं तहेव जाव निक्खमणाभिसेयं उप ત્તિ ” નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં જમાલિના નિષ્કમણાભિષેકના સમયે નગરને શણગારવાના વિષયમાં કહેવામાં આવ્યું હતું, એવું જ ઉદાયન રાજાના નિષ્કમણાભિષેકને નિમિત્તે વીતભય નગરને અંદર અને બહારથી શણગારવાનું કેશી રાજાએ પિતાની આજ્ઞાકારી પુરુષને કહ્યું તે આજ્ઞાકારી પુરુષોએ, જમાલિના પ્રકરણમાં કહ્યા અનુસાર રાજાની આજ્ઞાને સ્વીકાર કરીને વીતભય નગરના અંદર અને બહારના ભાગને શણગાર સજાવીને ઉદાયન રાજાના દીક્ષામહત્સવની તૈયારી કરી દીધી. “તણof સાચા છેगगणणायग जाव सपरिवुडे उदायणं रायं सीहासणवरंसि पुरत्थाभिमुहे निसी. વાવે” ત્યાર બાદ કેશી રાજાએ અનેક ગણુનાયક આદિ પરિવારથી સંપ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ << વૃિત્ત થઈને-વીંટળાઈ-ઉદાયન રાજાને પૂર્વદિશા તરફ મુખ રાખીને ઉત્તમ સિંહાસન પર બેસાડયા. निसीयावेत्ता अट्ठखएणं सोवन्नियाणं एवं जहा जमाજિન્ન જ્ઞાવર્ષ વયાણી ” ત્યાર માદ તેણે ૧૦૮ સુવણુ મયાદિ કલશે। વડે તેમના અભિષેક કર્યો જમાલિ રાજાના અભિષેકનું જેવુ. વણુન પહેલાં કરવામાં આવ્યુ છે, એવું જ ઉદાયન રાજાના અભિષેકનું વર્ણન પણ અહી કરવુ જોઇએ આ પ્રમાણે ઉદાયન રાજાના નિષ્ક્રમણાભિષેક કરીને કેશીરાજાએ તેમને આ પ્રમાણે કહ્યુ. મન સામી ! જિમો, જિ વચઢ્ઢામો, જળા થા તેવો” હે સ્વામિન્ ! કહેા હવે અમે આપને ખીજુ શું અપણ કરીએ? અમારી પાસેથી ખીજુ આપ શુ' ઈચ્છે છે ? આપને કઈ વસ્તુની જરૂર છે? “ તર્ાં છે કાચળે ચા કેન્દ્રિય વં ચાલી ” ત્યારે ઉદાયન રાજાએ કૈશી રાજાને આ પ્રમાણે કહ્યું-‘રૂચ્છામિાંવવાનુ ચા ! રુત્તિચાવળાઓ વર્ષ નાગમહિલ્સ ” હે દેવાનુપ્રિય ! ભુવનયવતિ વસ્તુપ્રાપ્તિ સ્થાન રૂપ હાર્ટથી હું રજોહરણુ અને પાત્રા મંગાવવા માંગુ છું, ઈત્યાદિ કથન, નવમાં શતકના ૩૩માં ઉદ્દેશામાં ક્ષત્રિયકુમાર જમાલિની દીક્ષાવક્તવ્યતાના પ્રકરણમાં કર્યાં અનુસાર અહી પણ સમજી લેવુ' એટલે કે ઉદાયનની દીક્ષાવન્યતાનું કથન ક્ષત્રિયકુમાર જમાલિની દીક્ષાવક્તવ્યતાના કથન અનુસાર જ અહી' પણ થવું જોઈએ, “નવર માત્રર્ અને ત્તિછે, વિવિળયો જૂસા '' જમાલિની વક્તવ્યતા કરતાં આ વકતવ્યતામાં એટલી જ વિશેષતા છે કે ઉદ્યાયનના અગ્રકેશને પ્રિયવિપ્રયાગજન્ય દુઃખને સહન કરવાને અસમર્થ એવી પ્રભાવતી રાણીએ ગ્રહણ કર્યા હતા, એવુ‘ કથન અહી' થવુ' જોઇએ. તદ્દન હૈ જેવી રાચાયોઅંતિ ઉત્તરાયશમાં સા સળં ચારેક ” ત્યાર બાદ કેશીરાજાએ ખીજી વાર એક સિંહાસનને ઉત્તર ક્રિશામાં એઠવાયુ’. दोच्चपि सिंहास्रणं रयावेत्ता उदायणं रायं सेयापीतएहि તેહિં તેમ ના ગમાહિલ નાવ સન્નિસન્ન, તહેવું ગમ્મધાડું ” આ પ્રમાણે ઉત્તર દિશામાં સિહાસન ગઢવાવીને કૅશી રાજાએ શ્વેતપીત કલશે। દ્વારા ઉદાયન રાજાના ક્રી અભિષેક કર્યાં ખાકીનું સમસ્ત કથન નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં કથિત ક્ષત્રિયકુમાર જમાલિની વકતવ્યતા પ્રમાણે જ સમ જવું “ અભિષેકવિધિ પૂરી થયા ખાદ ઉદાયન રાજા શિબિકામાં (પાલખીમાં) આરુઢ થઈ ગયા. 1’ આ કથન પર્યન્તનું તે ઉદ્દેશકનું કથન અહી ગ્રહણ કરવુ જોઇએ એટલે કે જેણે સ્નાન કરીને વજ્ર, માલાએ તથા આભૂષણે વડે શરીરને અલંકૃત કરેલું છે એવી અમ્બાધાત્રી તે શિખિકામાં તેના ઠામા પડખે બેસી ગઇ, ઈત્યાદિ વક્તવ્યતા સમજવી, “નર્માર્ં ફેઘલન 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ ' 66 બ પઇણાડાં નહાય, મેલ સ્નેય જ્ઞાત્ર સ્ત્રીચાળો પોર્ '' જમાલિની વકતવ્યતા કરતાં દાયનની વકતવ્યતામાં એટલી જ વિશેષતા છે કે “ પદ્માવતી મહારાણી હંસ જેવાં ધવલ અથવા હુંસના ચિત્રથી યુક્ત પટામ્બરને લઈને શિખિકામાં દાયનને જમણે પડખે બેસી ગઇ. ” માકીનુ સમસ્ત કથન જમાલિની વક્તવ્યતાના જેવું જ સમજવું, “ ઉદાયન રાજા શિખિકામાંથી નીચે ઉતર્યો, ” આ સૂત્રપાઠ પન્તનું કથન પૂર્વોક્ત કથન અનુસાર જ અહી' ગ્રહણુ કરવુ' જોઈએ. પોફિત્તા ઊળેવ સમળે મયં મહાવીરે તેળેવ પવા જીરૂ 17 શિબિકામાંથી નીચે ઉતરીને તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં ગયા. उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो öવુ, નર્મલ, મંત્તિા નમસિત્તા કારપુરસ્થિમં નિલીમાાં અવામફ” ત્યાં જઇને તેમણે ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્ણાંક શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી અને નમસ્કાર કર્યાં. વંદાનમસ્કાર કરીને તેએ ઇશાન દિશા તરફ ગયા. મિત્તા આચમેન શામળમાજનાર સંચેત્ર મારૂં પšિર ' ત્યાં જઈને તેમણે આભરણેા, માલાએ અને અલંકારાને ઉતારી નાખ્યાં, ઈત્યાદિ સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર જ સમજવું ઉતારવામાં આવેલાં તે ણાને પદ્માવતી દેવીએ પેાતાની પાસે રાખ્યાં. “ જ્ઞાન ઘણિયવ્વ સામી ! જ્ઞાન नो पमायव्वं त्ति कट्टु केसी राया पउमावई य समणं भगवं महावीरं वदति, નમસતિ, વૃત્તિા, નર્મલિત્તા ગાત્ર પડિયા ” ત્યાર ખાદ શીરાજા તથા પદ્મા વતી રાણીએ સ્વામીને (ઉદાયનને) આ પ્રમાણે કહ્યું- હું સ્વામિન ! આપ સયમની સમ્યક્ રીતે આરાધના કરો, ખિલકુલ પ્રમાદ કરશે નહીં ? આ પ્રમાણે કહીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વદણા કરી અને નમસ્કાર કર્યા.વદણુાનમસ્કાર કરીને તેઓ પેાતાને ઘેર પાછાં ફર્યા. तए णं से उदायणे राया सयमेव पंत्रमुट्ठियं लोय, सेस जहा उप्तभक्त्तस्म्र जाव सव्वदुવળીને ” ત્યાર બાદ ઉદાયન રાજાએ પોતાની જાતે જ પ`ચમુષ્ટિક કેશ લુંચન કર્યુ. બાકીનુ સમસ્ત કથન નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં પ્રતિપા દ્વિત ઋષભદત્તની વક્તવ્યતાના જેવું જ સમજવું. ઉદાયન રાજા દીક્ષા ગ્રહણ કરીને સયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા થકા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અને સમસ્ત દુ:ખાથી રહિત થઈ ગયા, આ કથન પર્યંતનું કથન અહી મહેણુ કરવુ જોઈએ. સૂ૦૩॥ ભૂષ (6 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ અભિજીતકુમાર કે ચરિત્ર કા નિરૂપણ -અભીજિતકુમારની વક્તવ્યતા "( 'तपण' तस्स अभास्सि कुमारस्स अनया कयाई " ઈત્યાદિ ટીકા-અભીજિતકુમારને રાજ્ય ન મળવાથી તેની કેવી માનસિક હાલત થાય છે તેનું અને આખરે કેવી રીતે તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેનું આ સૂત્રમાં સૂત્રકારે વર્ણન કર્યું” છે-“ સળ‘તક્ષ્ણ અમીચિહ્નકુમારજ્ઞાાચા कयाई पुत्ररत्तावरतकालसमयंसि कुडुबजागरि जागरमाणास अयमेयारू वे ગાસ્થિર ગાવ પ્રમુન્નિત્થા ” કૈશીકુમારના રાજ્યાભિષેક થયા ખાદ કાઇ એક કાળે રાત્રિના પાછલા કાળે કુટુ'પરિવાર સબંધી જાગરણ કરતા ઉદાચનના પુત્ર અભીજિતકુમારના મનમાં આ પ્રકારના વિચાર ઉદ્ભવ્યા અહી “ યાવત્ ' પદ વડે “ ચિન્તિત, કલ્પિત, પ્રાર્થિત, મનેગત સ‘કલ્પ ગ્રહણ થયા છે. ” વ વધુ છઠ્ઠું યાચળમ્સ પુત્તે નમાવી શૈત્રીય અન્ન, '' હું ઉદા યનના પ્રભાવતી રાણીની કૂખે ઉત્પન્ન થયેલે ઔરસ (સગે!) પુત્ર છુ' પરન્તુ મારા પિતા ઉદાયને આ કેવું નિયમવિરૂદ્ધનું કાય કર્યુ. છે-કેવી ભારે ભૂલ કરી છે ! “ વાચળ પાયા મમ' ગવાય નયન માયળિય્ઝ હેલિમા' ને વેત્તા પ્રમના માપત્રો માનીસ ગાય પદ્મ '' મને છેડીને (મને રાજ્યગાદી આપવાને બદલે) પેાતાના ભાણેજ કેશીકુમારને રાજ્યગાદી પર બેસાડીને, પાતે શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી છે. ,, "" इमेण' एयारूवेण महया अप्पत्तिरण मणोमाणसिएण दुक्खेण अभिभूएसमाणे અનેક રિયાઝ સંવિદ્યુà” આ પ્રકારના “ પેાતાને રાજ્ય પ્રદાન કરવાને બદલે અન્યને રાજ્ય પ્રદાન કરવા રૂપ,’’ અનુચિત કાર્યાંથી અપ્રતિસ્વભાવ (નારાજગી) રૂપ આન્તરિક દુઃખેદુખી થયેલા તે અલીજિતકુમાર પાતાના અન્તઃપુરના પરિવારસહિત ત્યાંથી જ્ઞમંડમત્તોવળમાચાવ નીતિમયાત્રો નચોથો નિળજી” પેાતાની ભોજનરૂપ સામગ્રી તથા શય્યાદરૂપ ઉપકરણાને લઈને તે શ્રીતિભય નગરમાંથી ચાલી નીકળ્યેા. ‘નિવિદ્રત્તા પુવાળુપુધ્ધિ ચશ્માને ગામનુનામ દૂરૂપ્રમાણે, લેળેય ચંવાયરી, કેળન કૂળિક્કરાયા સેવવા જર્ ''ત્યાંથી નીકળીને ક્રમશઃ મુસાફરી કરીને, એક ગામથી બીજા ગામને પાર કરતા તે ચપાનગરીમાં આવી પહાંચ્યા, અને ત્યાં કૂણિક રાજાને મળ્યું. “ સવારિકા કૂળિય' રાચ સવસંગ્નિજ્ઞાળ' વિસ્ ” તેને મળીને તે ત્યાં તેને આશ્રય લઈને રહ્યો. *r તત્ત્વ ન સેવિકØમોનમિત્તમન્ના ચાવિદ્દોથા ’ત્યાં પશુ તે વિપુલૢ ભેગ સામગ્રીથી યુક્ત બની ગયા. “ સદ્ ળ છે. અમીચિમારે સમળોવાસ ચાવિહોત્થા’ધીરે ધીરે અભીજિકુમાર શ્રમણેાપાસક પણ થઇ ગયા. " अभिगय जाव विहरइ જીવઅજીવ તત્ત્વને પણ તે જાણકાર બની ગર્ચા. રાચળમિરાયરિદ્ધિમિ સમજીયઢવેરે વિહોત્થા ” પરન્તુ રાજ્યપ્રાપ્તિ ન 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ܕܕ ૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ << થવાને કારણે તેને રાજર્ષિ ઉઠાયન પ્રત્યે અહુજ વૈરભાવ બધાઈ ગયા. “ àળ काणं तेणं समर्पण' इमीसे रयणप्पभाए पुढवीए निरयपरिसामंतेसु घोसट्ठि असुरकुમારાવાસુચવવા વળત્તા '' તે કાળે અને તે સમયે, આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસેાની સમીપમાં જે ૬૪ લાખ અસુરકુમારાવાસેા કહ્યા છે. “તળ છે. બી યજ્ઞમારે વલૂરૂં વાસારૂં નમળોપારિયાનું પાણળફ '' તે અસુરકુમારાવાસેામાં, જેણે અનેક વર્ષ સુધી ત્રણેાપાસકની પર્યાયનું પાલન કર્યુ. હતુ' એવા અભાજિતકુમાર " पाउनित्ता अद्धमाखियाए संलेहणाए तीसं भसाई બળજ્ઞળાવ છેવ ” અર્ધો માસની સલેખના ધારણ કરીને અને અનશન દ્વારા ત્રીસ ટ*કના ભેજનના પરિત્યાગ કરીને, 'छेइत्ता तर ठाणस्स अणालोइय કિલ્લો: બ્રાજમાને જાય જિલ્લા ’” જ્યારે કાળના અવસર આવ્યા ત્યારે તેણે તે બદ્ધવૈર રૂપ પાપસ્થાનની આલેચના પણ ન કરી અને પ્રતિક્રમણ પણ ન કર્યું. આ પ્રકારે પાપસ્થાનની આલેચના અને પ્રતિક્રમણ કર્યાં વિના તે મરીને “ મીત્તે ચળ પમાણ્ પુઢવીર્ તીઘ્રાણ નિયરિણામતેમ પોસટ્રીક્ ગચાबासुर कुमार वास सयस हस्से सु આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસેાની સમીપમાં જે ૬૪ લાખ ભવનાવાસ છે તેમાં “ અચલિ આચાયાસુમા વાસંક્ષિ બાયવાયુમારહેવરાવ થવો'' કઇ એક અગ્નિકુમારોના આવાસમાં આતાપાસુરકુમાર દેવ રૂપે ઉત્પન્ન થઇ ગયા. ૮ 'तत्थ र्ण एगइयाणं आयावगाणं असुरમારાાં ફેલાનું આ જિયોવમ ફેિ વળત્તા '' ત્યાં કેટલાક આતાપાસુરકુમારાની સ્થિતિ એક પચાપમની કહી છે. “ તથાં અમીચિહ્ન વિવસ હો જિગોત્રમાં નિરૂં વળત્તા” ત્યાં દેવ પાંચ ઉત્પન્ન થયેલા અભીજિતની સ્થિતિ પણ એક પલ્યાપમની કહી છે. 19 ગૌતમ સ્વામીને પ્રશ્ન- તે નં મંતે ! અમીચિવે તાબો દેવોળાઓ, आउक्खणं, भवखरणं ठिइक्खएण, अनंतरं उच्चट्ठित्ता कहिं गच्छहि कहि સન્નિધિ ” હે ભગવન્! તે અભીજિત દેવ તે દેવલેકના આયુને ક્ષય થવાથી, ભવક્ષય થવાથી, સ્થિતિ ક્ષય થવાથી, ત્યાંથી ચ્યવીને કર્યાં જશે? કયાં ઉત્પન્ન થશે ? મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! ” હે ગૌતમ! “ માનિયેદ્દે વાલે િિરિ, નાવ અંત ાદ્િદ્' અભીજિતકુમાર મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈને સિદ્ધિ પામશે અને સમસ્ત દુ:ખાથી રહિત બની જશે, હે દેવ મતે ! સેવા મળે ! ત્તિ” ગૌતમ સ્વામી કહે છે કે હું ભગવન્ ! આપનુ કથન સત્ય છે હે ભગવન્! આપની વાત સર્વથા સત્ય જ છે. સૂ૦૪ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકના છઠ્ઠો ઉદ્દેશે। સમાસ ૫૧૩-૬ા શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ સાતત્વે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ સાતમા ઉદ્દેશાનો પ્રારંભ– તેરમાં શતકના આ સાતમાં ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે–ભાષાવિષયક વક્તવ્યતા ભાષા આત્મસ્વરૂપ છે, કે તેનાથી ભિન્ન છે? આ પ્રશ્નને ઉત્તર ભાષા રૂપી છે, કે અરૂપી છે? ભાષા રૂપી છે, અરૂપી નથી, એ ઉત્તર ભાષા સચિત્ત છે કે અચિત્ત છે? ભાષા અચિત્ત છે, એ ઉત્તર ભાષા જીવસ્વરૂપ છે કે અજીવ સ્વરૂપ છે? ભાષા અજીવ સ્વરૂપ હોય છે, એવો ઉત્તર જીવોમાં ભાષાને સદ્ભાવ હોય છે કે અજીમાં સહૃભાવ હોય છે? જીમાં તેનો સદ્દભાવ હોય છે, એવું કથન ભાષા જ્યારે કહેવાય છે? તે ક્યારે ભેદાય છે? ઈત્યાદિ પ્રશ્ન અને તેમના ઉત્તર ભાષાના પ્રકારની વક્તવ્યતા મનનું નિરૂપણ મન આત્મસ્વરૂપ છે કે નથી ? શું મન આત્માથી ભિન્ન છે ? મન આત્મસ્વરૂપ નથી, તેનાથી ભિન્ન છે, એવો ઉત્તર મનને સદૂભાવ ક્યારે હોય છે? કયારે તે ભેદિત થાય છે? ઇત્યાદિ પ્રત્તર મનના પ્રકારની વક્ત ગ્યતા કાય આત્મસ્વરૂપ પણ છે અને આત્મસ્વરૂપ નથી પણ ખરી, એવું કથન કાય રૂપી છે કે અરૂપી છે ? ઈત્યાદિ અને કાયને સદ્ભાવ કયારે હોય છે ? તે કયારે ભેદિત થાય છે? ઈત્યાદિ પ્રશ્નોત્તરી કાયના પ્રકારની વક્તવ્યતા મરણના પ્રકારની વક્તવ્યતા આવી ચિમરણની વક્તવ્યતા, દ્રવ્યાવાચિકમરણની વક્ત વ્યતા, નૈરયિકના દ્રવ્યાપીચિકમરણની વકતવ્યતા, ક્ષેત્રાવાચિકમરણની વકતવ્યતા, નરયિકના ક્ષેત્રાવાચિકમરણની વકતવ્યતા, અવધિમરણની વકતવ્યતા, નૈરયિકદ્રવ્યાવધિમરણહેતુ વક્તવ્યતા. અત્યતિકરણની વકતવ્યતા, દ્રાન્તિકમરણની વકતવ્યતા, નૈરાંચેક દ્રવ્યાત્યન્તિકમરણહેતુ વકતવ્યતા, બાલમરણ પ્રકાર વકતવ્યતા, પંડિતમર વકતવ્યતા, પાદપપગમનમરણ વકતવ્યતા, ભકતપ્રત્યાખ્યાન વકતવ્યતાની પ્રરૂપણ. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાષા કે સ્વરૂપ કા નિરૂપણ ભાષાવકતવ્યતા ' ‘રાશિ, જ્ઞાન વ વાસી” ઈત્યાદિ ટીકા”—આગલા ઉદ્દેશામાં જે અર્થાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે અથ ભાષા દ્વારા જ વ્યકત થાય છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં ભાષાના સ્વરૂપની પ્રરૂપણા કરે છે-“ રાશિદ્દે નાવ Ë વચારી ''રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા, ધ કથા સાંભળવાને માટે પરિષદા નીકળી, ધ કથા શ્રવણ કરી પરિષદા પાછી ફરી, ઈત્યાદિ કથન અહીં ‘ યાવત્' પદ્મ વડે ગ્રહણ કરવું જોઈએ ત્યાર બાદ ધર્મતત્ત્વને સમજવાની ઉત્કંઠાવાળા ગતિમ સ્વામીએ વિનયપૂર્વક બન્ને હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછ્યા- બચા અંતે ! માવા, અન્ના માન્ના ?'' હે ભગવન્ ! શું ભાષા આત્મસ્વરૂપ છે ? કે આત્મસ્વરૂપ નથી ? આ પ્રશ્ન આ પ્રકારે પૂછવાનું કારણ એ છે કે-જીવ દ્વારા જ ભાષા વપરાય છે. અધ મેક્ષ આદિની વ્યવસ્થા જીવ ** તેના દ્વારા જ કરે છે. તેથી તે જીવના એક ધમ રૂપ ગણાય છે ધમ અને ધર્મીમાં ભેદ માનવામાં આવ્યેા નથી તે ખન્નેમાં અભેદ હાવાથી ભાષારૂપ ધમ જીવ છે, એવા વ્યપદેશ (વહેવાર) થઇ શકે છે. જેમ કે “ જ્ઞાનજીવ છે, ” એવા વ્યપદેશ થાય છે. “ શુ... ભાષા જીવસ્વરૂપ નથી?' આ પ્રશ્નનું તાત્પય આ પ્રમાણે છે-ભાષા શ્રેત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હેાય છે. તે કારણે તે ભૂત રૂપી છે. તેથી શું તે આત્મા (જીવ)થી ભિન્ન ગણી શકાય ખરી ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમા ! નો છાયા માત્તા, જીન્ના માલા '' હું ગૌતમ ! ભાષા જીવસ્વરૂપ નથી, કારણ કે તે ભાષાવાઓ દ્વારા ઉત્પન્ન થવાને કારણે પૌલિક છે. તથા તે જીવ દ્વારા નિમ્રજ્યમાન થાય છે. હાથ વડે પ્રક્ષિપ્ત માટીના ઢફાની જેમ તથા આકાશની જેમ તે અચેતન છે. ભાષામાં જીવવરૂપતા સિદ્ધ કરવાને માટે એવું જે કહેવામાં આવ્યુ છે કે “તે જીવ દ્વારા વ્યાપાય માણુ થતી (વપરાતી) હાય છે, તેથી જ્ઞાનની જેમ તે જીવસ્વરૂપ છે, ” પરન્તુ આ વ્યાપ્તિ અનૈકાન્તિક હેત્વાભાસથી કૃષિત છે, કારણ કે જીવના દ્વારા વ્યાપાર્ટીમાણુના તે જીવથી અત્યંત ભિન્ન સ્વરૂપવાળાં મણિકામાં તથા કુઠારાક્રિકામાં પણ જોવામાં આવે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- નવી મને ! માલા, અવી માલા ?'' હે ભગ વન્ ! શુ' ભાષા રૂપી છે ? કે અરૂપી છે ? આ પ્રકારનેા પ્રશ્ન તે કારણે પૂછવામાં આવ્યે છે કે ભાષા દ્વારા શ્રેત્રેન્દ્રિયના અનુગ્રહ અને ઉપઘાત થયેલા જોવામાં આવે છે. જેવી રીતે શ્રેત્રન્દ્રિયમાં ધારણ કરેલાં અલકાર વડે તેના અનુગ્રહ અને ઉપઘાત થતા જોવામાં આવે છે, એજ પ્રમાણે ભાષા દ્વારા પણ થાય છે. આ રીતે તેના દ્વારા શ્રેત્રેન્દ્રિયના અનુગ્રહ ઉપઘાત થતા શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ હોવાને કારણે ભાષાને શું રૂપ માનવી જોઈએ ખરી ? અને ચક્ષઈન્દ્રિય દ્વારા તે ગ્રાહ્ય નથી તે શું તેને ધમસ્તિકાયની જેમ અરૂપી માનવી જોઈએ? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! વી માતા, નો અરધા માતા હે ગૌતમ! ભાષા રૂપી છે, અરૂપી નથી તેને અરૂપી સિદ્ધ કરવાને માટે એવું જે કહેવામાં આવ્યું છે કે તે ધર્માસ્તિકાય આદિની જેમ ચક્ષુરિન્દ્રિય દ્વારા અગ્રાહ્યા છે, તે હેતુ (કારણુ) પણ અનૈકાન્તિક દોષથી યુક્ત છે કારણ કે તે પક્ષમાં રહેવા છતાં પણ વિપક્ષથી વ્યાવૃત થતું નથી વિપક્ષ જે પરમાણુ. વાયુ, પિશાચાદિક છે તેમનામાં આ હેતુને સદ્ભાવ જણાય છે એટલે કે તે રૂપશાલી (રૂપી) હોવા છતાં પણ ચક્ષુરિન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હોતાં નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નિત્તાળે મરે! મારા નિત્તા માસા હે ભગવદ્ ! શું ભાષા સચિત્ત છે? કે અચિત્ત છે? (અહીં “” વાક્યાલંકારમાં પ્રયુકત થયેલ છે.) આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે ભાષા અનાત્મ રૂપ હોવા છતાં પણ જીવશરીરની જેમ સચિત્ત હોઈ શકે છે, “તથા શું તે અચિત્ત છે?” આ પ્રશ્નને હેતુ એ છે કે તે જીવ દ્વારા નિરુણ લેકની જેમ, જીવ દ્વારા નિયુષ્ટ પુલમય હોવાથી અચિત્ત છે. મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! નો વિત્તા મારા, જિત્તા મારા હે ગૌતમ ! ભાષા સચિત નથી, પરંતુ અચિત્ત જ છે. તે પુલમય રહેવાને કારણે તેને સચિત્ત કહી શકાય નહીં, તથા તે અચિત્ત હોવાનું કારણ એ છે કે તે જીવ દ્વારા નિયુષ્ટ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ડીવા મતે ! માસા, જીવા માસા હે ભગ વન ! “જીવતીતિ રીવઃ” આ વ્યુત્પત્તિ અનુસાર શું ભાષા પ્રાણધારણું સ્વરૂપવાળી છે કે પ્રાણ ધારણુસ્વરૂપવાળી નથી ? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા હે ગૌતમ! “ sીવા મારા, અનીવા મા” ભાષા પ્રાણધારણુસ્વરૂપવાળી નથી, કારણ કે તેમાં ઉછૂવાસાદિ પ્રાણને સદૂભાવ હોતો નથી, તે કારણે તે અવરૂપ જ છે. કદાચ કોઈ એવો અભિપ્રાય વ્યક્ત કરે કે વેદની ભાષા અપૌરુષેયી છે, તે આ મતને આધાર લઈને જ હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન કરે છે કે “ sai મરે! માતા, અનીવાળું માતા?” હે ભગવન્! જીમાં ભાષાને સદ્ભાવ હોય છે? કે અજીવોમાં સભાવ હોય છે? શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા ! હે ગૌતમ! “વીવાનું માન, નો અનીવાળું મારા” જેમાં ભાષાને સદૂભાવ હોય છે, અજીવોમાં ભાષાને સદ્દભાવ હોતો નથી, કારણ કે વર્ણાદિક જીભ તાળવા આદિના વ્યાપારજન્ય હોય છે અને તાલ આદિ વ્યાપાર જીવાશ્રિત હોય છે વેદની ભાષાને અપરુષેયત્વ કહેવી તે નરી કલ્પના જ છે, કારણ કે યુક્તિ દ્વારા વિચાર કરવામાં આવે તે તેમાં અપૌરુષેયતા ઘટિત થઈ શકતી નથી સ્વાભાવિક રીતે જ ભાષા પર્યાપ્ત શબ્દને જ અહીં ભાષા રૂપે ઓળખવામાં આવેલ છે, તેથી અજી વડે જે અવ્યક્ત શબ્દ ઉત્પન્ન થાય છે તેને ભાષા રૂપે માનવામાં આવેલ નથી એમ સમજવું ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પુર્વેિ મરે ! માવા, માલિઝ મળી માતા, માણમય વિતા મત ?” હે ભગવન્! ભાષણનાં પહેલાં તે ભાષારૂપ હોય છે કે જયારે તે બેલાતી હોય છે, ત્યારે ભાષા રૂપ હોય છે? કે ભાષણ થઈ ગયા પછીના સમયમાં તે ભાષારૂપ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “નો શુટિવ મran, માસિકન્નમાળી માતા, જો મારમારીફક્કા માતા” ભાષણના પહેલાં (બેલાયા પહેલાં) ભાષાને ભાષારૂપ ગણી શકાતી નથી. જેમ માટીના પિંડને ઘડા રૂપે ઓળખી શકાતો નથી, તેમ ભાષણ પહેલાંની ભાષા ભાષા રૂપે ઓળખાતી નથી જેવી રીતે ઘડાના આકારે રહેલી વસ્તુને જ ઘડે કહેવાય છે, એ જ પ્રમાણે નિસર્જનાવસ્થામાં વર્તમાન ભાષાને જ ભાષા કહેવાય છે. જેવી રીતે ઘડાના સમાપને વ્યતિકાન્ત કરનારા ઠીંકરાને ઘડે કડી શકાતું નથી, એજ પ્રમાણે ભાષાસમને વ્યતિકાન્ત કરનારી ભાષાને ભાષારૂપ ગણી શકાતી નથી. ગૌતમ સ્વામીને પ્રત-“પુર્વ મંતે ! માતા મિક, મારમાળા મારા મિત્ર, માયાણમયવીરૂરતાં મારા મિઝરૂ?” “હે ભગવન્! શું ભાષણનાં પહેલાં જ ભાષાનો ભેદ થઈ જાય છે કે નિસર્જનાવસ્થામાં બોલતી વખતે) જ ભાષાનો ભેદ થઈ જાય છે? કે ભાષા સમયવ્યતિક્રાન્ત જે ભાષા હોય છે તેને ભેદ થઈ જાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“રોચમા !હે ગૌતમ ! “તો પુષ્યિ માતા भिज्जइ, भासिज्जमाणी भासा भिज्जइ, नो भासासमयवीतिक्कता भासा मिजइ" ભાષણનાં પહેલાં નિસર્જન સમયનાં પહેલાં) ભાષાને ભેદ (દવાની ક્રિયા) થતું નથી, પરંતુ નિ જન સમયમાં વર્તમાન ભાષાનું જ ભેદન થાય છે, અને ભાષાસમયનું જેણે ઉલંઘન કર્યું છે. એવી ભાષાનું ભેદન થતું નથી હવે આ કથનને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે-કેઈ મંદ પ્રયત્નવાળો શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ વકતા જે પ્રકારે દ્રવ્યને ભાષારૂપે ગ્રહણ કરે છે, એ જ પ્રકારે તે શબ્દદ્રને તે બહાર કાઢે છે. તે નિસૃષ્ટ શબ્દદ્રવ્ય અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી અને સ્થૂલ હોવાથી સંખ્યાત અવગાહના વર્ગણાઓને પાર કરીને ભેદન પામે છે. ભેદિત થયેલું તે શબ્દદ્રવ્ય સંખ્યાત જન સુધી જઈને શબ્દપરિણામને ત્યાગ કરી નાખે છે. કેઈ મહા પ્રયનવાળ વકતા ગ્રહણ અને નિસર્જન પ્રયત્ન દ્વારા અલગ અલગ કરીને જ શબ્દ દ્રવ્યોને બહાર કાઢે છે. આ પ્રકારે નિસૃષ્ટ થયેલ તે શબ્દદ્ર સૂક્ષમ હોવાથી તથા વધારે હોવાથી અનતગણુ વૃદ્ધિ રૂપે વર્ધિત થઈને એ દિશાઓમાં લેકાન્તને સ્પર્શ કરે છે. અહી જે અવસ્થામાં શબ્દ પરિણામ થાય છે તે અવસ્થામાં ભાષ્યમાણતા સમજવી જોઈએ પરંતુ જે ભાષાએ પિતાની ભાષા રૂપ પરિણામને પરિત્યાગ કરી નાખે છે તે ભાષા ભેદવાળી હોતી નથી, કારણ કે તે સમયે ઉત્કૃષ્ટ પ્રયત્ન નિવૃત્ત થઈ જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બજ વિશાળ મરે! માજા gumત્તા ” હે ભગવન! ભાષા કેટલા પ્રકારની કહી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જોયા ! રદવા માસા પછnત્તા-હંગા- સરવા, મોસા, રામોસા, અક્ષરજ્ઞાનોતા” હે ગૌતમ ! ભાષાના આ ચાર પ્રકાર કહ્યા છે–(૧) સત્ય, (૨) મૃષા, (૩) સત્યામૃષા અને (૪) અસત્યામૃષા. સૂ૦૧૫. મનકે સ્વરૂપમાનિરૂપણ -મને વક્તવ્યતા“બાપા મંતે ! મળે, બન્ને મળે” ઈત્યાદિ ટીકાથ–પહેલા સૂત્રમાં ભાષાની પ્રરૂપણ કરવામાં આવી તે ભાષા મનપૂર્વક જ જોવામાં આવે છે. તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા મનની પ્રરૂપણા કરી છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્નના પૂછે છે કે “જાવા મંરે ! મળે, જે મળે ?” હે ભગવન્! શુ મન આત્મરૂપ છે? કે આત્માથી ભિન્ન છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોગમા ! ” હે ગૌતમ! “તો સાચા મળે, ત્રને મળે” મન આત્મરૂપ નથી, એટલે કે “મન” આ પદ વડે આત્માને ઓળખવામાં આવતો નથી, કારણ કે મન અને આત્મા ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. “ઝા માણા તા મળે વિ જાવ તો બળીવાળ મળે” પહેલાં જેવી શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૧. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણા ભાષા વિષે કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણા મન વિષે પણ સમજવી એટલે કે મન રૂપી હાય છે, અરૂપી હાતું નથી એજ પ્રમાણે તે અચિત્ત હાય છે, સચિત્ત હતુ` નથી એજ પ્રમાણે મન જીરૂપ હતું નથી, અજીત્રરૂપ હોય છે. જીવેામાં મનના સદ્ભાવ હૈાય છે, અછવામાં મનના સદૂભાવ હાતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ પુલ્લિં અંતે ! મળે, મળિજ્ઞમાળે મળે?” હું ભગવન્ શું મનનનાં પહેલાં મન હોય છે ખરુ? કે મનન કરતી વખતે મન હાય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ Ë નહેવ भासा ” હે ગૌતમ ! આ ખાયતમાં ભાષા વિષે જેવુ' કહેવામાં આવ્યું છે, એવુ' જ કથન મન વિષે પણ સમજવું એટલે કે મનના પહેલાં મન હતું નથી, પરન્તુ મન્યમાન-મનન વિષયી ક્રિયા કરતુ-મન હૈાય છે, એજ પ્રમાણે મનન સંબંધી સમય વ્યતીત થઈ ગયા ખાદ મન હૈ।તુ' નથી, ગૌતમ સ્વામીના પ્રશ્ન- પુત્રિં મતે ! મળે મિન્નર, મનિજ્ઞમાળે મળે મિઝર, મળત્તમચરીતે મળે મિન્ગર્ ?'' હે ભગવન્! મનન કરતાં પહેલાં મન ભેદન પામે છે ખરુ' ? કે મનન કરતી વખતે મન ભેદન પામે છે? કે મનના સમય વ્યતીત થઈ ગયા બાદ મન ભેદન પામે છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘Ë નહેત્રમાસા '' હે ગૌતમ ! આ ખાખતમાં જેવું કથન ભાષાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવુ' જ કથન મન વિષે પણ સમજવુ. જેમ કે-મનના પહેલાં મન ભેદન પામતું નથી, પરન્તુ જયારે તે મનનની ક્રિયા કરી રહ્યુ' હાય છે. ત્યારે ભેદને પ્રાપ્ત થાય છે, મનને! સમય વ્યતીત થઈ ગયા બાદ તે ભેદને પ્રાપ્ત થતુ' નથી, ગૌતમ રવામીના પ્રશ્ન- રૂ વિન્દેન' મતે ! મળેપળન્ને ?” હું ભગવન્ ! મન કેટલા પ્રકારનુ કહ્યું છે ? ?? મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમા ! મળે રવિ,વળત્તે-સંજ્ઞદ્દા ” હૈ ગૌતમ ! મનના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-“ સચ્ચે ગાય ગલરામાણે ’(૧) સત્યમન, (ર) મૃષામન, (૩) સત્યામૃષામન અને (૪) અસત્યામૃષામન આ પ્રકારે મનઃસૂત્ર ભાષાસૂત્રના જેવુ' જ છે, એવુ' ફલિત થાય છે. મનનમાં મનેાદ્રશ્ય સમુદાય ઉપકારી થાય છે, અને મનઃપર્યાસિ નામક ના ઉદયથી તેની ઉત્પત્તિ થાય છે મનેાદ્રબ્યસમુદૃાયાનુ' વિખરાઈ જવુ', એજ તેનુ' ભેદન સમજવુ*. સૂ૦૨/ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ २२ Page #37 -------------------------------------------------------------------------- ________________ કાય – શરીર કે સ્વરૂપ કા નિરૂપણ —કાયવક્તવ્યતા— 66 આયા મતે ! જાયે બન્ને હાથે '' ઇત્યાદિ ટીકા-આની પહેલાના સૂત્રમાં મનના વિષયમાં કથન કરવામાં આળ્યુ છે, કાયાના સદ્ભાવ હોય તેા જ મનના સાવ હાય છે. તેથી હવે સૂત્રકાર કાયની પ્રરૂપણા કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે- આાવા મંતે! હ્રાપ, બન્ને હ્રાપ્ ?'' હે ભગવન્! શુ' આત્મા શરીર રૂપ છે, કે શરીરથી ભિન્ન છે? જો એમ માનવામાં આવે કે આત્મા શરીર રૂપ છે, તે શરીરનેા નાશ થતાં જ આત્માના પશુ નાશ થવા જોઇએ, આ પ્રકારની પરિસ્થિતિમાં પરલેાક આદિના અભાવ માનવા પડે. જો એવી વાત માનવામાં આવે કે આત્મા શરીરથી ભિન્ન છે, તેા એવી માન્યતા સ્વીકારવાથી શરીરકૃત કર્મીની સાથે આત્માના સંબંધ પણ માની શકાશે નહી', તેથી કર્માંસ'બ’ધાભાવને લીધે પરલેક આદિની અનુપપત્તિ માનવી પડે તેથી જ આ પ્રશ્નના મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે મની “ નોચમા ! બચાવાયે, અને વાયે ” હે ગૌતમ ! આત્મા શરીર રૂપ પશુ છે અને શરીરથી ભિન્ન પણ છે. “આત્મા શરીર રૂપ પણ છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જેમ દૂધદહીંમાં પરસ્પરમાં અવ્યતિરેકતા (અભિન્નતા) છે, એજ પ્રમાણે શરીર અને આત્મામાં પણ અમુક અપેક્ષાએ અભિન્નતા છે. અથવા-જેવી રીતે અયેાગાલક (ધાતુના ગેળા) અને અગ્નિમાં અભેદ્યના અધ્યવસાય (નિણ્ય) થાય છે, એજ પ્રમાણે શરીર અને આત્મામાં પશુ અભેદ્યાવ્યવસાય થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ હાવાથી જ કાયાને પશ કરતાં આત્માને સવેદન ઉત્પન્ન થાય છે અને કાયકૃત શુભાશુભ કર્મનું આત્માદ્વારા ભવાન્તરમાં વેદન પણ થાય છે. નહી. તે એવું શકે નહીં, કારણ કે તે બન્નેની સથા ભિન્નતા માનવામાં આવે, તે કૃતહાનિ અને અકૃતના અભ્યાગમ (કૃતકર્મોના નાશ અને અકૃતકર્મોના ફળનું આગમન) પ્રાપ્ત થશે. “આત્માથી શરીર ભિન્ન છે, ” આ કથનના ભાવા એ છે કે ગૃહીત શીરના નાશ થતાં આત્માનું પરલેાકમાં ગમન થાય છે, તથા શરીરના નાશ થવાથી આત્માને નાશ થતા નથી, નહીં તા શરીરાંશનુ’ છેદન થતાં દુઃખાદિકનું જે વેદન આત્મા વડે થાય છે, તે થવું જોઈ એ નહી તેના અભાવને પ્રસ`ગ ઉપસ્થિત થાય છે. તથા શરીરના નાશ સાથે આત્માના પણુનાશને! પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી પરલેાક આદિની વ્યવસ્થા સિદ્ધ થઈ શકતી નથી. તેથી એવુ' માનવુ' જોઈએ કે શરીર અમુક અપેક્ષાએ આત્માથી ભિન્ન છે કેઈ કાઈ લેાકેા એવુ' પ્રતિપાદન કરે છે કે કાય શબ્દ દ્વારા કાણુ શરીરને ગ્રહણ કરવામાં આવ્યું છે અહી ,, આ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ tr ૨૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ કામણ શરીરની અપેક્ષાએ આત્મા અને શરીરને અભિન્ન કહ્યા છે. કારણ કે સંસારી–આત્મા અને કામણ શરીર, આ બંનેને સંબંધ અનાદિકાળથી છે. તે કારણે તેમની વચ્ચે ઘણેજ ગાઢ સંબંધ છે. એકના વિના બીજ રહી શકતું નથી, એ તે ગાઢ સંબંધ છે. તેથી તે બનેમાં અભિન્નતા છે. જે કે ઔદારિક આદિ શરીરની અપેક્ષાએ આત્માથી કાયભિન્ન છે, છતાં પણ કામણ શરીરની અપેક્ષાએ દારિક આદિ શરીર છૂટી જાય ત્યારે આત્માથી શરીરની ભિન્નતા સિદ્ધ થતી નથી કારણ કે મુક્તિ ન થાય ત્યાં સુધી કામ શરીર સમસ્ત સંસારી આત્માઓની સાથે અભેદરૂપે સંબંધિત જ રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વી મં! વારે ગણવી જાયે કુદ81 ” હે ભગવદ્ ! કાય રૂપી છે કે અરૂપી છે ? મહાવીર પ્રભુનો ઉત્તર-“જોચમા ! વી વિ રે, કરવી વિ ચે” હે ગીતમ! કાય (શરીર) રૂપી પણ હોય છે અને અરૂપી પણ હોય છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-જે કે કાય માત્ર પૌલિક હેવાથી રૂપી જ હોય છે, પરન્તુ અહીં તેને અરૂપી પણ કહેવાનું કારણ એ છે કે ઔદારિક આદિ શરીર સ્કૂલ રૂપ હોવાને કારણે રૂપી છે, પરંતુ કામણ શરીર અતિસૂમ હેવાથી અતિસૂમ રૂપાદિવાળું છે. તેથી તેની અવિવક્ષા લેવાથી તેને અરૂપી કહેવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“u qતે પુછ” હે ભગવન્! શું કાય સચિત્ત હોય છે, કે અચિત્ત હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નોરમા ! જ વિ જા, ગત્તિ વિ જા” હે ગૌતમ ! કાય સચિત્ત પણ હોય છે અને અચિત્ત પણ હોય છે. જીવયુકત અવસ્થામાં ચિતન્યયુક્ત હોવાને કારણે તે સચિત્ત હોય છે મૃતાવસ્થામાં ચૈતન્યના અભાવને લીધે તે અચિત્ત હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જે મત ! જાવઃ જીવો મારિ, જિંદા જાથા અનીવો મારિ ?” હે ભગવન ! શું કાય જીવરૂપ હોય છે, કે અવરૂપ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ની વિ છાણ, ગીરો વિ રાણ”હે ગૌતમ ! કાય જીવ રૂપ પણ હોય છે અને અવરૂપ પણ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે–ઔદારિકાદિક શરીરમાં ઉચ્છવાસાદિ પ્રાણેને સદુભાવ હેય છે, અને કાર્મણશરીરમાં ઉચ્છવાસાદિ પ્રાણેને સદૂભાવ હેતે નથી તેથી જ અહીં કાયને ખવરૂપ પણ કહી છે અને અવરૂપ પણ કહી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“લવ નીવાળ #g મવ૬, ગીવાળ વાણ મા” હે ભગવન ! શું છમાં કાયને સદ્ભાવ હોય છે, કે અજીમાં કાયને સદ્ભાવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નીરાળ વાણ, અકીવારંવ જાણુ” હે ગૌતમ! એમાં પણ કાય (શરીર)ને સદ્ભાવ હોય છે, અજીમાં પણ કાયને સદ્ભાવ હોય છે જીવસંબંધી શરીરને માટે “કાય” પદને વ્યવહાર તે જાણીતું છે. તથા જે કાષ્ટાદિકના હાથ આદિ જેવાં અંગો હોય શ્રી ભગવતી સૂત્ર: ૧૧ २४ Page #39 -------------------------------------------------------------------------- ________________ છે તેમને અજીનાં શરીર કહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે અજી વેને શરીર જે જે આકાર હોય છે, તેને તેના શરીરરૂપ ગણવામાં આવે છે. ગૌતમ સ્વામીના પ્રશ્નન-“gવુિં મંતે ! શા પુરા” હે ભગવન્ શું જીવ સાથેના સંબંધ કાળની પહેલાં પણ કાય હેય છે ખરી? પુદ્ધ લેને ગ્રહણ કરવાને કાળે કાય હોય છે ? કે શું પુદ્રગ્રહણને સમય વ્યતીત થઈ ગયા બાદ પણ કાર્ય હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોય [દિä f g, ચિત્તમાને #ાણ, વાચસમયવીરિતે વિ ” હે ગૌતમ! જીવ સંબંધનાં પહેલાં પણ કાર્ય હોય છે, ભવિષ્યમાં જેમાં જીવને સંબંધ થવાને છે એવું મૃતદેડકાનું શરીર તેના દાખલા રૂપ ગણી શકાય વશરીરની જેમ જીવના પુલનું ગ્રહણ થવાને સમયે પણ કાયને સદ્ભાવ હોય છે, તથા જીવન દ્વારા કાયાકરણ રૂપ કાયસમય વ્યતીત થઈ ગયા બાદ પણ કાર્યને સદભાવ રહે છે. મૃતક શરીર તેના દાખલા રૂપ ગણી શકાય, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ gદિવં મરે! #g, મિરઝ gછી?” હે ભગવન્! જીવસંબંધ કાળનાં પહેલાં કાય (શરીર) ભેદને પ્રાપ્ત થાય છે? કે જીવના દ્વારા ચીયમાન થતી વખતે કાય ભેદને પ્રાપ્ત થાય છે? કે જીવની સાથે કાયાને સંબધ વ્યતીત થઈ ગયા બાદ કાયનું ભેદન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોના ! પુર્વિ ઉપ મિરઝ, ના #ર મિલન” જીવ દ્વારા કાયરૂપે શહણ થયા પહેલાં પણ કાયને ભેદ ભેદન) થાય છે દ્રવ્યકાયની અપેક્ષાએ આ કથન થયું છે, કારણ “મધુઘંટાદિ ન્યાયે” પ્રતિક્ષણ પદ્રને ચય અને ઉપચય થો રહે છે. એ જ પ્રમાણે જીવના દ્વારા ચીયમાન (કાયી ક્રિયમાણ) કાયને પણ ભેદ થાય છે. જેમ મુઠ્ઠીમાં ગ્રહણ કરેલી રેતીનું મુઠ્ઠીમાંથી ક્ષણે ક્ષણે સરણ થયા કરે છે, એ જ પ્રમાણે પુ નું પણ નિરન્તર પરિશટન થતું રહે છે, એ જ પ્રમાણે કાયસમય. વ્યતીત થઈ ગયા બાદ પણ કાયને ભેદ થતા હોય છે કાયસમય વ્યતિકાન્ત કાયમાં જે કાયા છે તે “ઘતકુભન્યાયે ભૂતપૂર્વનયની” અપેક્ષાએ કહેવામાં આવેલ છે તેમાં જે ભેદ થાય છે તે પુદ્ગલેના આ ભેદસ્વભાવને લીધે જ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“#વિંદે | મેરે ! જે જઇને?” હે ભગવન ! કાયના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોમા ! કિa #ણ પvળ--બહે ગૌતમ ! કાયના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે-“શોકે, શોઢિચની , વેરિષg, વેરવિચનીયર, બાહારૂ, ગાામીણg, g”(૧) ઔદારિક, (૨) ઔદારિકમિશ્ર, (૩) વૈક્રિય, (૪) વૈક્રિયમિશ્ર, (૫) આહારક, (૬) આહારકમિશ્ર અને (૭) કાર્મણ દારિક શરીરને જ અહીં કાય રૂપ કહે. વામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે પલધ રૂપે ઉપચીયમાન થાય છે. આ દારિક કાયને સદૂભાવ પર્યાપ્તક જીવમાં જ હોય છે. કાર્મની શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ સાથે જે ઔદારિકકાય મિશ્ર હોય છે, તેને દારિકમિશ્નકાય કહે છે અપર્યાપ્તક જીવમાં તેને સદૂભાવ હોય છે. વિક્ર્વણ દ્વારા જે શરીરનું નિર્માણ થાય છે. તેને વૈક્રિયકાય કહે છે. પર્યાપ્તક દેવાદિમાં તેને સદૂભાવ હોય છે. જે પૈક્રિયકાય કામણની સાથે મિશ્ર હોય છે તેને વૈકિયમિશ્રકાય કહે છે અપરિપૂવૅક્રિયશરીરવાળા દેવાદિમાં તેને સદૂભાવ હોય છે આહારક શરીરની નિષ્પત્તિ થાય ત્યારે જ આહારકકાયને સદૂભાવ રહે છે. આહ. રકમિશ્ર–આહારકનો પરિત્યાગ કરીને દારિકકાયને ગ્રહણ કરવાને તત્પર થયેલા જીવમાં આહારકમિશ્નકાયને સદ્ભાવ હોય છે. ત્યાં ઔદારિક સાથે મિશ્રતા હોય છે. વિગ્રહમતિમાં અથવા કેવલિસમુદુઘાતકાળે કામણુકાયને. સદૂભાવ હોય છે. સૂ૦૩ મરણ કે સ્વરૂપ કાનિરૂપણ –મરણવક્તવ્યતા– “વિ of મંતે ! મr goળજો' ઇત્યાદિ – ટીકાઈ–આની પહેલાના સૂત્રમાં કાયની પ્રરૂપણ કરવામાં આવી આ કાયાને ત્યાગ મરણમાં અવશ્ય પરિણમે છે. એજ વાત સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“#વિ ઇ મરે ! મને guળ” હે ભગવન! મરણના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! મને વિષે ઘom-તંગહા” હે ગૌતમ ! મરણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-“આવી જામ, કોહિને, ગારંતિમળે, વાઇસરળ, જંગમળે” (૧) આવીચિકમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યનિકમરણ, (૪) બાલમરણ અને (૫) પંડિતમરણ. જેમ પહેલી લહેરે ઉત્પન્ન થઈને બીજી (પછીની) લહેર સાથે મળીને નષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે જે મરણમાં પ્રતિ શ્રમય અનુભવાતા આયુ વકર્મપુત અન્ય અન્ય ઉદિત આયુષ્યદલિકોની સાથે મળીને નષ્ટ થઈ જાય છે, તે મરણનું નામ આવીચિકમરણ છે. અવધિ એટલે મર્યાદા મર્યાદા સહિત જે મરણ થાય છે તે મરણને અવધિમરણ કહે છે. એટલે કે કઈ જીવે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ જેટલા આયુને બંધ કર્યો હોય તે સમસ્ત આયુને ભેળવીને, તે ભવમાં જ જે આગામી ભવન સાવધિક આયુને બંધ કરીને મરે છે, તે તે મર ને અવધિમરણ કહે છે. જે નરકાદિ આયુષ્યકમંદલિકેને ભેળવીને જીવ મરે છે, અને મરીને પુનઃ એજ આયુષ્યકમ દલિકેને ભગવ્યા વિના જે તેનું આગામી મરણ થશે, તે મરણને આત્યન્તિક મરણ કહે છે. આ મરણ પછી મોક્ષને સદ્ભાવ રહે છે. અવિરત જીવોનું જે મરણ હોય છે તેને બાલમરણ કહે છે વિરત ના મરણને પંડિતમરણ કહે છે હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે “જાવી વિચારોળ મતે ! વિદે વળ?” હે ભગવન્ ! આવાચિકમરણ કેટa પ્રકારનાં કહ્યાં છે ? મહાવીર પ્રભુને ઉત્તર-શો મા !” હે ગૌતમ! “પંપવિ પારે” આવાચિકમરણ આ પ્રમાણે પાંચ પ્રકારનાં કહ્યાં છે. “સરકાવી વિચાળે, વત્તાવીનિકો, શારીરિક, મહાવીરવિવમળ, માવાથી વિચારો” (૧) દ્રવ્યાવિચિકમરણ, (૨) ક્ષેત્રાવાચિકમરણ, (૩) કાલાવાચિકમરણું, (૪) ભવાનીચિ. કમરણ, અને (૫) ભાવાવાચિકમરણ હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે- દવાથીનિયનને બં મતે ! રવિ વાળને ? હે ભગવન ! દ્રવ્યાવીચિકમરણના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુનો ઉત્તર-“ચમા ! જરાત્રિ ઘum” હે ગૌતમ! દ્રવ્યાવાચિકમરણના ચાર પ્રકારે કહ્યા છે. “ તંગા” તે પ્રકારે નીચે પ્રમાણે छ-" नेरइयव्यावीचियमरणे, तिरिक्खजोणिय वा वीचिया रणे, मणुस्सदवावी. જિયમાળે, વિબ્લવીચિરો” (૧) નરયિકદ્રવ્યાવાચિકમરણ, (૨) તિર્ય ગેનિકદ્રવ્યવાચિકમરણ, (૩) મનુષ્યદ્રાવાચિકમરણ અને (૪) દેવદ્રવ્યાવી. ચિકમરણ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જે ળળ મંતે ! વર્ષ પુરાચારીરિક મળે, રેહુબાવી મળે ?” હે ભગવન્! આપ શા કારણે એવું કહો છો કે “નરયિકદ્રવ્યાપીચિકમરણ” ? એટલે કે “નૈરયિકદ્રવ્યાવાચિકમરણ” આ પદ દ્વારા આપ શું કહેવા માગે છે-શેનું પ્રતિપાદન કરે છે? મહાવીર પ્રભુને ઉતર–“નોરમા ! હે ગૌતમ ! = = નેરા રે इबदलने वट्टमाणा, जई दवाई नेरहयाउयत्ताए गहियाई, वाई, पुट्ठाई, कडाई વિચા, રિવિવું, અમિરિવિદ્રા, અમિસમન્નાનારું મહંત નરયિક દ્રવ્યમાં નારક રૂપે વર્તમાન (રહેલા નિરવિક છએ જે દ્રવ્યને તેમણે નૈવિકાયુષ્ક રૂપે અર્શન દ્વારા ગ્રહણ કર્યા છે, બન્ધન દ્વારા બંધ્યા છે, પ્રદેશ પ્રક્ષેપ દ્વારા પુષ્ટ કર્યા છે, વિશિષ્ટાનુ રાગ દ્વારા ગાઢ કર્યા છે, સ્થિતિ સંપાદક દ્વારા પ્રસ્થાપિત કર્યા છે, જીવપ્રદેશોમાં નિવેશિત કર્યા છે, અને જીવપ્રદેશોમાં જ સમસ્ત રૂપે અતિ ગાઢતાએ પહોંચાડયાં છે, અને અભિમન્વાગત-ઉદયાવ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨ ૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ વિવેત્તાવીજ મળે, વાવ વત્તાવીfજાના” (૧) નરયિકક્ષેત્રાવાચિકમરણ, (૨) તિર્યનિક ક્ષેત્રાચિકમરણ, (૩) મનુષ્યક્ષેત્રાચિકમ રણ, (૪) દેવ ક્ષેત્રાવાચિકમરણ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે છેળÈí મતે ! વં કુદરૂ, નેરૂયવેત્તાવીનિયમ, ફત્તાવી વયમ ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે કે નૈરયિકક્ષેત્રાચિક મરણ? એટલે કે “નરયિકક્ષેત્રાચિકમરણ” આ શબ્દ દ્વારા શું પ્રતિપાદિત થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ ગં ગં ને વનાળા કારું છું ને. ga૩યત્તા ” ઈત્યાદિ હે ગૌતમ ! નરયિકના આયુષ્ય રૂપે ગ્રહણ કર્યા છે, બદ્ધ કર્યા છે, પુષ્ટ કર્યા છે, કૃત કર્યા છે, પ્રસ્થાપિત કર્યા છે, નિવિષ્ટ કર્યા છે, અભિનિવિષ્ટ કર્યા છે, અભિસમન્વાગત કર્યા છે, તે દ્રવ્યને તેઓ પ્રતિસમય નિરતર છોડતાં રહે છે. તે કારણે હું ગોતમ ! એવાં મરણને નૈરયિકક્ષેત્રાવાચિક મરણ” આ શબ્દ વડે મેં પ્રતિપાદિત કર્યું છે. “gવ ગઘેર ગાયોરિયમને દેવ વેત્તાથી વિચાર વિ ” આ પ્રમાણે દ્રવ્યાવિચિકમરણ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન ક્ષેત્રાવીચિકમરણ વિષે પણ કરવું જોઈએ “વે કાર માવાવીર મળે” એજ પ્રમાણે કાલાવાચિકમરણ, ભવાવાચિક મરણ અને ભાવાવાચિકમરણ વિષે પણ સમજવું જોઈએ આ વિષયને અનુલક્ષીને આ પ્રકારને અભિલાપક્રમ બનશે જાણવીરિયમ 1 મરે! વિધું પunત્ત' હે ભગવન્ કાલાવાચિકમરણના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુનો ઉત્તર- દિવÉ qurd” હે ગૌતમ! કાલવીચિકમરણના ચાર પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે-(૧) નરયિક કાલાવાચિકમરણ, (૨) તિર્થનિક કાલાવાચિકમરણ, (૩) મનુષ્ય કાલાવાચિકમરણ અને (૪) દેવકાલાવાચિક મરણ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન્! “નરયિક કાલાવાચિક મરણ” આ પદ દ્વારા શું પ્રતિપાદિત થાય છે એટલે કે આ પ્રકારનું મરણ એટલે શું? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ ! નરયિક કાળમાં રહેલા નરયિક છએ જે દ્રવ્યને નૈરયિકાયુષ્ક રૂપે ગ્રહણ કર્યા છે, બદ્ધ કર્યા છે, પુષ્ટ ક્યાં છે, કૃત કર્યા છે, પ્રસ્થાપિત કર્યા છે. તે કાલાવાચિક દ્રવ્યને તેઓ પ્રતિસમય નિરન્તર છેડતાં રહે છે. તે કારણે હે ગૌતમ ! આ પ્રકારના મરણને મેં નૈરકિકાલાવાચિકમરણ “આ પદ દ્વારા પ્રતિપાદ્ય કહ્યું છે. એજ પ્રમાણે ભવ અને ભાવાવાચિકમરણ વિષયક અભિલા પિતાની જાતે જ સમજી લેવા જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રોફિમળાં મરે! વહે ?” હે ભગવન ! અવધિમરણના કેટલા પ્રકાર કહ્યા છે? શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! વંશયદું વળશે-સંજ્ઞફા” હે ગૌતમ ! અવધિમરણના પાંચ પ્રકાર પડે છે, જે નીચે પ્રમાણે છે-“ સ્વાશ્મિરને, @સોશ્મિરને, નાય મોમાિળે ” (૧) દ્રવ્યાવધિમણુ, (૨) ક્ષેત્રાવધિમરણુ, (૩) કાલાવધિમરણુ, (૪) ભવાધિમરણ અને (૫) ભાવાધિમરણુ. ,, ગૌતમ સ્વામીના પ્રશ્ન- સ્ક્વોમિળેાં મતે ! દય, વળત્તે ?'' ૐ ભગવન્ ! દ્રવ્યાવધિમરણના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર-પોયમા ! વઽત્રિજ્qળત્તે-સંજ્ઞા'' હું ગૌતમ ! દ્રવ્યાવધિમરણના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-“Àચનોમિળે, ગાય સેનોમિરને ” (૧) નૈરયિક દ્રવ્યાવધિમરણ, (૨) તિય ચૈાનિક દ્રવ્યોવધિમરણ, (૩) મનુષ્ય દ્રષ્યાવધિમરણ અને (૪) દેવ દ્રષાવધિમરણ, ગૌતમ સ્વામીના પ્રશ્ન-૮, મેટ્રેળ મતે ! ' યુચર્-ને ચોફિ મળે “નેચ ોતિનો ?” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે નૈરિયક દ્રષાધિમરણ ખૈરયિકદ્રવ્યાવધિમરણુ આ પદ્મ દ્વારા પ્રતિપાદ્ય છે ? એટલે કે નૈરવિકદ્રવ્યાવધિમરણના ભાવાથ' શો છે ? 66 99 <( મહાવીર પ્રભુના ઉત્તર- શોથમા ! ” હે ગૌતમ ! “ નું `મેચને माणा जाई दवाई संपयं मरंति, तेण नेरइया ताई दव्वाई' अणागए काले પુનો વિમÉિત્તિ’નૈયિક દ્રવ્યમાં વર્તમાન નારકા જે દ્રબ્યાને વમાન કાળે છેડે છે, તે નારકા જ એજ દ્રવ્યેાને ભવિષ્યકાળમાં પાપહેતુએ દ્વારા ફરી ગૃડીત કરીને છેડશે-એટલે કે તેમની નિરા કરશે હું ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યુ છે કે નૈરયિકદ્રવ્યાવધિમરણુ “ નૈરયિકદ્રવ્યાવધિમરણુ ’ આ પદ દ્વારા પ્રતિપ્રાદ્ય થાય છે. " एवं तिरिक्खजोणियद्व्वोहिमरणे, मणुરણક્બોદ્બિળે, વસ્ત્રોફિલ્મરણે વિ’' એજ પ્રમાણે તિય ચૈાનિક દ્રવ્યાવધિમરણ, મનુષ્યદ્રષ્યાવધિમરણુ અને દેવદ્રવ્યાવધિમરણુના વિષયમાં પણ કંથન સમજવું' જોઈએ, “ [ ન ગમેન વેજ્ઞોહિમળે ત્રિ, જાજોમિને ત્રિ, મોમિને ત્રિ, મોમિને વિ' પૂર્વોક્ત દ્રાવધિમરણુ વિષયક અભિલાપક્રમ દ્વારા ક્ષેત્રાવધિમરણ, કાલાવધિમરણ, ભાવધિમરણ અને ભાવવધિમરના પ્રકાર, સ્વરૂપ આદિ વિષયક કથન સમજી લેવુ જોઈએ. હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન પૂછે છે કે- જ્ઞાતિયમળેશાં અંતે ! પુટ્ટા '' હે ભગવન્ ! આત્યન્તિક મરણના કેટલા પ્રકારો કહ્યા છે? 66 - મહાવીર પ્રભુના ઉત્તર- નોચમા ! ”હું ગૌતમ! “ પંચવિષે તંજ્ઞદ્દા ? આત્યન્તિક મરણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા ?-૪ યાતિચમળે, જ્ઞત્તાયિમળે નાવ માવતિયને” (૧) દ્રવ્યાયન્તિક મરણુ, (૨) ક્ષેત્રાત્યન્તિક મરણ, (૩) કાલાત્યન્તિકમણ, (૪) ભવાયન્તિકમણુ અને (૫) ભાવાત્યન્તિકમરણુ, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન- વાકુંતિમળે અંતે ! ભગવન્ ! દ્રખ્યાત્યન્તિકમરછુ કેટલા પ્રકારનુ કહ્યું છે ? વિ,વળત્તે ” હું મહાવીર પ્રભુને ઉત્તર- પોયમાં! ચર્ચા, વાસ્તે-સંજ્ઞા '' હે ગૌતમ! દ્રષ્યાત્યન્તિકમરણ ચાર પ્રકારનું હ્યું છે, જે પ્રકારો નીચે પ્રમાણે છે-“ તેરstars' तियमरणे जाव देवदव्वाइंतियमरणे " (૧) નૈરયિકદ્રવ્યાત્યન્તિક મરણુ, (૨) તિયગ્યેાનિક દ્રવ્યત્યન્તિક મરણુ, (૩) મનુષ્યદ્રવ્યા િતક મરણુ અને (૪) દેવદ્રવ્યત્યન્તિક મરણુ, ગૌતમ સ્વામીને પ્રશ્ન-લે થેનદેન મણે! જ યુવ-નેચવા 'તિથમળે, મેચિયુવાફ ત્તિચમળે' હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે. કે નરયિકદ્રવ્યાત્યન્તિકમણુ “ નૈરચિકદ્રવ્યાત્યન્તિમરણ ’’ આ પદ દ્વારા પ્રતિપાદ્ય છે ? "" મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! '' હે ગૌતમ ! “ ગંળ નેફ્યા નડ્ય कुत्रे वट्टमाणा जाइ दव्बाइ संपय मरंति, तेण नेरइया ताई दव्वाइ' अणागए દાઢે પુળો વિ મભિંતિ, લે તેનટ્રેન' ના મળે ” હે ગૌતમ ! નૈયિક દ્રવ્યમાં વર્તમાન નારકા જે દ્રવ્યેાને વતમાન કાળમાં છેાડે છે, એજ નારક એજ દ્રવ્યેાને ભવિષ્યકાળમાં ક્રી ગ્રહણ કરીને હોડતાં નથી તે કારણે હે ગૌતમ ! મે... એવુ... કહ્યુ છે કે નૈષિકદ્રવ્યત્યન્તિક મરણુ “વૈરયિકદ્રવ્યાત્યન્તિક મરણુ ’ મા પદ્મ દ્વારા પ્રતિપાદ્ય હોય છે. “ ૬' 'તવિજ્ઞોળિયëા, સિયમળે, મનુસરવા ત્તિયમળે, વવા 'તિય મળે છ એજ પ્રમાણે તિય ચૈનિક દ્રવ્યાત્યન્તિકમરણ, મનુષ્યદ્રષ્યાત્યન્તિક મરણુ અને દેવદ્રવ્યાત્યન્તિકમરણ વિષે પણ સમજવું. ઉં' લેત્તારલિયમને વિવજ્ઞાન માયાર્ત્તિચમાળે વિ’ દ્રષ્યાત્યન્તિકમરણના જેવુ... જ કથન ક્ષેત્રાત્યન્તિકમરણ, કાલાત્યન્તિકમ૨ણ, ભવાત્યન્તિક મરણુ અને ભાવાત્યન્તિક મરણના પ્રકાર આદિ વિષે પણ સમજવું.. ગૌતમ સ્વામીને પ્રશ્ન- વાહમરમેળ મતે ! વિષે પત્તે ” હું ભગ વન્! ખાલમરણુના કેટલા પ્રકાર કહ્યા છે ? 99 "" મહાવીર પ્રભુને ઉત્તર-‘ગોરમા ! ટુવાસવિષે પત્તે-સંજ્ઞા '' હું ગૌતમ ! ભાલમરણના નીચે પ્રમાણે ૧૨ પ્રકાર કહ્યા છે-“ થમરન' ગા १ए जाव गिद्धपिट्टे " ખીજા શતકના પહેલા ઉદ્દેશામાં જે સ્ટન્દક પ્રકરણ આવ્યું છે, તેમાં તેના વલયમરણથી લઇને ગૃદ્ધપ્રુષ્ટમર પર્યન્તના જે ખાર લેટ્ઠો ખતાવ્યા છે, તેમને અહી ગ્રાણુ કરવા જોઇએ અત્યંત ક્ષુધાને કારણે વ્યાકુલતાપૂર્વક જે મરણ થાય છે, તેનું નામ વલયમરણ છે. અથવા સયમથી ભ્રષ્ટ થયેલા જીવતુ જે મરણ થાય છે તેને વલન્મરણુ અથવા મરણ કહે છે. આ પહેલે ભાવ છે. ગીધ આદિ શિકારી પક્ષીઓ દ્વારા વલય. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૩૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ અથવા શિકારી કૂતરા આદિ પશુઓ દ્વારા શરીરનું વિદારણ થવાથી જે મૃત્યુ થાય છે, તેનું નામ ગુપૃષ્ટ મરણ છે. આ બારમો ભેદ છે. બાકીના ૧૦ ભેદે આ પ્રમાણે છે–વશાર્તામરણ ૨, અંતઃશત્યમરણ ૩, તદુભવમરણ ૪, ગિરિપતનમરણ ૫, તરૂપતનમરણ ૬, જલપતનમરણ ૭, જવલનપ્રવેશમરણ ૮, વિષભક્ષણમરણ ૯, શાપ પાતમરણ ૧૦, વૈદાય સમરણ ૧૧, આ મરણ પ્રકારનું વિશેષ વર્ણન સ્કન્દક પ્રકરણમાં વાંચી લેવું ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વંચિમને મં! #વિદે વળ” હે ભગવન! પંડિતમરણને કેટલા પ્રકાર કહ્યા છે) મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! સુવિ fuળજો- સંજ” હે ગૌતમ ! પંડિતમરણના બે પ્રકાર કહ્યા છે. તે પ્રકારો નીચે પ્રમાણે છે-“grોવામળે , મત્તાવાળે ચ” (૧) પાદપપગમનમરણ, (૨) ભક્તપ્રત્યાખ્યાન મરણ જમીન પર પડેલાં વૃક્ષની જેમ જે મરણમાં હલનચલન આદિ ક્રિયાએને ત્યાગ કરવામાં આવે છે, અથવા સાધક એક જ સ્થિતિમાં પડયે રહીને જે મરણને ભેટે છે, તે મરણને પાદપપગમનમરણ કહે છે જે મરણમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે. તે મરણને ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જાગોવામળે જે મરે! #વિ પum” હે ભગવદ્ ! પાદપપગમનમરણના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સુવિ viળ- તંજ્ઞ” હે ગૌતમ! પાદરેપગમત મરણના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-“જીફાને ચ, ઝળહરમે ૨, નાવ નિચમે બકિએ” (૧) નિહરિમ અને (૨) અનિહરિમ રહેઠાણના એક સ્થાનમાં જે પાદપોપગમન કરાય છે તેને નિહરિમ પાદપગમન કહે છે. ત્યાંથી મૃતશરીરને બહાર કાઢવું પડે છે પર્વતની ગુફા, જંગલ આદિ એકાન્ત સ્થાનમાં જે પાદપિગમન કરવામાં આવે છે તેને અનિરિમ પાદપિપગમન કહે છે. ત્યાંથી મૃતશરીરને બહાર કાઢવું પડતું નથી ઉપર્યુક્ત બને પ્રકારના પાદપપગમન રૂપ મરણ ચાર પ્રકારના આહારના પરિત્યાગપૂર્વક જ થાય છે. તેની સાધના કરતા સાધક પિતાના શરીરના સંરકાર, સેવા, શુશ્રુષા આદિથી રહિત હોય છે. તે પિતે પિતાના શરીરની સેવાશશ્રષા કરતો નથી અને બીજાની પાસે સેવાસુશ્રષા કરાવતા પણ નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માજજકam મતે ! વાવિ પvળ?” હે ભગવન્! ભક્ત પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ સંવ, રિચ તાહિ » હે ગૌતમ! ભક્તપ્રત્યાખ્યાન મરણના પણ નિહરિમ અને અનિર્ધારિમ, આ એ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૩૧. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર કહ્યા છે. પરંતુ તેમાં વિશેષતા એટલી જ છે કે આ બંને પ્રકારના ભક્તપ્રત્યાખ્યાન મરણ નિયમથી જ સપ્રતિકર્મ (શરીર સંસ્કાર સહિત) હોય છે. ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે કે-“રેવં મતે સેવં મરે! ઉત્ત” હે ભગવન ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું, તે સત્ય છે. હે ભગવન! આપે એવું કહ્યું તે સર્વ એવું જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને તેઓ પિતાના સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૪ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સત્રની પ્રમિયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને સાતમે ઉદ્દેશકસમાતા.૧૩-છા કર્મ પ્રકૃતિ કા નિરૂપણ આઠમા ઉદ્દેશાનો પ્રારંભઆ ઉદ્દેશકમાં કર્મપ્રકૃતિની વક્તવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. –કર્મપ્રકૃતિવક્તવ્યતાજો મને ! મારીનો qvqત્તાવોઈત્યાદિ– ટીકાર્થ-સાતમાં ઉદ્દેશકમાં મરણની વક્તવ્યતાનું કથન કરવામાં આવ્યું છે. તે મરણ, આયુકર્મની સ્થિતિના ક્ષયરૂપ હોય છે. તે કારણે કર્મ સ્વરૂપની પ્રરૂપણ કરવા માટે સૂત્રકારે આ આઠમાં ઉદ્દેશકનું પ્રરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“દ નું મરે ! #gવી guત્તાગો” હે ભગવન્ ! કર્મપ્રકૃતિઓ કેટલી કહી છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“શોચમા !” હે ગૌતમ! “અ માડીનો ઘomત્તાગો” કર્મપ્રકૃતિએ આઠ કહી છે. “તેં કહું તે આઠ કર્મ પ્રકૃતિએ નીચે પ્રમાણે છે-“g= વંદિત્તો માળિયવો નિરવતો Ê ” આ પ્રમાણે અહીં પૂર્વોક્ત રીતે પ્રજ્ઞાપનાને “બસ્થિતિ ઉદ્દેશક પૂરેપૂરે કહેવું જોઈએ. એટલે કે પ્રજ્ઞાપના સૂત્રના બીજા ઉદ્દેશકના ૨૩માં પદમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી પણ થવું જોઈએ અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે કે-“સેવ મંતે ! સેવં મતે ! ઉત્ત” હે ભગવન ! આપની વાત સર્વથા સત્ય છે. હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યુંતે સર્વથા સત્ય છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા. સૂ૦૧૫ || આઠમે ઉદ્દેશક સમાપ્ત . ૧૩– શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૩૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિય શક્તિ કે સામર્થ્ય કા નિરૂપણ નવમા ઉદ્દેશાના પ્રારંભ-~ —વૈયિશક્તિવક્તવ્યતા ટીકા”—આઠમાં ઉદ્દેશકમાં કમસ્થિતિની પ્રરૂપણા કરવામાં આવી છે. વૈક્રિયકરવાની શક્તિ કમને જ આધીન હોય છે તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા તેનુ વર્ણન કર્યુ છે. “ રાશિદ્દે નાવ રૂંવચારી ' રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યો ધમ કથા સાંભળવાને માટે પરિષદ નીકળી ધર્મકથા સાંભળીને પરિષદ પાછી ફરી ત્યાર બાદ ધર્માંશ્રમણ કરવાની અભિલાષાથી પ્રેરાઈને ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક અન્ને હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા-સે નન્હા નામ જેક્વુત્તેિ યાવહિચ મહાચ રાજછેના ” હે ભગવન્ ! જેવી રીતે કાઇ પુરુષ કૈયાઘટિકાને ગળે ઢોરી આંધેલા ટેટાને-લઇને ચાલે છે, (અહીં “ ચા ” પત્ર રજૂ (દારી)નું વાચક છે અને તે ગામઠી શબ્દ છે. આ કથનના ભાવાર્થ એવા છે કે જ્યારે મનુષ્ય પરદેશ જવાને માટે નીકળે છે, ત્યારે કૂવામાંથી પાણી કાઢવા માટે એક લાઢી અને ઢારી પાસે રાખે છે લાટાના ગળામાં ઢારીના ગાળીઆ નાખીને તે કૂવામાંથી પાણી કાઢીને પીવે છે), એજ પ્રમાણે “ બળવારે વિ भावियप्पा केयाघडियाच्चिहत्थगएणं अप्पाणेणं उड्ड वेहायसं उत्पएज्जा ” શું ભાવિતાત્મા અણુગાર પણ પેાતાની વૈક્રિયલબ્ધિ વડે, ગળે ઢોરી બાંધેલા લાટાને લઈને ચાલતા મનુષ્યના જેવા પોતાને આકાર બનાવીને-તે રૂપે પેાતાની વિધ્રુવ ણા કરીને-આકાશમાં ઊડી શકે છે ખરાં ? “ યાદિયાનિધ हत्थ આ પદ્મના અથ ઢોરીના છેડા જેના ગળે ખાંધ્યા છે એવા લાટાને ગ્રહણ કરીને ’ અથવા આ પ્રકારનું કાય જેના હાથમાં છે એવાં પેાતાને. ” ,, 66 મહાવીર પ્રભુના ઉત્તર—‹ ëતા, કુવ્વાન્ના ” હા, ગૌતમ ! એવું ખની શકે છે. એ પ્રકારના અણુગાર આ પ્રકારના રૂપની વિધ્રુણા કરીને આકા શમાં ઊડી શકે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- બળવારે ન્ મતે ! મનિયાના નમૂ ચાપડિયાટ્યવિચાર્વાક્' વિવિશદ્ ” હું ભગવન્ ! ભાવિતાત્મા શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ અણુગાર, ગળે દોરી બાંધેલા લેાટાને હાથમાં ગ્રહણ કર્યાં હાય એવાં રૂપાની વિધ્રુણા કરવાને શું સમથ હાય છે ખરાં ? મહાવીર પ્રભુના ઉત્તર-‘“ નોયમા ! છે નંદ્દા નામદ્ જીતિનવાળે ત્યેન हत्थे, एवं जहा तइयलए पंचमुद्देसर जाव नो चेव णं संपत्तीए विव्विसु वा, વિગિતિયા, વિત્રિમંતિ વા ” હે ગૌતમ ! જેવી રીતે કાઇ યુવાન પુરુષ પેાતાના હાથ વડે કાઈ યુવિતના હાથ પકડીને ચાલવાને સમર્થ હાય છે, (એજ પ્રમાણે ભવિતાત્મા અણુગાર પણ એવાં રૂપાની વિકણા કરવાને સમથ હાય છે.) ઇત્યાદિ કથન ત્રીજા શતકના પાંચમાં ઉદ્દેશકના કથન અનુસાર અહી પણ ગ્રહણ કરવું જોઇએ. તે જ ખૂદ્વીપ નામના દ્વીપને પેાતાનાં વૈક્રિય રૂપે વડે ભરી શકવાને સમર્થ હેય છે, પરન્તુ તેમણે ભૂતકાળમાં કદી ભર્યાં નથી, વમાનમાં ભરતા નથી અને ભવિષ્યમાં ભરશે નહી તેમની વૈક્રિય શક્તિના નિર્દેશ કરવાને માટે જ આ કથન અહીં કરવામાં આવ્યું છે. એટલે કે તેમની વૈક્રિય શક્તિથી તે એવુ કરવા ધારે તા કરી શકે છે, એવું સામર્થ્ય તેમની વૈક્રિયશકિતમાં છે, પરન્તુ એવી વિક્રિયા તેઓ કાળત્રયમાં કદી કરતા નથી એટલે કે પેાતાની વૈક્રિયશક્તિ દ્વારા વિક્રમ વિંત રૂપા વડે તેમણે કદી જાંબુદ્વીપને ભચે† નથી, ભરતા નથી અને ભરશે નહીં. ગૌતમ સ્વામીના પ્રશ્ન -‘૩. નહાનામÇકેર્ પુત્તેિ ત્રિવેનું ગાય गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा हिरण्णपेलहत्थकिच्चगएण अप्पाणेणं० " હું ભગવન્! જેમ કાઈ પુરુષ ચાંદીની પેટીને પેાતાના હાથમાં પકડીને ચાલે છે, એજ પ્રમાણે શુ ભાવિતાત્મા અણુગાર પણ ચાંદીની પેટી લઇને ચાલતા મનુષ્યના જેવા રૂપાની વિકુણા કરીને ઉપર આકાશમાં ઊડી શકે છે ખરાં ? “ વ ધ્રુવન્નપેરું, વ. ચળવેલું, વાપરું, સ્થવેરું, આમળવેલું ” એજ પ્રમાણે જેવી રીતે કાઈ પુરુષ સુવર્ણની પેટીને, કાઇ પુરુષ રત્નની પેટીને, કોઈ પુરુષ હીરાની પેટીને, કાઈ પુરુષ વસ્રની પેટીને, કાઈ પુરુષ આભરણુની પેટીને હાથમાં લઈને ચાલતા હાય, એવાં હાથમાં જુદી જુદી પેટીઓવાળા મનુષ્ચાના જેવા રૂપાની વિકણા કરીને પશુ શુ તે આકાશમાં ઊડી શકે છે ખરાં ? મહાવીર પ્રભુના ઉત્તર-હા, ગૌતમ ! ભાવિતાત્મા અણુગાર પણ એવાં રૂપાની વિકુવા કરીને ઉપર આકાશમાં ઊડી શકે છે. “વ' નિયત્રિ, સુંદિકુ, વહ્રિ', ૧ '' દિલ એટલે વાંસ, કટ એટલે ચટ્ટાઈ અથવા આસવિશેષ, અને શુખ એટલે તૃણુ આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે છે કે હું ભગ વન્! જેવી રીતે કાઇ પુરુષ વાંસની ચટાઈ અથવા આસન વિશેષને, તૃણુની ચટાઈને, ચના આસનિવેશેષને, ઘેટાની ઊનમાંથી બનાવેલ કાંખળાને હાથમાં લઇને ચાલે છે, એજ પ્રમાણે શું ભાવિતામા અણુગાર પણ વાંસનિમિત ચટાઈ આદિને હાથમાં ગ્રહણ કરેલ હોય એવાં મનુષ્ય રૂપાની વિકુવા કરીને ઊંચે આકાશમાં ઊંડી શકે છે ખરાં? એજ પ્રમાણે अयभारं, तंब આ, સચમાર, ખ્રીસમાર', 'ફિસમાં, સુવન્નમાર, વરમાર' ” જેમ કાઈ પુરુષ àાહભારને, તાંબાનાભારને, જસતનાભારને, સીસાનાભારને, ચાંદીનાભારને, સુવર્ણનાભારને, અને વાતા ભારને હાથમાં લઈને ચાલે છે, એજ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૩૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ભાવિતાત્મા અણુગાર પશુ શુ અવૈભારાદિનું વહન કરતાં રૂપાની વિધ્રુણા કરીને આકાશમાં ઊંચે ઉડી શકે ખરાં ? આ પ્રશ્નાના ઉત્તર આતા મહાવીર પ્રભુ કહે છે કે હા, ગૌતમ ! પૂર્વોક્ત સઘળાં રૂપે.ની વિણા કરીને ભાવિતાત્મા અણુગાર આકાશમાં ઊંચે ઊડી શકે છે, ગૌતમ સ્વામીનેા પ્રશ્ન- છે જ્ઞદ્દા નામદ્ગુરુલિયારો વિ પાણ્ રહ્યુંवियार उड़ पाया अहोखिरा चिट्ठेज्जा, एत्रामेत्र अणगारे वि भावियप्पा, વસ્તુસીજવાળ આવ્યામેળ કરૢ વેદ્દાચયું ” હે ભગવન્! જેમ ચામચિડિયું અન્ને પગને વૃક્ષાદિની શાખા સાથે ઉપર લટકાવીને અને મસ્તકને નીચે રાખીને લટકી રહે છે, એજ પ્રમાણે શુ' ભાવિતાત્મા અણગાર પણુ એવાં રૂપની વિધ્રુવ ણા કરીને આકાશમાં ઊંચે ઉડી શકે છે ખરાં? એજ પ્રમાણે જેવી રીતે બ્રાહ્મણુ ગળામાં જ્ઞાપવીત (જનાઈ) રાખીને ચાલે છે, એવી જ રીતે શુ' ભાવિતાત્મા અણુગાર ગળામાં જનાઈ ધારણ કરેલા બ્રાહ્મણના રૂપની વિણા કરીને આકાશમાં ઊંચે ઊડી શકે છે ખરાં? આ બન્ને પ્રાના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે હા, ગૌતમ ! તે ભાવિતાત્મા અણુગાર એવાં રૂપાની વિકુલણા કરીને આકાશમાં ઊંચે ઊડી શકે છે. વળી તે ભાવિતાત્મા અણુગાર બ્રાહ્મણુસ'મ`ધી પેાતાના વૈક્રિય રૂપ વડે આ જમૂદ્રીપને સ’પૂર્ણ રૂપે ભરી દઈ શકવાને સમથ હાય છે, પરન્તુ એવાં બ્રાહ્મણનાં રૂપાની વિણા તેમણે પહેલાં કદી કરી નથી, વર્તમાનમાં પણ તેઓ એવાં રૂપાની વિકુવા કરતા નથી અને ભવિષ્યમાં પણુ કરશે નહી. અહી તેમની વિષુવા શક્તિને પ્રકટ કરવાના હેતુથી જ આ કથન કરવામાં આવ્યુ છે. સમસ્ત જબુદ્વીપને સ'પૂર્ણ રૂપે ભરી દે એવાં રૂપાની વિકુČા કરવાની શિકત હોવા છતાં વાસ્તવમાં તે એવાં રૂપાની વિધ્રુણા કરતા નથી, એમ સમજવુ, " મંત્તિ હ્રાચ (અહી' ‘ ચા ગૌતમ સ્વામીના પ્રશ્ન- તે નન્હા નામ૬ નટોચા વિચા, उव्वहिया, उव्विहिया गच्छेज्जा, एवामेव सेसं वागुलीए નામ' પદ વાકયાલ'કારમાં પ્રયુકત થયું છે.) હે ભગવન્ ! જેવી રીતે જળે પેાતાના શરીરને સંકાચી સ’કાચને પાણીમાં ચાલે છે, એજ પ્રમાણે શું ભાવિતાત્મા અણુગાર પણ એવાં જળનાં રૂપોની વિધ્રુણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે ખરાં? ܕܕ મહાવીર પ્રભુને ઉત્તર-હા, ગૌતમ ! આ પ્રકારનાં રૂપાની વિષુવ`ણા કરીને ભાવિતાત્મા અણુગાર આકાશમાં ઊંચે ઊડી શકે છે—તથા જેમ થીય बीसउणे सिया दो वि पाए, समतुरंगेमाणे समतुरंगेमाणे गच्छेज्जा, एवाમેય અળવારે, મેલું સંન્નેવ '' ખીજક નામનુ પક્ષી ઘેાડાની જેમ ખન્ને પગને એક સાથે ઉઠાવીને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતાત્મા અણુગાર પણ એવાં શનિરૂપાની (દેવચકલીનાં જેવાં રૂપાની) વિક્Öણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. “ હૈ ગદ્દા નામદ્ વલ વિજ્રણ સિયા, સધવાળોહણે તેવે માળે ડ્રેકના, ગામેય અળવારે, ઘેરું ચેત્ર ” અથવા જેવી રીતે વિડાલક પક્ષી (ચ'પક્ષી વિશેષ) એક વૃક્ષ પરથી બીજા વૃક્ષને એળંગીને ચાલે છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૩૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ તે પ્રકારના રૂપની વિકુવણ કરીને આકાશમાં ઊંચે ઊડી શકે છે. તથા–“નાના જીવંઝીવાળે fણા રો વિ વાર રમતુ મા સમારોનાખે છે, gવમેવ મારે તેવં તવ” જેમ જીવંજીવક (ચકોર પક્ષી) ઘોડાની જેમ બને પગને સાથે ઉઠાવીને ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ એવાં જ જીવજીવક પક્ષીના રૂપની વિક વણ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. “સે કહા નામ દંરે વિચા, तीराओ तीर' अभिरममाणे अभिरममाणे गच्छेन्जा, एवामेव अणगारे हंसकिच्चનgi તંવ” જેમ કેઈ હંસ એક કિનારાથી બીજા કિનારા સુધી વારંવાર જળકીડા કરતો કરતે વિચારે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણુગાર પણ એવાં જ હંસના રૂપની વિક્વણુ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. અથવા–“રે કા નામ સમુદવાના વિચા, વીમો વીરું રેરેમાળે જરા , gવમેવ દેવ” જેમ સમુદ્રવાસ એક તરંગ પરથી બીજા તરંગ પર ઉછળતે ઉછળતે ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ સમુદ્રવાસના (કાગડો) રૂપની વિદુર્વણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે, અથવા-બરે जहा नामए केइ पुरिसे चकं गहाय गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा જસ્થવિર Tgk gimળ રેસં 11 ચાહિયા” જેવી રીતે કેઈ પુરુષ ચકને હાથમાં લઈને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ હાથમાં ચક ધારણ કરેલાં રૂપાની વિદુર્વણુ કરીને આકાશમાં ઊંચે ઉડી શકે છે. બાકીનું સમસ્ત કથન ગળે દેરી બાંધેલા લેટાને હાથમાં લઈને ચાલતા મનુષ્યના કથન પ્રમાણે સમજવું એટલે કે ઉપર્યુંકત બધો વૈકિય રૂપે વડે તે સમસ્ત જબુદ્વીપને પૂરેપૂરો ભરી દઈ શકવાને સમર્થ છે, પરતુ એવી રીતે ત્રણેકાળમાં કદી ભરેલ નથી તેમની વૈક્રિયશકિતને પ્રકટ કરવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે, એમ સમજવું. “u જીત્ત, પર્વ રામ” જેમ કે પુરુષ છત્રને ગ્રહણ કરીને ચાલે છે, તથા જેમ કેઈ પુરુષ ચામરને ગ્રહણ કરીને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતામાં અણુગાર પણ તે પ્રકારના રૂપની વિકુણા કરીને આકાશમાં ઊંચે ઊડી શકે છે. “જે કહા નામ જેરૂ પુરિ રચાં જાય છે, પર્વવેવ” જેમ કે પુરુષ રત્નને લઈને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ હાથમાં રત્ન ધારણ કરેલાં રૂપોની વિમુર્વણા કરીને ઊ એ આકાશમાં ઊડી શકે છે. “g જરૂર, વેઢિયં જાવ હું” જેમ કે પુરુષ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૩૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ વજને, વૈડૂર્યને, લેહિતાક્ષને, મારગલને, હંસગર્ભને, પુલાકને (ભાતને), સૌગન્ધિકને, તિરસને, અંકને (હૂકને), અંજનને, રત્નને, જાતરૂણ્યને, અંજન પુલાકને, ફલિહને અને રિષ્ટને (શ્યામ રત્નને) લઈને ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ પોતાના દ્વારા લેહિતાક્ષાદિ ગ્રહણ કરેલાં રૂપની વિદુર્વણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. “ઘa acq , પર્વ પામથi, gવ કુમુલ્યાં , જીવ ગાવ” જેમ કેઈ પુરુષ હાથમાં કમળને લઈને ચાલે છે, પદ્મને હાથમાં લઈને ચાલે છે, કુમુદને હાથમાં લઈને ચાલે છે, એ જ પ્રમાણે નલિનને (કમલવિશેષને), સુભગને (કમલવિશેષને), સૌગન્ધિકને (કમલવિશેષને) પુંડરીકને (કમલવિશેષને) અને શતપત્રને- પાંખડીઓવાળા કમળને હાથમાં લઈને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ પોતાના દ્વારા ઉત્પલાદિને હાથમાં ગ્રહણ કરેલાં પુરુષ રૂપોની વિમુર્વણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. “તે ગg નામ છે પુષેિ સદાપત્ત જણાય છેઝ ઘઉં જેવ” તથા જેમ કે પુરુષ સહસ્ત્રપાંખડીઓવાળું કમળ હાથમાં લઈને ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતામાં અણગાર પણ પોતાના દ્વારા સહસ્ત્રપાંખડીઓવાળા કમળને હાથમાં ધારણ કર્યા હોય એવાં પુષષરૂપની વિકુર્વણ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે, “સે ના નામ છે પુર વિરે કવારિરર છેકઝા gવામા અારે પિ વિદિવાનuળે કgiળે તેવ” જેવી રીતે કે ઈ પુરુષ કમલનાળનાં તંતુઓનું વિદારણ કરતે ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ પોતાના દ્વારા ધૃતબિસપુરુષ રૂપની (કમલનાળનાં) તંતુઓનું વિહાર કરતાં પુરુષ કરતાં વિકુર્વણ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. તથા " से जहा नामए मुणालिया सिया, उदगंसि कायं उम्मज्जिय२ चिद्विज्जा, एवाમેવ જેસં વાળુઢાણ” જેમ મૃણાલ (કમલનાળ) પિતાના આખા શરીરને પાણીમાં ડુબાડીને અને મુખને પાણીની બહાર રાખીને રહે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ મૃણાલિકા (કમલનાલિકા) કૃત્યગત આત્મા દ્વારા–તે પ્રકારના મૃણાલિકારૂપથી વિમુર્વણુ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. તથા“રે નામ વળાં સિયા, %િ મિારે કાર નિવभूए पासाईए४ एवामेव अणगारे वि भावियप्पा वणसंडकिच्चगएण' अप्पाणेण હું દાચ કqqન્ના-રેણં તંત્ર” જેમ કાળાવવાળું અથવા જનારને કદી અંજનના જેવા સ્વરૂપે જ (એટલે કે કાળું) લાગતું, નીલું અથવા નીલા જેવું માલુમ પડતુ, હરિત અથવા હરિત જેવું માલૂમ પડતુ, શીતલ અથવા શીતલ જેવું માલુમ પડતુ, સ્નિગ્ધ અથવા સ્નિગ્ધ જેવું માલુમ પડતું, તીવ્ર અથવા તીવ્ર જેવું માલુમ પડતું, સ્વયં કૃષ્ણ અથવા કૃણછાયાવાળું, નીલ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ३७ Page #52 -------------------------------------------------------------------------- ________________ અથવા નીલછાયાવાળું, હરિત અથવા હરિત છાયાવાળું, શીત અથવા શીતછાયાવાળું, તીવ્ર અથવા તીવ્રછાયાવાળું, મહામેઘના સમૂહ જેવું, શભિતુંમનને પ્રસન્ન કરનારું અને પ્રસન્નતાનું જનક વન હોય છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ વનપ્રદેશરૂપ કાર્ય સિદ્ધ કર્યું છે એવા પિતાના દ્વારા એવા વનખંડની વિકુણુ કરીને ઉપર આકાશમાં ઊડી શકે છે. " सेजहा नामए पुक्खरिणी सिया, चउकोणा, समतीरा, अणुपुव्वसुजाय जाव सहउन्नइयमधुरसरणादीया पासाईया४ एवामेव अणगारे वि भाणियप्पा, पोखरिणोकिच्चगयाई स्वाई विउवित्तए, सेसं तंचेव जाप विउव्विासंति वा" હે ભગવન ! જેવી ચાર ખૂણાવાળી, તુલ્ય તટવાળી, ક્રમશઃ નિમિતકાટવાળી, ગંભીર શીતલજળવાળી, તથા શુક, મયૂર, મદનશાલ, કૌચ, કોયલ આદિ પક્ષી ગણના જોડલાના મધુર સ્વરવાળા શબ્દોથી ગુંજિત થઈ ઉઠેલી એવી સુંદર પુષ્કરિણી (વાવડી) હોય છે, એ જ પ્રમાણે શું ભાવિતાત્મા અણગાર પણ પુષ્કરિણીકૃત્યગત પિતાના દ્વારા એવી પુષ્કરિણીના રૂપની વિકુવા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-“તા, યુવા જ્ઞા” હા, ગૌતમ! ભાવિતાત્મા અણગાર એ પ્રકારનાં રૂપોની વિમુર્વણ કરીને–વૈક્રિયકરણ શક્તિ દ્વારા તે પ્રકારનાં રૂપોનું નિર્માણ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ગળri મરે! માવિષ્પા જેવારું પોતરિળ વિસરાવા રવા વિરકિત્તા હે ભગવન્! ભાવિતાત્મા અણગાર પિતાથી વૈક્રિય શક્તિ દ્વારા પુષ્કરિણુનાવાવ, જેવા આકારવાળાં કેટલાં રૂપની વિદુર્વણા કરવાને સમર્થ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“રેવં તનાવ વિદિવાસંતિ જા” હે ગૌતમ! પકત કથન જેવું જ કથન અહીં પણ સમજવું એટલે કે ભાવિતાત્મા અણગાર પિતાની વૈકિય શકિત દ્વારા પુષ્કરિણીના જેવાં એટલાં બધાં રૂપોની વિકુણ કરવાને સમર્થ છે કે તે વૈક્રિય રૂપે દ્વારા તેઓ સમસ્ત જબૂ દ્વીપને પણ સંપૂર્ણ રૂપે ભરી દઈ શકે છે. પરંતુ વાસ્તવમાં તેઓ એવાં રૂપોની વિતુર્વણ કરતા નથી, ભૂતકાળમાં કરી નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. અહીં જે આ કથન કરવામાં આવ્યું છે, તે માત્ર તેમની વૈક્રિય. શકિતનું દિગ્દર્શન કરવા માટે જ કરવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મંતે! િમાચી વિષદ, અમારી વિષ ” હે ભગવન્! શું માયી અણુગાર વિક્રિય રૂપેરી વિકુર્વણા કરે છે, કે અમારી-માયારહિત-અણગાર વૈક્રિય રૂપોની વિકુવણ કરે છે? શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૩૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! મારી વાદવ, નો અમારી વિનg” હે ગતમ! માયી કરે છે, અમાથી અણગાર કરતા નથી. “મથી નં તત્ત ठाणस अणालोइयपडिकते. एवं जहा तइयसए चउत्थुदेसए जाव अस्थि तस्स જાહૂ” માયી અણગાર આ પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરતો નથી તેથી અનાચિત, અને અપ્રતિકાન્ત હોવાને કારણે કાળને અવસર આવે કાળ કરીને “ઈત્યાદિ કથન ત્રીજા શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યા અનુસાર અહીં પણ ગ્રહણ કરવું જોઈએ.” તે અણગાર દ્વારા આરાધના થાય છે, આ કથન પર્યતનું તે ઉદ્દેશાનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ આ કથનનું તાત્પર્ય એ છે કે-જે અણુગાર પાપસ્થાનની આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરણ પામે છે, તે તેણે સંયમની આરાધના કરી ગણાતી નથી, તેણે તે વિરાધના જ કરી ગણાય છે. પણ જે તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને મરણ પામે છે. તે તેને આરાધક જ ગણવામાં આવે છે. ઉદ્દેશકને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચને પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરતાં કહે છે કે-“હે મને ! સેવ' મને ! ત્તિ” હે ભગવન્! આપ ખરૂં જ કહે છે, હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરી તેઓ પોતાને સ્થાને બેસી ગયા. સૂ૦ ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને નવમે ઉદ્દેશ સમાપ્ત ૧૩ન્હા. છાઘસ્પિકસમુદ્ધાત કાનિરૂપણ દસમા ઉદેશાને પ્રારંભ– –છાઘસ્થિક સમુદ્દઘાત વકતવ્યતા“ જ મહે! કાયમરિ સમુઘારા પvળ રા” ઈત્યાદિ– ટીકાર્થ-આના પહેલાની દેશામાં ક્રિયાકરણના વિષયમાં પ્રતિપાદન કરવામાં આવ્યું આ વૈક્રિયકરણતા સમુદુઘાત કરવામાં આવે ત્યારે છાસ્થ દ્વારા સંભવિત થાય છે. તેથી સૂત્રકારે આ સત્ર દ્વારા છવસ્થસંબંધી સમુદુઘાતની શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“શરૂ ન મરે ! છાવમરિયમુપા FUત્તા ? હે ભગવન્! છાઘસ્થિક સમુદ્રઘાત કેટલા કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો જી જાલમાિ સમુદાચ ઘgmત્તા” હે ગૌતમ! છાવસ્થિક સમુઘાત છ કહ્યા છે. કેવલીથી ભિન્ન જીવને છસ્વસ્થ કહે છે તે છવાસ્થને જે સમુદ્ઘતે છે તેમને છાઘસ્થિક સમુઘાતે કહે છે તેના છ પ્રકારો નીચે પ્રમાણે છે-“ જેથળામુઘાર છ૩મતિથચમુરાવા રજ્ઞા, ક પન્નવાણ ગાવ નાણામુરઘાણ ત્તિ' (૧) વેદના સમુદુઘાત, (૨) કષાયસમુદ્દઘાત, (૩) મારણાન્તિકસમુદ્દઘાત, (૪) વૈક્રિયસમુદ્યાત, (૫) આહારકસમૂદ્દઘાત અને (૬) તેજસસ મુદ્દઘાત આ છાવસ્થિક સમૃદઘાતનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૩૬માં પદમાં કહેવામાં આવ્યું છે, તો અહીં પણ એવું જ તેમનું વર્ણન થવું જોઈએ વેદનામુ ઘાત અસાતવેદનીય કર્મને આશ્રયે થાય છે. કષાયસમુઘાત કષાયચારિત્ર મિહનીય કર્મને આશ્ચર્ય થાય છે. મારણાતિક સમદઘાત અન્તમંહત શેષ આયુષ્યકર્મને આશ્ચર્ય થાય છે. વૈક્રિયસમુઘાત, આહારક સમુદુઘાત અને તેજસસમુઘાત શરીરનામામને આશ્રયે થાય છે. જે આત્મા વેદનીય સમુદ્રઘાતથી યુક્ત હોય છે, તે વેદનીય કર્મપુલની નિજર કરે છે. કષાય સમઘાત કરનારો આત્મા કષાયપુલની નિર્જરા કરે છે. મારણાનિક સમઘાત કરનારો આત્મા આયુષ્યકર્મનાં પુલની નિર્જરા કરે છે. વૈક્રિય સમુઘાતથી યુકત થયેલ આત્મા જીવપ્રદેશેને બહાર કાઢે છે, આયામ (લંબાઈ)ની અપેક્ષાએ તેમને સંખ્યાત વૈજન પર્યન્તના દંડ રૂપે બનાવે છે. આ દંડને વિષ્કમ (પહોળાઈ) અને બાહત્ય (ઊંડાઈ) શરીરના વિઠંભ અને બાહુલ્યની બરાબર હોય છે. સંખ્યાત પર્યન્તના જનના દંડકારે તેમને પરિણુમાવીને તે જીવ વૈદિયશરીર નામ કર્મનાં પુદ્રની (જે પ્રારબદ્ધ હોય છે, તેમની) નિર્ભર કરે છે અને સૂક્ષ્મ પદ્રનું આદાન (ગ્રહણ) કરે છે. કહ્યું પણ છે કે-“વેટિવ વાઘ समोहणइ, समाहणित्ता संखेज्जाई जोयणाई दंडं निसिरइ, निसिरित्ता अहा बायरे पोगले परिसाडेइ, परिसाडेत्ता अहासुहमे पोग्गले आइयइ ति" मेर પ્રમાણે તૈજસ અને આહારક સમુદ્દઘાતના વિષયમાં પણ કથન સમજવું. સેવં મં! સેવ મને ! ઉત્ત” ગૌતમ સ્વામી કહે છે–હે ભગવન! આપ ખરું જ કહે છે આપની વાત સર્વથા સત્ય છે. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને દસમે ઉદ્દેશકસમાતા૧૩-૧ના || શતક ૧૩ સમાપ્ત છે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ४० Page #55 -------------------------------------------------------------------------- ________________ પહલે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ ચૌદમા શતકના પહેલા ઉદ્દેશાનો પ્રારંભ ચૌદમાં શતકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ-ભાવિતાત્મા અણગાર ચરમદેવાવાસનું ઉલ્લંઘન કરીને પરમ દેવાવાસની અપ્રાપ્તિ અવસ્થામાં મરે તે તેની કયાં ઉત્પત્તિ થાય છે ? ઇત્યાદિ પ્રશ્નોત્તરે અસુરકુમારાવાસની વકતવ્યતાની પ્રરૂપણા, નરયિકેની શીધ્રગતિવિષયક વક્તવ્યતા શું નારકે અનતાપપન્નક હોય છે ? કે પરમ્પરોપપન્નક હોય છે ? કે અનન્તરપરમ્પરાનુપપન્નક હોય છે? ઈત્યાદિ પ્રશ્નોત્તરોની વક્તવ્યતા અનન્તરોપપન્નક નરસિકેની અપેક્ષાએ આયુના બન્ધની વકતવ્યતા, પરસ્પપપન્નક નૈરયિકેની અપેક્ષાએ આયુના બન્ધની વક્તવ્યતા, અનન્તરપરમ્પરાનુપપક નૈરયિકોની અપેક્ષાએ આયુના બન્ધની વક્તવ્યતા, અનન્તરનિગત નૈરયિક વકતવ્યતા, નચિકેમાં અનન્તરનિગતતાને વ્યપ્રદેશ (વહેવાર)ના કારણની પ્રરૂપણ, અનન્તરનિતાદિકની અપેક્ષાએ આયુના બન્ધની વક્તવ્યતા પરમ્પરાનિ. તાદિને આશ્રિત કરીને આયુના બન્ધની વકતવ્યતા, અનન્તર ખેદપપત્રક આદિની વક્તવ્યતાની પ્રરૂપણ. ચૌદહનેં શતક કે ઉદેશે કી સંગ્રહ ગાથા –ચૌદમાં શતકના ૧૦ ઉદ્દેશની અર્થસંગ્રહ ગાથા“વારે” ઈત્યાદિ– ટીકા–અનેક અર્થ (વિષય)વાળા ૧૩માં શતકનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અનેક અર્થ (વિષય)વાળા ૧૪માં શતકનો પ્રારંભ કરે છે. આ શતકમાં જે દસ ઉદ્દેશકે આવે છે, તેમને સંગ્રહ જે સંગ્રહણી ગાથામાં કરવામાં આવ્યું છે તે ગાથાને ભાવાર્થ બતાવવામાં આવે છે પહેલે ઉદ્દેશક ચરમદેવાવાસને સૂચક હોવાથી તથા ચરમ શબ્દ વડે ઉપલક્ષિત હોવાથી તેનું નામ “ચરમ” આપ્યું છે. ઉન્માદ અર્થને ધારણ કરનાર ઉન્માદ નામનો બીજો ઉદ્દેશક છે. શરીર અર્થને અભિધાયક અને શરીર શબ્દ વડે ઉપલક્ષિત શરીર નામને ત્રીજે ઉદ્દેશક છે. પુદ્ગલ નામના ચોથા ઉદ્દેશામાં પુદ્ગલેનું પ્રતિપાદન કર્યું છે. અગ્નિ શબ્દ વડે ઉપલક્ષિત અગ્નિ નામને પાંચમે ઉદ્દેશક છે. વિજ્ઞાન” આ પ્રકારના પ્રશ્નથી ઉપલક્ષિત કિમાહાર નામનો છઠ્ઠો ઉદ્દેશક છે. “વિરત્રિોડરિ નોચના” આ સૂત્રપાઠમાં સંશ્લિષ્ટ શબ્દ વડે ઉપલક્ષિત સાતમાં ઉદ્દેશકનું નામ સંશ્લિષ્ટ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૪૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક છે. અન્તર નામના આઠમાં ઉદ્દેશકમાં પૃથ્વીના અન્તરનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ‘ અનગાર ' પદ્મથી શરૂ થતા નવમાં ઉદ્દેશકનુ નામ અનગારઉદ્દેશક છે “ કેવલી” શબ્દથી શરૂ થતા દસમાં ઉદ્દેશકનુ નામ કેવલિઉદ્દેશક છે. આ પ્રકારે આ ચૌદમાં શતકના ૧૦ ઉદ્દેરાકે છે. 66 અનગાર કે દેવગતિ કા નિરૂપણ રાનિશ્ને જ્ઞાન ાં વયાગ્ની " ઈત્યાદિ— ટીકા-સૂત્રકારે આ સૂત્રમાં અણુગારની દેવગતિની વતવ્યતાવિશેષનુ‘ કથન કર્યુ. છે. રાશિદ્દે ગાય વ ચચાઘી' રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા તેમની પાસે ધમકથા શ્રમણ કરવાને માટે પરિષદ નીકળી, અને માંપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી ત્યાર ખાદ ધ શ્રવણુ કરવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બન્ને હાથ જોડીને પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે.- નળવારેળ અંતે ! - માવિયા સમ વાવાસ થી તે પરમં સેવાवामसंपत्त एत्थ ण' अंतरा कालं करेज्जा-तरस्र णं भंते! कहि गई, कहिं उबચા વળશે ?” હે ભગવન્! ભાવિતાત્મા (સ'યમભાવનાથી વાસિત અતઃકરણવાળા) અણુગાર કે જેણે ચરમસ્થિતિ આદિની અપેક્ષાએ પૂર્વ ભાગવત દેવાવાસને (સૌધર્માદિ દેવલોકને) અતિક્રાન્ત કરી નાખેલ છે-એટલે કે ત્યાં ઉત્પત્તિના હેતુભૂત યાગ્યતાનું લેાપરિણામની અપેક્ષાએ ઉલ્લઘન કરી નાખ્યુ છે, પરન્તુ પરભાગવત્ સનત્કુમારાદિ દેવલાકમાં ઉત્પત્તિ થવાના હેતુભૂત લેસ્યાપરિણામની અપેક્ષાએ ત્યાં પહોંચવાની ચાગ્યતા પ્રાપ્ત કરી નથી, એવી સ્થિતિમાં જે તે મરણ પામે, તે તે કઇ ગતિમાં જાય છે ? તેના ઉત્પાદ કયાં થાય છે? આ પ્રશ્નને ભાવાથ નીચે પ્રમાણે છે–ઉત્તરોત્તર પ્રશસ્ત અધ્યવસાય સ્થાનામાં વમાન અણુગાર પૂર્વ ભાગવતી સૌધર્માદિ દેવલાકમાં ગયેલા દેવાની સ્થિતિ આદિની બન્ધયેાગ્યતાને અતિક્રાન્ત કરી ચુકયા છે, પરન્તુ હજી પરભાગવર્તી સનત્કુમારાદિ દેવલેાકગત દેવાની સ્થિતિ આદિના બન્ધની ચૈાગ્યતા પ્રાપ્ત કરી શકતા નથી, તા એવી પરિસ્થિતિમાં જો તે કાળધમ પામે, તે તેની ઉત્પત્તિ કયાં થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૧ -અનગાર દેવગતિ વકતવ્યતા ૪૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! ને તે તસ્ય ચિહ્યો તરહેઘા देवावासा तर्हि तस સવા વળત્તે ”હે ગૌતમ! એવી પરિસ્થિતિમાં તે ભાવિતાત્મા અણુગારની ઉત્પત્તિ સૌધર્માદિ દેવલેાકની ઉપર અને સનત્યુમારાદિ દેવલાકની નીચે મધ્ય ભાગમાં જે ઈશાનાદિ દેવલેક છે, અને જેમાં એવી વેશ્યાવાળા દેવાવાસે છે કે જે લેશ્યામાં વર્તમાન રહીને તે ભાવિતાત્મા અણુગારનું મરણુ થ્યુ છે, તે ઈશાનાદિ દેવાવાસામાં તેની ગતિથાય છે, ત્યાં જ તે ઉત્પન્ન થાય છે. એજ વાત આ સૂત્રપાઠ દ્વારા વ્યકત થઈ છે હું ચહેણે માફ, તહેસે વેગ વવજ્ઞ” “ જે લેશ્યામાં વમાન રહીને જીવ મરે છે, એજ લેશ્યાવાળાએમાં તેની ઉત્પત્તિ થાય છે. '' લે ચ સહ્ય ગણ विराहेजा कम्मलेरसमेव पडिवडइ से य तत्थगए नो विहारेज्जा एवामेव लेश्सं વસંક્તિત્તાનું વિ” જે અણુગાર તે મધ્યભાગવતી ઈશાનાદિ દેવાવાસમાં ઉત્પન્ન થયેલ છે, તે અણુગાર જે લેસ્યાપરિણામ દ્વારા ત્યાં ઉત્પન્ન થયે છે તે લેફ્યાપરિણામને જો છેાડી દે, તે તે ક્રમ લેસ્યાથી-ભાવલેશ્યાથી જ પતિત થાય છે, એવું માનવામાં આવે છે, દ્રવ્યર્લેશ્યાથી પતિત થતા નથી ક્રમની સાથે જે જીવતુ' પિરણામ છે. તેનુ નામ કમલેસ્યા છે એવી તે કમલેશ્યા ભાવલેસ્યારૂપ જ છે “ દ્રવ્યલેશ્યાથી પતિત થતા નથી, ” તેના ભાવા નીચે પ્રમાણે છે-દ્રવ્યલેશ્યા શરીરના વદિ રૂપ હાય છે અને તે દ્રવ્યઙે. શ્યાના દેવા અને નારકામાં સદ્ભાવ કહ્યો છે તેથી તે તેની પ્રાકતની (પહેલી) જ રહે છે આ રીતે ભાવલેશ્યાને છેાડીને ત્યાંની દ્રશ્યલેશ્યાથી યુક્ત ખનીને જ તે ઇશાનાદિક દેવલેાકમાં રહે છે. હવે સૂત્રકાર પક્ષાન્તરનું કથન કરતા કહે છે કે-જે અણગાર તે મધ્યભાગવતી ઇશાનાદિ દેવાવાસમાં પહોંચીને પૂર્વ લેશ્યાપરિણામને વિરાધિત કરતા નથી-ઢાડતા-નથી,-તે જે લેશ્યાપરિણામથી ત્યાં ઉત્પન્ન થયા છે, એજ લેફ્સાપરિણામથી યુકત થઇને ત્યાં રહે છે. આ કથન સામાન્ય દેવાવાસની અપેક્ષાએ કરવામાં આવ્યુ' છે, એમ સમજવું વિશેષદેવાવાસની અપેક્ષાએ આ પ્રકારનુ` કથન સમજવું– ર ગૌતમ સ્વામીને પ્રશ્ન- ગળવારેળ અંતે ! માવિયા ચરમં અસુરમા રાવાસ વીતે પરમ અનુનારાવાસમપંપસે૦” હે ભગવન્ ! ભાવિતાત્મા અણુગાર કે જેમણે સ્થિતિ આદિની અપેક્ષાએ પૂર્વ ભાગવતી અસુરકુમારાવાસને અતિક્રાન્ત કરી નાખેલ છે, પરન્તુ હજી સુધી જે સ્થિતિ આદિની અપેક્ષાએ પરભાગવતી અસુરકુમારાવાસને પ્રાપ્ત કરવાની ચૈાન્યતાએ પહાંચી શકયા નથી, એવી પરિસ્થિતિમાં આ મન્નેના મધ્યકાળમાં-જો તે મરણુ પામે, તે તેની ગતિ કયાં થાય? તે કયાં ઉત્પન્ન થાય ? ઉત્તર- ત્રં ચૈવ ''હું ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર જેવા જ સમજવા એટલે કે શ્રી ભગવતી સૂત્ર : ૧૧ પ્રશ્નના ઉત્તર પણ પૂર્વે કત ચરમ અસુરકુમારાવાસ અને પરમ ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમારાવાસ, આ બનેની સમીપમાં, તે લેઘાવાળા જે અસુરકુમારદેવાવાસે છે, તેમાં તે અણગારને ઉત્પાદ થાય છે. શંકા–ભાવિતામાં અણગારને ઉત્પાદ અસુરકુમારાવાસેામાં કેવી રીતે થઈ શકે? સમયની વિરાધના કરનાર જીવને જ ત્યાં ઉત્પાદ કહ્યો છે. સમાધાન –પૂર્વકાળમાં તે ભાવિતાત્મા હોય, પણ અન્તકાળે તેણે સંયમની વિરાધના કરી નાખી હોય, એવી પરિસ્થિતિમાં મરણ થવાથી ત્યાં તેને ઉત્પાદ થઈ શકે છે, એમ માનવામાં કઈ દેષ નથી. તેને જે ભાવિતાત્મા કહેવામાં આવ્યો છે, તે પૂર્વકાળની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. અથવા બાલતપસ્વીની અપેક્ષાએ આ ભાવિતાત્મતા સમજવી. " एव जाव थणियकुमारावासं, जोइसियावासं, एवं वेमाणियावासं जाव વિર” પૂર્વોકત અસુરકુમારાવાસની જેમ જ નાગકુમાર-સુવર્ણકુમાર-અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, વાયુકુમાર, દિશાકુમાર અને સનસ્કુમાર, એ બધાં ભવનપતિઓને ચરમ આવાસાને તથા તિષિકોના ચરમ આવાસોને એ જ પ્રમાણે વૈમાનિકના ચરમ આવાસોને, જે ભાવિ તામા અણગારે વ્યતિકાન્ત કરી નાખ્યા છે, પરંતુ જેમણે હજી સુધી તે નાગકુમાર આદિના પરભાગવતી દેવાવાસમાં ઉત્પન્ન થવાની ગ્યતા પ્રાપ્ત કરી નથી, એવા તે ભાવિતાત્મા અણગાર જે એવી પરિસ્થિતિમાં મરણ પામે છે, તે ચરમ અને પરભાગવતી દેવાવાસોની વચ્ચે જે તે વેશ્યાવાળા દેવા. વાસે છે તેમાં ઉત્પન્ન થાય છે. પરંતુ જે ભાવિતામાં અણગાર ત્યાં પહોંચીને પિતાની પૂર્વલેશ્યાને પરિત્યાગ કરી દે છે, એવું માનવામાં આવે છે, દ્રવ્ય લેશ્યાને તે છેડતે નથી જે ત્યાં પહોંચીને પણ તે પોતાની કર્મલેશ્યાની વિરાધના કરતું નથી–તેને છોડતું નથી, તે તે પૂર્વલે સહિત જ ત્યાં રહે છે. સૂત્રો શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ४४ Page #59 -------------------------------------------------------------------------- ________________ નરકગતિ કા નિરૂપણ -નરકગતિ વક્તવ્યતા“નૈરચાર્જ કરે ! હું સીદ્યા ૧” ઈત્યાદિ ટીકાર્ય–આની પહેલાના સૂત્રમાં દેવગતિના વિષયમાં કહેવામાં આવ્યું હવે નરકગતિના વિષયમાં સૂત્રકાર પ્રરૂપણ કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નૈયા બં અંતે ! સીહાર, વાર્દ તીરે mવિષા પછm” હે ભગવન! નારકેની કેવી શીઘગતિ કહી છે? અને તે શીઘ્રગતિનો વિષય (કાળ) કેટલે કહ્યો છે? અહીં “શીઘ્રગતિવિષય” આ પદ કાળનું વાચક છે, કારણ કે શીધ્રગતિમાં કાળ જ હેતુરૂપ હોય છે તેથી પ્રશ્નને ભા વાર્થ આ પ્રમાણે ફલિત થાય છે-“નારકોની શીઘ્રગતિ કેવી હોય છે? અને તે શીધ્રગતિને કેટલે કાળ હોય છે?” મહાવીર પ્રભુને ઉત્તર-“ મા! તે કા નામ છે પુષેિ તળે बलयं जुगवं जाव निउणसिप्पोवगए आउंटियं बाहं पसारेज्जा, पसारियं बाह માટે જ્ઞા” હે ગૌતમ ! કેઈ પુરુષ યુવાન હોય, બલવાન હોય (તરુણ પુરુષ દુર્બળ પણ હોઈ શકે છે, અહી’ એવા બળ પુરુષની વાત કરી નથી તે બળવાન્ વિશેષણથી સ્પષ્ટ થાય છે.) યુગવાન હોય (કાળવિશેષની અપે. ક્ષાએ બળમાં વિશિષ્ટતા આવી જાય છે. સુષમદુષમાદિ કાળવિશેષ જેના બળમાં હેતુભૂત હોય એવા યુગવાન પુરુષની અહીં વાત કરી છે) પુખ્ત વયને હાય, અલ્પાતકનીરોગી હોય (“અલ્પાન્તક” આ પદમાં અલ્પ પદ અભાવાર્થક છે,) સ્થિરાગ્રહસ્ત હાય (જેને હસ્તાગ્ર ભાગ સ્થિર-દઢ હોય) જેના હાથ અને પગ મજબૂત હોય, એટલે કે જે ઉત્તમ સંહનનવાળો હોય, તલય મલયુગલપરિઘનિભબાહુવાળા” હોય, એટલે કે દીર્ઘતા, સરલતા અને પીનતા-જાડાઈ આદિની અપેક્ષાએ જેની અને ભુજાઓ તાલવૃક્ષના સમશ્રેણિક યુગલ જેવી હોય, અર્ગલા (આગળિયા)ના જેવી હોય, ચરમેષ્ટક, દુઘણુ અને મુષ્ટિકની જેવાં જેમનાં અંગે પુષ્ટ હોય, (ઈના ટુકડાથી ભરેલી ચામડાની થેલીનું નામ “મેંષ્ટક” છે. મુદ્દગળને “હૃઘણ” કહે છે, મુષ્ટિપ્રમાણ જે પત્થરનો ગોળો હોય છે અને જેમાં ચામડાની દેરી પરોવેલી રહે છે, તેનું નામ ૌષ્ટિક છે. વ્યાયામકરતી વખતે પહેલવાને તે મુષ્ટિક વડે પિતાના હસ્તાદિક અલ્યને ફૂટે છે. આમ કરવાથી તેમનાં તે અવયવે ખૂબ જ પુષ્ટ થાય છે.) જે રસબલસમન્વાગત (આન્તરિક બળથી યુકત) હોય, તથા જે લંઘન, હવન અને ઉત્પતનમાં વેગવાળે હેય, વ્યાયામ કરવાને સમર્થ હેય, નિપુણ હેય દક્ષ હોય (બરાબર વિચારીને કામ કરનારો હાય), એક જ વાર દેખવા કે સાંભળવાથી કાર્યને સમજી લેનારે હેય, એવાં યુવાનાદિ વિશેષણોવાળા પુરુષના હાથની ગતિ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ આદિ ક્રિયાઓ શીવ્રતાવાળી હોય છે, તે કારણે જ તેને આટલાં બધાં વિશેષણ આપવામાં આવેલ છે. ( શિપગત એટલે શિલ્પશાસ્ત્રને જ્ઞાતા) આ પ્રકારનાં વિશેષણોવાળે પુરુષ આવર્તિત (સંકે ચિત) બાહને ઘણી જ ત્વરાથી પ્રસારિત કરી શકે છે અને પ્રસારિત બાહને શીઘ્રતાથી સંકેચી શકે છે. “ વિજિavi વા મુદ્દે નાકા , સાહિત્ય વા મુદ્ધિ વિકિass, ન્નિનિસિઘં વા ૪ નિમિત્તેજ્ઞ, નિગિરિ વા અરજી afમન” તથા ઉઘાડેલી મુઠ્ઠીને ત્વરાથી બંધ કરી શકે છે અને બંધ કરેલી મુદ્દીને ત્વરાથી ખાલી શકે છે, તથા ઉઘાડેલી આંખોને જલદી બંધ કરી શકે છે અને બંધ કરેલી આંખોને જલદી ઉઘાડી શકે છે. આ રીતે તેની ગતિમાં શી ઘતા હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મ ાચાર” તે હે ભગવન્! યુવાન આદિ વિશેષણવાળા પુરુષને જે સવભાવ હોય છે-હાથના સંકુચન પ્રસારણ આદિ ક્રિયાઓમાં જે તે શીધ્ર હોય છે, એજ પ્રકારને શું નારકોને પિતાની ગતિના વિષયમાં સ્વભાવ હોય છે ખરા ? મહાવીર પ્રભનો ઉત્તર-“જો રે રમ” હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એટલે કે એવી કઈ વાત નથી. કારણ કે-“રેવા gm હમણા વા, સુરમણ વા, વિરમણ વા, વાળ વવવ વંતિ » નારક જીવ એક સમયવાળી ગાજુગતિથી અને બે સમયવાળી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી નરકમાં ઉત્પન્ન થાય છે. પુરુષના બાહુ આદિના પ્રસરણને કાળ અસંખ્યાત સમયને કહ્યો છે, તેથી નારકની ગતિ સાથે પુરુષની તે ગતિમાં સમાનતા સંભવી શકતી નથી તેથી નેરૂયા નો મા તા પીણા. ઈ, તg સો વિઘg guત્તે ” નારકાની એક સમયવાળી અજુગતિ રૂપ અને બે સમયવાળી તથા ત્રણ સમયવાળી વિગ્રહગતિ રૂપ ઉત્પત્તિ થાય છે. તથા આ શીવ્ર ગતિને વિષય (કાળ) એક, બે અને ત્રણ સમયરૂપ કાળ હોય છે. “પર્વ ના વેકાળિયાબં, નવાં પવિત્ર ર૩૪Hણ વિણે, રે સંવ માળિયવં” હે ગૌતમ ! આ નારકોની ગતિ જેવી જ અસુરકુમારાદિ ભવનવાસીઓની, પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિાની, દ્વીન્દ્રિયાદિ, વિકલેન્દ્રિયની, પંચેન્દ્રિય તિર્યચનિકોની, મનુષ્યની, વાનવન્તરની, તિષિકેની અને વૈમાનિકેની એક, બે અથવા ત્રણ પર્યન્તના સમયગાળી, એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિ રૂપ શીધ્રગતિ કહી છે. તથા આ ગતિનો વિષય (કાળ) એક સમય રૂ૫, બે સમય રૂપ અને ત્રણ સમય રૂપ કાળ કહ્યો છે. પરન્ત પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવોની એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિ ૩૫ જે વિગ્રહ ગતિ છે, તેને વધારેમાં વધારે ચાર સમય સુધીની કહી છે, અને આ ગતિને વિષય (કાળ) એક સમયરૂપ, બે સમયરૂપ, ત્રણ સમયરૂપ અને ચાર સમયરૂપ કહ્યો છે. આ સમસ્ત કથનનો ભાવાર્થ એ છે કે-જીવની એક ભવમાંથી બીજા ભવમાં જે ઉત્પત્તિ થાય છે, તેનું નામ વિગ્રહગતિ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૪૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ છે. નારકો એક એસમયવાળી ગતિથી પણ નરકમાં ઉત્પન્ન થાય છે, સમયવાળી ગતિથી પશુ ત્યાં ઉત્પન્ન થાય છે અને ત્રણ સમયવાળી ગતિથી પશુ ઉત્પન્ન થાય છે. એક સમયવાળી જે ગતિ હોય છે, તે ઋજુગતિ હોય છે, એ સમયવાળી અને ત્રણુ સમયવાળી ગતિ વક્રગતિ હાય છે. આ ગતિનું નામ જ શીઘ્રગતિ કહી છે. ખાહુપ્રસારણાદિ રૂપ ગતિમાં જે કાળ લાગે છે તે અસખ્યાત સમચવાળા હાય છે, તેથી એવી ગતિને શીઘ્રગતિ કહી નથી ઋજુગતિ એક સમયની ત્યારે જ હાય છે કે જ્યારે જીવનુ' ઉત્પત્તિસ્થાન સમશ્રણમાં હાય છે. જ્યારે ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં હાતું નથી, ત્યારે એ સમયની અથવા ત્રણ સમયની વિગ્રહગતિ હાય છે. એટલે કે જીવ જ્યારે સમદ્રેણિમાં રહેલા ઉત્પત્તિસ્થાનમાં જઇને ઉત્પન્ન થાય છે, ત્યારે તેની એક સમયની ઋજુગતિ હાય છે. પરન્તુ જ્યારે ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં હતું નથી, ત્યારે વિગ્રહગતિ એ સમયની અને ત્રણ સમયની ડાય છે. એકેન્દ્રિય જીવેાની વિગ્રહગતિ વધારેમાં વધારે ચાર સમય સુધીની હાય છે. તેની એ સમયની વિગ્રહગતિ આ પ્રકારે થાય છે-જ્યારે કોઇ જીવ ભરતક્ષેત્રની પૂ દિશાથી નરકમાં પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રથમ સમયમાં નીચે આવે છે અને ખીજા સમયમાં તિરછાં ઉત્પત્તિસ્થાનમાં જાય છે, આ પ્રકારની તેની એ સમયની વિગ્રહગતિ હોય છે, એમ સમજવુ' ત્રણ સમયની વિગ્રહગતિનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવુ' જ્યારે કોઈ જીવ ભરતક્ષેત્રની પૂર્વાદિશામાંથી નરકના વાયવ્યકાણમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રથમ સમયમાં સમશ્રેણિ દ્વારા નીચે આવે છે, બીજા સમયે તિર્યંચ્ ગતિથી પશ્ચિમ દિશામાં જાય છે, અને ત્રીજા સમયે તિયગ્ ગતિથી વાયવ્ય દિશામાં ઉપત્તિસ્થાનમાં જઈને ઉત્પન્ન થાય છે. આ પ્રકારના નારકાના શીધ્રગતિકાળ કહ્યો છે અને આ પ્રકારની શીઘ્રગતિ ક્ડી છે એકેન્દ્રિય જીવેાની ચાર નરકજીવોં કે અનન્તત્ત્પન્નકત્વ કા નિરૂપણ –નારક જીવેાના અનન્તરાપપન્નકત્વ આદિની વક્તવ્યતા “નાળ મળે ! અનંતોષવન્નવા ” ઈત્યાદિ—— ટીકાથ—આની પહેલાના સૂત્રમાં નૈરયિક સ્માદિ ગતિની અપેક્ષાએ નારકાઢિ દંડકનુ` કયન કરવામાં આવ્યું, હવે સૂત્રકાર અનન્તરોપન્નક આદિની અપેક્ષાએ નારકાદિ કંડકાનું કથન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જેરફથળે મંતે ! સળંતોત્રજન્ના, પરંપરોવવઝn, origiઝgવવઝTu?” હે ભગવન્! નારકે શું અનન્તરોત્પન્નક હોય છે–એટલે કે જેમની ઉત્પત્તિમાં સમયાદિનું વ્યવધાન (અંતર) નથી હોતું, એવાં હોય છે? કે પરમ્પર હોય છે–જેમની ઉત્પત્તિમાં બે, ત્રણ આદિ સમાનું વ્યવધાન હોય છે, એવાં હોય છે? કે અનન્તરપરમ્પર અનુત્પન્નક હોય છે જેમની ઉત્પત્તિ અનન્તર અને પરસ્પર, બને રૂપે થઈ ન હોય એવાં હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોય! જોરથા બંસરોવવઝTI વિ, ginકવન્ના રિ, અનંતરા અgવવન્નત ” હે ગૌતમ ! નારકે અનન્તરોત્પન્નક પણ હોય છે, પરંપરેપન્નક પણ હોય છે અને અનન્તરપરસ્પર અનુત્પન્નક પણ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બરે ળ મતે ! પૂર્વ ગુરૂ, ઘાવ ગગંતાઉપર અપુત્રવજ્ઞTI વિ ?” હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે નારકે અનન્તપન્નક પણ હોય છે, પરંપન્નક પણ હોય છે અને અનન્તર પરમ્પરઅનુત્પન્નક પણ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ” ને i gar - मसमयोववन्नगा तेणं नेरइया अणंतरोववन्नगा, जेणं नेरइया अपढमसमयोववन्नगा સેળ ને ફુવા પરોવવઝ” હે ગૌતમ ! જે નારકે પ્રથમ સમયમાં ઉપન્ન થયેલા હોય છે–એટલે કે એક ભવમાંથી બીજા ભાવમાં ઉત્પન્ન થવામાં જેમને સમયાદિકનું અંતર પડતું નથી–નારકાભાવના પ્રથમ સમયમાં જ જેઓ ઉત્પન્ન થઈ જાય છે, એવાં નારકને અનતત્પન્નક કહેવામાં આવ્યા છે. જેમની ઉત્પત્તિમાં બે આદિ સમયનું અંતર પડે છે–બે આદિ સમાની પરંપરા ચાલે છે એવાં નારકને પરંપરાત્પન્નક કહે છે. “ચારૂના વિજ્ઞમાવજના રૂચા હસબંતરારંવર અવશan” જે નારક વિગ્રહગતિ સમાપન્નક હોય છે એટલે વિગ્રહગતિમાં પ્રાપ્ત થયેલા હોય છે. તેમને અનન્તર રૂપે અને પરસ્પર રૂપે ઉત્પાદ થતા નથી. “તે જોવા ! જાવ અનુવન્ના ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારકે અનન્તરોત્પન્નક પણ હોય છે, પરમ્પરાત્પન્નક પણ હોય છે અને અનન્તરપરમ્પર ઉત્પન્ન નથી પણ હતા. “વં નિરંતર રાવ માળિયા એજ પ્રકારનું કથન અસુરકુમારોથી લઈને ક્રમશઃ વૈમાનિક દેવે પર્યન્તના જ વિષે પણ સમજવું જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અiારોવવાળું મંતે ! નેફ છું ને રૂચા૩ પતિ? જે અનન્તત્પન્નક નારકે છે તેઓ શું નરયિક આયુષ્યને શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ४८ Page #63 -------------------------------------------------------------------------- ________________ બંધ કરે છે ? “ સિવિલનોળિયાચ' પતિ ? કે તિય ગાયુના બધ કરે છે? “ મનુબ્રાલય, સેવાસર્ચ પતિ? કે મનુષ્યાયુના બંધ કરે છે ? કે દેવાયુના અધ કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર- નોચમા ! નો નેથાય. રેત્તિ, નાથ નો મેગાલય' રે ત્તિ ” હે ગૌતમ ! અનન્તરાત્પન્નક નારકા નૈરિયેકાયુના બંધ કરતા નથી, તિય ચાયુના "ધ કરતા નથી, મનુષ્યાયુને અધ કરતા નથી અને દેવાયુના બંધ પણ કરતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-દ્ધ પરંપરોવવન્નાન મતે ! તેથા ∞િ નેચાલય વત્તિ નાવ ફેલાય જ`ત્તિ ?” હે ભગવન્! શુ'પર'પરાત્પન્નક નારકા નૈરિયેકાયુના બંધ કરે છે ? કે તિ ́ચાયુના બંધ કરે છે ? કે મનુષ્યાયુને બંધ કરે છે ? કે દેવાયુને ખધ કરે છે? મહાવીર પ્રભુના ઉત્તર-“ોચમા !” હે ગૌતમ ! તો, ચાય પદ્મरेति, तिरिक्खजोणियाउय पि पकरेति, मणुरसाउयं पिपकरेति, नो देवाસર્ચ જ 'ત્તિ ” પરમ્પરાત્પન્નક નારકા તારકાયુના બધ પણ કરતા નથી, દેવાયુને "ધ પણ કરતા નથી, પરન્તુ તિય ચાયુના અને મનુષ્યાયુના બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ અળતરવયંવર અનુવનન્તનાળ અંતે ! નૈચા ક્રિ નાથાલય, રેતિપુચ્છા ” હે ભગવન્ ! જે નારા અનન્તર અને પરસ્પર ઉત્પન્નક હાતા નથી, તેએ શુ. નૈરિયેકાયુના બધ કરે છે ? કે તિય ચાયુના ખધ કરે છે ? કે મનુષ્યાયુના બંધ કરે છે ? કૈ દેવાયુના બંધ કરે છે? "" મહાવીર પ્રભુના ઉત્તર- ગોચના ! નો_નેપાચ પતિ, નાય કો સેવાય. જરે...તિ ”હું ગૌતમ ! અનન્તર પરસ્પર અનુપન્નક જે નારકા હાય છે, તેએ નારકાચુને ખધ પણ કરતા નથી, તિય ચાયુને મધ પણ કરતા નથી, મનુષ્યાયુને ખ'ધ પશુ કરતા નથી અને દેવાયુના બંધ પણ કરતા નથી. અનન્તરાયપન્નક અને અનન્તર પર પ૨ અનુપપન્નક નારકામાં ચારે પ્રકારના આયુના મધના નિષેધ સમજવા જેઇએ, કારણ કે જે નારકા અનન્તરાપપન્નક હોય છે, તેમને તે અવસ્થામાં તથાવિધ અધ્યવસાય સ્થાનના અભાવ હાવાને કારણે ચારે પ્રકારના આયુના બંધ ખાંધવાના અભાવ રહે છે. કારણ કે પેાતાના આયુષ્યના ત્રિભાગ શેષ રહે ત્યારે જ પરભવના આયુના ખત્ત્વના સમય કહ્યો છે. અનન્તર પરસ્પર અનુપપન્નક જે નાકા છે, તેઓ વિગ્રહગતિમાં રહે છે-વિગ્રહગતિમાં અનન્તર પરસ્પર રૂપે-અને પ્રકારે-ઉત્પાદ થતા નથી, તેથી ત્યાં આયુષ્ય ખ'ધ કેવી રીતે હાઈ શકે ? કારણ કે હમણાં કહ્યા પ્રમાણે આયુના બંધ પેાતાની આયુના ત્રિભાગમાં જ થાય છે. તથા જે પરમ્પરાપપન્નક નારકો હાય છે, તેઓ પોતાના આયુષ્યના શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૪૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ છ માસ બાકી રહે ત્યારે અથવા વધારે વધારે છ માસ બાકી રહે ત્યારે અને ઓછામાં ઓછું અન્તમુહૂર્ત બાકી રહે ત્યારે ભવનિમિત્તક ભવને આશ્રિત કરીને તિર્યંચાયુને અને મનુષ્પાયુને જ બંધ કરે છે, નરકાયુ અને દેવાયુને બંધ કરતા નથી, કારણ કે એ નિયમ છે કે નારક મરીને નારક થતું નથી અને દેવ મરીને દેવ થતું નથી, તથા નારક મરીને દેવ થતો નથી દેવ મરીને નારક થ નથી. g ગાર માળા” એજ પ્રકારનું કથન પરંપરપપત્તક અસુરકુમારોથી લઈને વૈમાનિક દે પર્યંતના જી વિષે પણ સમજવું પરંતુ અહી આ પ્રકારની વિશેષતા છે. “નવરં વંચિતરિયાવળિયા મજુરા, vigવવના રત્તારિ ઉર લાગવા પરિ” પરંપત્યજ્ઞક જે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે, તેઓ ચારે પ્રકારના આયુને બંધ કરે છે. બાકિનું સમસ્ત કથન નારકાના પૂર્વોકત કથન પ્રમાણે જ સમજવું હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“રેરકુવા બં મરે ! જ સૉરા. નિriા, પરંપનિયા, અનંતપરંપર નિયા?હે ભગવન ! નારક અનન્તર નિર્ગત હોય છે ? કે પરસ્પર નિર્ગત હોય છે ? કે અનન્તર પર સ્પર અનિર્ગત હોય છે? નરકાદિમાંથી નીકળીને સ્થાનાન્તરની પ્રાપ્તિ થયાને જેમનો એક જ સમય નીકળી ગયે છે–બે આદિ સમયનું જેમાં અન્તર પડ્યું નથી–તેમને અનન્તર નિગત કહે છે. નરકાદિમાંથી નીકળીને ભવાતરની પ્રાપ્તિ થયાને જેમને બે, ત્રણ આદિ સમય નીકળી ગયા છે, તેમને પરસ્પર નિર્ગત કહે છે. તથા જેઓ નરકમાંથી નીકળીને વિગ્રહગતિમાં જ વર્તમાન છે-હજી સુધી ઉત્પત્તિક્ષેત્રને જેઓ પ્રાપ્ત કરી શકયા નથી, તેમને અનન્તર પરમ્પર અનિત નારકો કહે છે. કારણ કે અનન્તરભાવ અને પરસ્પર ભાવની અપેક્ષાએ તેઓ હજી સુધી ઉત્પતિ ક્ષેત્રની અપ્રાપ્તિની અપેક્ષાએ અનિગત છે. મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ ! “રેરાયાળે ગવંત્તર નિયા વિ, નવ ગનંતપરંપર નિમાયા” નારકે અનન્દર નિર્ગત પણ હોય છે, પરસ્પર નિર્ગત પહ હોય છે, તથા અનન્તર પરસ્પર અનિર્ગત પણ હોય છે.. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“રે ળ =ાર ળિયા વિ?” હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે નારક અનન્તર નિર્ગત પણ હોય છે, પરમ્પર નિર્ગત પણ હોય છે અને અનાર પરંપર અનિર્ગત પણ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-જોરના! ” હે ગૌતમ! “જે ને રૂા પઢમાનવનિમાયા, તે બં નૈરાશા અiારના જે નારકે પ્રથમ સમયમાં નરકમાંથી નીકળેલા હોય છે, તેમને અનન્તર (નર્ગત નારકો કહે છે. “ [ રૈદા અઢમામ નિજયા i નેરા પરંપરિવા” જે નારકો નરકમાંથી દ્વિતીયાદિ સમયમાં નિકળેલા હોય છે, તેમને પરસ્પરનિર્ગત નારકો શ્રી ભગવતી સત્ર : ૧૧ ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ કહ્યા છે અને " जेणं नेरइया विग्गह गइ समावन्नगा ते णं नेरइया अनंतरપ' અળિયા', જે નારકા વિગ્રહગતિ સમાપન્નક–વિગ્રહગતિમાં પ્રાસરહે છે, તે નારકેાને અનન્તર પરમ્પર અનિગત નારકા કહેવામાં આવ્યા છે. से वेणट्टेणं गोयमा ! जाव अनिग्गया वि, एवं जाव वेमाणिया " डे ગૌતમ ! તે કારણે મેં એવુ કૈંહ્યુ` છે કે નારકે। અનન્તર નિગત પણ હાય છે, પરસ્પર નિગત પણ હોય છે અને અનંતપરમ્પર અનિગત પણ હાય છે. એવું જ કથન અનન્તર નિર્માંત, પરમ્પર નિર્માંત, અનન્તર પરમ્પર અનિગતને આશ્રિત કરીને અસુરકુમારાથી લઈને વૈમાનિક દેવે પન્તના જીવા વિષે પણ સમજવું. ગૌતમ સ્વામીના પ્રશ્ન- અનંત્તનિયા ન મંતે ! નેડ્યા દિ નાજીય રેતિ, નાવ લેવાય. જતિ ?” હે ભગવન્ ! અનન્તર નિગત જે નારક છે, તેઓ શું નૈરિયેકાયુના બંધ કરે છે ? તિય ચાયુના બધ કરે છે ? કે મનુષ્યાસુને ખંધ કરે છે? કે દેવાયુને ખધ કરે છે? મહાવીર પ્રભુના ઉત્તર-ધ નોયમાં ! ” હે ગૌતમ ! “ નો રેરચાચ રે'તિ, નાવ નો લેવાથ પરતિ ' અનન્તર નિત નારકે નારકાચુને અધ કરતા નથી, તિય ચાયુને ખંધ કરતા નથી, મનુષ્યાયુને ખંધ કરતા નથી અને દેવાયુને ખંધ પણ કરતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ પંપત્તિાનાં મંતે! ને િનરા यं करेति पुच्छा ” હે ભગવન્ ! જે પરપરાનિત નારકે છે, તેઓ શુ નૈયિકાયુને ખધ કરે છે ? કે તિય ચાયુને ખંધ કરે છે ? કે મનુષ્યાયુને અંધ કરે છે ? કે દેવાસુને ખંધ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ nોચના ! ” હે ગૌતમ ! નેવા વિજરે'તિ, ગાવ ફેમાયંવિવારે ' પરમ્પરા નિત નારા નૈયિકાયુના અંધ પણુ કરે છે, તિયચાયુના બંધ પણ કરે છે, મનુષ્યાયુના "ધ પણ કરે છે અને દેવાયુને મધ પણ કરે છે. નૈડ્યા ગૌતમ સ્વામીને પ્રશ્ન- અનંતપુરવઽનિયાળ મંતે पुच्छा ' હે ભગવન્! અનન્તર પરસ્પર અનિગત નારકા શુ' નૈચિકાયુના અધ કરે છે ? કે તિય ચાચુનેા અધ કરે છે ? કે મનુષ્યાયુને ખંધ કરે છે? કે દેવાયુના બંધ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ શોથમા ! ” હે ગૌતમ ! · નો નાચ’ જરે'ત્તિ, જ્ઞાન નો ફેવાય' પતિ” જે નારકેા અનન્તર પરસ્પર અનિગત હાય છે તેઓ નૈયિકાયુના બધ કરતા નથી, તિય ચાયુના બંધ કરતા નથી, મનુષ્યાયુના બંધ કરતા નથી અને દેવાયુના અંધ પણ કરતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ પરમ્પરાનિગ ત નારકે ચારે આયુના 'ધ કરે છે, કારણ કે પરમ્પરાનિગત મનુષ્ય અને પચેન્દ્રિય તિયચ જ હાય છે અને તેએ જ સઘળા જીવાના આયુના અધિક હૈાય છે. એજ પ્રમાણે બધાં પરસ્પરાનિ ત વૈક્રિય. જન્મવાળા અથવા ઔદારિક જન્મવાળા પણ ઉદ્ધૃત થઈને (મરીને) મનુષ્ય અથવા પંચેન્દ્રિયતિયચ થાય છે, આ કારણે તેઓ સર્જયુએના અંધક જ હાય છે. “ દ્વં નિવસેરું બ્રાય વેમાળિયા ” નૈરયિકાના આ કથન પ્રમાણે જ વૈમાનિકપર્યન્તના સમસ્ત જીવેાના વિષયમાં પણ કથન સમજવુ' જોઇએ, ,, નિગ`તાની પ્રરૂપણા ચાલી રહી છે જ્યારે તેએ ઉત્પન્ન થાય છે ત્યારે કોઇ કેઇ ગતિમાં સુખથી ઉત્પન્ન થાય અને કઈ કઈ ગતિમાં દુઃખથી ઉત્પન્ન થાય છે. તેથી આ વિષયને અનુલક્ષીને ગૌતમ વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે- નેાળામંતે ! અળતરવેરોવવન્તા, વર્ ́પરા છે. વવન્તના, બળતરવર લેવાનુવવન્ના ?” હે ભગવન્ ! જે નારા દુઃખા પન્ન હાય છે, તેઓ શું અનતર દુઃખેાત્પન્ન હૈાય છે ? કે પરસ્પર દુઃખા પન્ન હોય છે ? કે અનતરપરંપર બે અનુપપન્ન હાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-‘“ નોયમા ! '' હે ગૌતમ ! “ ના બળતરઘેટોયન્ના, પર વહેતોષવન્ના, ગળતર પરસેવાનુવન્ના જે નારકા દુઃખાત્પન્ન હોય છે, તેએ અનંતર દુઃખેાત્પન્ન પણ હેય છે, પર’પરદુઃખાપન્ન પણ હાય છે, અને અનંતર પરંપર દુ:ખ અનુપપન્નક પણ હાય છે. તેનુ' તાપ એવું છે કે જેમના ઉત્પત્તિક્ષેત્ર પ્રાપ્તિ રૂપ ઉત્પાદ, સમયાદિના અન્તર રહિત-પ્રથમ સમયમાં દુ:ખયુકત છે, તેમને અનંતર ખેઢાપપન્નક નારકા કહ્યા છે. જેમના ખેયુકત ઉત્પાદમાં બે, ત્રણ આદિ સમય થઈ ગયા છે, તે નારકને પર’પર ખેદ્યપપન્નક કહ્યા છે. તથા જેમની ઉત્પત્તિ તુરત જ અને પરપર રૂપે ખેયુક્ત થઇ નથી, તે નારકોને અનંતર પરપર ખેદ્દાનું પપન્નક કહ્યા છે, અહી‘“ ઉપપન્ન’” પદ્મ ‘‘ ઉત્પાદુ’ના અથ માં વપરાયું છે. “ દ્યું હŌ મિહાવેનું સંચેત્ર વૃંદના માળિયદવા ” ઉપર્યુક્ત આલાપક પ્રમાણે જ ખેદોપપન્નકદ'ડક, ખેદે પપન્નકાયુષ્યમધકદડક, ખેદનિગ તદ‘ડક અને ખેદનિગ તાયુષ્યમન્થકદંડક, આ ચાર દડક કહેવા જોઈએ અન્તે પ્રભુના વચનાને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે- તેવું મંતે! તેવં મઢે ! ત્તિ જ્ઞાન વિટ્ટ ” હે ભગવન્ ! આપનું કથન સથા સત્ય છે, હું ભગવન્ ! આપના દ્વારા આ વિષયનું જે પ્રતિપાદન કરવામાં આવ્યુ, સર્વથા સત્ય જ છે આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને તેઓ પેાતાને સ્થાને બેસી ગયા. । સૂઢાર .. “ભગવતી જૈનાચાય જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમા શતકના પહેલા ઉદ્દેશકસમાપ્તા૧૪–૧।। ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૫૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉન્માદ કે સ્વરૂપા નિરૂપણ બીજા ઉદેશાને પ્રારંભ– ચૌદમાં શતકના આ બીજા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન થયું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે ઉન્માદના પ્રકારનું નિરૂપણ નરયિકોના ઉન્માદના કારણનું કથન, અસુરકુમારોના ઉન્માદની પ્રરૂપણા, શું ઈન્દ્ર વરસાદ વરસાવે છે? જે ઈન્દ્ર વૃષ્ટિ કરતું હોય, તે કેવી રીતે કરે છે? શું અસુરકુમારદેવ વૃષ્ટિ કરે છે? શું ઈશાનાદિકના ઈન્દ્રાદિક તમસ્કાય કરે છે? શું અસુરકુમાર તમસ્કાય કરે છે? તેઓ શા માટે તમસ્કાય કરે છે? ઈત્યાદિ પ્રત્તનું પ્રતિપાદન. –ઉમાદ વક્તવ્યતાજજિળ મંતે ! gor” ઈત્યાદિ– ટીકાર્થ–પહેલા ઉદ્દેશામાં સૂત્રકારે અનન્તરપપન્નક નૈરયિક આદિકેની વક્તવ્યતાના વિષયમાં કથન કરવામાં આવ્યું તે નારકે મોહવાળા હોય છે. તથા મેહ ઉમાદરૂપ હોય છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં ઉન્માદની પ્રરૂપણું કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“વિ of મને ! સન્માણ પત્તે ?” હે ભગવન ! ઉન્માદના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–શોથમા ! સુવિ Hit isળ-સંજ ” હે ગૌતમ! ઉન્માદના બે પ્રકારે છે “i s’ તે નીચે પ્રમાણે છે, “તારે જ જોાિકાહ્ન ક્રમ્મરણ ૩i ” (૧) યક્ષાવેશ રૂપ ઉન્માદ (૨) મોહકર્મોદયજન્ય રૂ૫ ઉન્માદ યક્ષ એટલે દેવ. દેવને માણસો (પ્રાણુઓ)ના શરીરમાં પ્રવેશ થવાથી મનુષ્ય પોતાની સુધબુધ ગુમાવીને નિરર્થક બકવાટ કરવા મંડી જાય છે, તેનું નામ જ યક્ષાવેશરૂપ ઉન્માદ છે. મોહનીયમિથ્યાત્વના ઉદયથી તાત્વિક વસ્તુને જે અતાવિક રૂપે માની લેવામાં આવે છે અને અતાત્વિક વસ્તુને તાવિક રૂપે માની લેવામાં આવે છે, તેનું નામ જ મોહનીયકર્મોદયજન્ય ઉમાદ છે અથવા ચારિત્રમેહનીયકર્મ અહી મેહનીય કર્મ વડે ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે તેના ઉદયમાં વિષયાદિકના સ્વરૂપને જાણનારો જીવ પણ નહીં જાણનાર જે વ્યવહાર કરે છે. અથવા માહનીય વડે અહીં વેદમેહનીયને ગ્રહણ કરવામાં આવેલ છે, કારણ કે તેનો ઉદય થાય ત્યારે પણ જીવ હિતાહિતનું ભાન ભૂલવા રૂપ ઉન્માદગ્રસ્ત બની જાય છે ઉન્માદનાં ૧૦ લક્ષણ આ પ્રમાણે કહ્યા છે-“fફ, દૂમિ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ દા” (૧) ચિતન કરવું, (૨) જેવાની ઈચ્છા થવી, (૩) દીર્ઘશ્વાસોચ્છવાસ ચાલે, (૪) તા ૨હેવા, (૫) શરીરમાં દાહ થવે, (૬) ભજન પ્રત્યે અરુચિ થવી, (૭) મૂછ આવી જવી, (૮) બેભાન થઈ જવું, (૯) સામેની વસ્તુને નહીં ઓળખવી અને (૧૦) અને મરણ થવું. યક્ષાવેશરૂપ ઉમાદ અને મેહનીયકર્મ જન્ય ઉન્માદમાં ઉન્માદ સમાન હોવા છતાં તે બન્નેની વચ્ચે જે અંતર (ભેદ) છે, તે પ્રકટ કરવાને માટે સત્રકાર કહે છે કે- રઈ ળ ને સે કાણાપણે તે i સુચકતા, જે સુવિમોચતરાણ રેવ ” આ બે પ્રકારના ઉન્માદમાંથી જે યક્ષાવેશરૂપ ઉન્માદ છે તે મહજન્ય ઉન્માદ કરતાં અતિશય સુખપૂર્વક વેદન કરાય અવે અને સરળતાથી તેમાંથી મુક્ત થઈ જવાય એવો હોય છે. “ તથ તે શોणिज्जन कम्मस्स उदएणं से णं दुहवेयणतराए चेव दुहविमोयणतराए જેવ” પરંતુ મેહનીય કર્મના ઉદયથી જન્ય જે ઉન્માદ છે, તે યક્ષાવેશરૂપ ઉન્માન કરતાં અતિશય દુઃખ પૂર્વક વેદન કરાય એ હોય છે, તથા તેમાંથી મુક્ત થવાનું કાર્ય અતિશય દુઃખપૂર્વક જ સાધી શકાય એવું હોય છે, કારણ કે તે મેહનીયકર્મજન્ય ઉન્માદ અનંત સંસારના હેતુ રૂપ હોય છે અને સંસાર તે દુઃખનું જેમાં વેદન કરવું પડે, એવા સ્વભાવવાળે છે. તથા યક્ષાવેશ રૂપ ઉન્માદ સુખવેદનતર (અતિશય સુખપૂર્વક વેદન કરી શકાય એ) છે, કારણ કે તે ઉન્માદ એકભાવિક હોય છે. મોહજન્ય ઉન્માદ યક્ષાવેશરૂપ ઉન્માદ કરતાં અતિશય દુઃખથી દૂર થાય એવો હોય છે, કારણ કે વિદ્યાવાળા, મંત્રવાળા અને દેવેની અનુકંપાવાળા જીને આ પ્રકારને ઉન્માદ અસાધ્ય હોય છે. યક્ષાવેશ રૂપ ઉમાદ મંત્રાદિ દ્વારા પણ દૂર થઈ શકે છે, તેથી તેને સુખવિમોચનતર (સુખથી દૂર કરી શકાય એ) કહ્યો છે કહ્યું પણ છે કે-“સર્વજ્ઞ ત્રા”િ ઈત્યાદિ – ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ ચાઇ મં! વિ સમ્મg gum” હે ભગવદ્ ! નારકેના ઉન્માદના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! દુવિ રમા vvm-તંg” હે ગૌતમ ! નારકના ઉન્માદના બે પ્રકારે છે, જે નીચે પ્રમાણે છે-“sa ચ, મનિષ ય વક્મણ avoi” (૧) યક્ષાવેશ રૂ૫ ઉમાદ અને (૨) મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલે ઉન્માદ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે છi મતે ! પર્વ પુરા, ને રૂચાઇ સુવિ ૩ષ્મre ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે નારકના શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉન્માદના બે પ્રકાર છે- યક્ષાવેશ રૂપ ઉન્માદ અને મેહનીયકર્મના ઉદયજન્ય ઉમાદ? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા રે વારે બહુ મારે જિવે, से णं तेसिं असुभाणं पोग्गलाणं पवखेवणयाए जक्वाएणं उम्मायं पाउणेज्जा" હે ગૌતમ! તે યક્ષ રૂપ દેવ તે નારકમાં અશુભ પુદ્ગલેને પ્રક્ષેપ કરી નાખે છે. આ અશુભ મુદ્રને પ્રક્ષેપ થવાને કારણે તેમનામાં યક્ષાવેશ રૂપ ઉન્માદ ઉદ્ભવે છે. “નોળિકા વા ૪ મોળિકન્ન રાત્રે પાયજે ના” તથા મોહનીયકમના ઉદયથી તેઓ મહનીયકર્મોદયજન્ય ઉન્માદ પ્રાપ્ત કરે છે. તે તેnળે ઘાવ સમr” હે ગતમ! આ કારણે મેં એવું કહ્યું છે કે નારકમાં યક્ષાવેશ રૂપ અને મેહનીયકર્મોદય જન્ય ઉન્માદને સદુભાવ હોય છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“પરમારાનું મસ્તે દૃવિ વર્માણ પvor?” હે ભગવન્! અસુરકુમારમાં કેટલા પ્રકારને ઉન્માદ કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ” હે ગૌતમ! “gવં દેવ વૈરાચા-નવાં કે વા રે માડુંગરપાઇ અણુમે પોઢે પરિવેન્ના” જેવા નારકોના બે પ્રકારના ઉન્માદ કહ્યા છે, એ જ પ્રમાણે અસુરકુમારના પણ બે પ્રકારના ઉન્માદ સમજવા પણ અસુરકુમારોના કથનમાં એવી વિશેષતા છે કે જે દેવ અસુરકુમાર કરતાં અધિક દ્વિસંપન્ન હોય છે, તેઓ અશુભ પલેને અસુરકુમારમાં પ્રક્ષેપ કરે છે. “si rણુમાળે વાળં ઘર લેવાચાર Ravi SH Gamજ્ઞા, મોળિ૪ વા જેસં સંવ” તેથી તે અસુરકુમાર તે અશુભપુલના પ્રક્ષેપણને કારણે યક્ષાવેશ રૂપ ઉન્માદને અનુભવ કરે છે, તથા મોહનીય કર્મના ઉદયથી તેઓ મેહનીયકર્મોદયજન્ય ઉત્પાદન અનુભવ કરે છે. “તેના ઝાવ ૩uળ, ઘઉં જાવ પબિચકુમારાળ” હે ગૌતમ! તે કારણે મેં અસુરકુમારોમાં યક્ષાવેશરૂપ ઉન્માદ અને મોહનીય કર્મોદય જન્ય ઉન્માદને સદ્ભાવ કહ્યો છે. એ જ પ્રમાણે નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પર્વતના ભવનપતિઓમાં અને પ્રકારના ઉન્માદને સદૂભાવ કહ્યું છે. “ગુઢવાચાi નાવ મgal gud Tદા તૈચાળ” હે ગૌતમ! પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકમાં તથા હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યમાં પણ નારકોની જેમ બન્ને પ્રકારને ઉન્માદ કહ્યો છે, એમ સમજવું એટલે કે નારકમાં દેવ અશુભ પુદ્ગલેને પ્રક્ષિત કરે છે, તે કારણે જેમ નારકે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૫૫. Page #70 -------------------------------------------------------------------------- ________________ યક્ષાવેશ રૂપ ઉન્માદને અનુભવ કરે છે, તથા મહનીય કર્મના ઉદયને લીધે તેઓ જેમ મેહનીયકર્મજન્ય ઉન્માદને અનુભવ કરે છે, એ જ પ્રમાણે પૃથ્વીકાયિકાથી લઈને મનુષ્ય પર્યન્તના જીમાં પણ એવા જ કારણને લીધે બન્ને પ્રકારના ઉન્માદને સદ્ભાવ રહે છે. “વાળમંતર કોરિયા વેમળિયા ઝા મુકુમાર” જેવું કથન અસુરકુમારોના ઉન્માદના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન વાનવંતર, તિષિકે અને વૈમાનિકોના ઉન્માદના વિષયમાં પણ સમજવું અહીં વાનવ્યંતર આદિ કરતાં અધિક મહદ્ધિક દેવ દ્વારા તેઓમાં અશુભપુલનું પ્રક્ષેપણ થવાને કારણે તેમનામાં યક્ષાવેશ રૂપ ઉન્માદ ઉત્પન્ન થાય છે એમ સમજવું સૂ૦૧૫ દેવોં કે દ્રષ્ટિકાયકરણ કા નિરૂપણ –દેવની વૃષ્ટિકાયકરણ વક્તવ્યતા– અઘિ of મંતે ! ઢવાણી” ઈત્યાદિ– ટીકાઈ–વૈમાનિક દેવે પર્યનતના દેવના યક્ષાવેશરૂપ અને મોહનીય કામદયજન્ય ઉન્માદનું કથન કરીને, હવે સૂત્રકાર દેવેદ્રાદિ દેવેની વૃષ્ટિકરણ રૂપ ક્રિયાવિશેષની પ્રરૂપણા કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“અસ્થિ મરે ! પssને જાટવાણી ગુદ્ધિાર્થ રે?” હે ભગવન્! કાળવવર્ષાઋતુમાં વરસવાના સ્વભાવવાળે પર્જન્ય-મેઘ અથવા પજન્ય (ઈ) તે કાળવણી હોય છે, કારણ કે તે જિનજન્મ મહેસૂવ આદિ મહત્યાના સમયે (કાળે) વરસે છે. મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, અતિથ” હા, ગૌતમ! એવું થાય છે ખરું કે કાલવષ પર્જન્ય વૃષ્ટિ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઝાદે જં મને ! સ વિશે વાયા પુદ્રિ જામે મવદ, મિચાળ પારુ?” હે ભગવન્! જ્યારે દેવન્દ્ર દેવરાજ શક્રને વર્ષા કરવાની ઈચ્છા થાય છે, ત્યારે દેવેન્દ્ર દેવરાય શક કેવી રીતે વર્ષા કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-બતોમાં” હે ગૌતમ! “તારે રેવ છે સ વિંટે રાજા કિંમતપરિયા રે સત્તાવે” ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક પિતાની આભ્યન્તર સભાના દેને બેલાવે છે. “તળું તે દિમતરિણા સેવા સાવિચારમાળા મસ્જિમવારિ રે સા તિ” આભ્યન્તર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૫ ૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ પરિષદમાં બોલાવવામાં આવેલા તે દેવે મધ્યમ પરિષદના ને બોલાવે 2. “तए णं ते मझियपारिसया देवा सहाविया समाणा बाहिरपारिसए देवे તારિ” બોલાવવામાં આવેલા તે મધ્યમ પરિષદના દેવે બાહ્ય પરિષદના દેને બોલાવે છે. “તt i તે વારિરિક્ષા જેવા સાવિયા સમાના વારિવાહ રે હરિ બોલાવવામાં આવેલા તે બાહ્ય પરિષદના દેવે સભાની બહારના દેવેને બોલાવે છે. “તર ઊં તે વાહિar દેવા સાવચા માળા આમિનિg જે સરાતિ” બેલાવવામાં આવેલા તે સભાબહારના દે આભિગિક દેવને-એટલે કે સેવક દેવેન–બોલાવે છે. “ત્તા f સે કa સદ્ભાવિકા માળા કૃદિજાણ રેવે અંદાતિબેલાવવામાં આવેલા તે આભિ ગિક જાતિના દેવે વૃષ્ટિકારક દેવેને બેલાવે છે. “ag ii તે કુરિજાશા શિવ સદાવિયા સમાન ટ્રિાન્ચ પરે તિ” આ પ્રકારે બેલાવવામાં આવેલા તે વૃષ્ટિકારક દે અપકાયની વર્ષા કરે છે. “gવં જોગમા! વિશે વિશા લુબ્રિાન્ચે ઘરે” હે ગૌતમ ! આ પ્રકારે દેવેન્દ્ર દેવરાજ શક વૃષ્ટિકાયની-જળકાયની વર્ષા કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“શરિથ જો સે ! બકુરકુમાર વિ જેવા શુદ્ધિદાચ vજરે રિ?” હેભગવદ્ ! શું અસુરકુમાર દેવ પણ જળકાયની વૃષ્ટિ કરે છે ખરાં? મહાવીર પ્રભુને દત્તર-“હંતા, શરિથ” હા, ગૌતમ! અસુરકુમારે પણ જળકાયની વર્ષા કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-૪ ત્તિપન્ન મતે ! અણુમાર જેવા કુટ્રિાર્ચ પતિ ?” હે ભગવન્! કયા નિમત્તને લીધે અસુરકુમારે જળકાયની વર્ષા કરે છે મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા !” હે ગૌતમ ! “જે જે કરતા भगवंतो एएसि णं जम्मणमहिमासु वा निक्खमणमहिमासु वा, णाणुप्पायमहिમાસુ ઘા, નિદાનમહિમાનું વા” જે આ અરહંત ભગવંતે છે, તેમના જન્મમહોત્સવ વખતે, નિષ્ક્રમણ (દીક્ષા) મહોત્સવ વખતે, કેવળજ્ઞાનની ઉત્પત્તિના મહત્સવ વખતે, અને નિર્વાણુમહત્સવ વખતે “ gવં જોયા ! કુરકુમાર વિ જેવા કુટ્ટિાચે જ રિ” અસુરકુમાર દે પણ જળકાયની વર્ષા કરે છે. “પૂર્વ રાજકુમાર વિ, પવૅ ગાવ થયિકુમાર, વાળ મારોફુલિમાળિયા પર્વ એજ પ્રમાણે આ પૂર્વોક્ત મહોત્સવના અવસરે નાગકુમારથી સ્વનિતકુમાર સુધીના દે, વાનગૅતર દે, તિષિક દે અને વૈમાનિક દેવે પણ જળકાયની વર્ષા કરે છે? સૂ૦૨ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૫૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ દેવોં કે તમસ્કાયકરણ કા નિરૂપણ –દેવેની તમસ્કાયકરણ વક્તવ્યતા– મરે! ઈંસાળે જેવા વિસાવ ” ઈત્યાદિ– ટીકાઈદેવેની ક્રિયાનું પ્રતિપાદન ચાલી રહ્યું છે તેથી હવે સૂત્રકાર તેમની તમસકાયકરણ રૂપ ક્રિયાનું આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કરે છે. “તમન્સ પદ અંધકારને વાચક છે. ધુમસ કરવા રૂપ ક્રિયાને તમરકાયકરણ કહે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે - जाहे णं भंते ! ईसाणे देविदे देवराया तमुक्कायं काउकामे भवइ, से कहाશિયાળ ઘરે?” હે ભગવન્જ્યારે દેવેન્દ્ર દેવરાય ઈશાનને તમસ્કાય કરવાની ઈચ્છા થાય છે–એટલે કે અપૂકાયમય અંધકાર કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેઓ કેવી રીતે તમસ્કાય કરે છે? મહાવીર પ્રભને ઉત્તર-“ મા! ” હે ગૌતમ ! “તારે વ રે તાને વિશે વાચા ખતરying રે તારા ” ત્યારે તે દેવેન્દ્ર દેવરાય ઈશાન પિતાની આત્યંતર પરિષદના ને લાવે છે “તા તે દિમતાવારિસ લેવા પાવા સમાના વરણ બેલાવવામાં આવેલા તે આભ્યન્તર પરિષદના દેવે મધ્યમ પરિષદના દેને બેલાવે છે, એ જ પ્રમાણે પહેલાના સૂત્રમાં જેવી રીતે દેવેન્દ્ર દેવરાય શકની વૃષ્ટિવક્તવ્યતાનું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ થવું જોઈએ. “નાર તા ૬ તે આમોનિયા સેવા સાનિયા તમાળા તસુથારૂપ છે વરાતિ” આ પ્રકારે પરિષદ બહારના દેવે દ્વારા બોલાવવામાં આવેલા આભિગિક દેવે તમસકાય કારક દેવોને બોલાવે છે, ત્યાં સુધીનું કથન થવું જોઈએ, “તળે તે તદુરૂયા સેવા સાચા સમાજમાં તો પતિ” અભિગિક દેવે વડે લાવવામાં આવેલા તે તમસ્કાયકારક દેવ તમસ્કાય (અપકાયમય અંધકાર) કરે છે. “હવે વસ્તુ જોયને! કાળે વિજે કરાયા તમારા ઘરે” હે ગૌતમ ! આ પ્રકારે દેવેન્દ્ર દેવરાય ઈશાન તમસ્કાય (અંધકાર) કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મરિથ અરે ! બસુરના વિ સેવા - ના પતિ ?” હે ભગવન! શું અસુરકુમાર દેવે પણ તમસ્કાય કરે છે ખરા? મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, કારણ” હા, ગૌતમ! અસુરકુમાર દે પણ તમસ્કાય કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જિં તિગં ગં તે ! અમુકુમા રેવા તણુંજાવં પતિ ?હે ભગવન્! કયા નિમિત્તને લીધે અસુકુમારે નમસ્કાય કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા! શિgત્તિર્થ વા, પરિણીવિરોहणदयाए वा, गुत्तिसंरक्खणहेउं वा, अप्पणो वा सरीरपच्चायणट्रयाए" . ગૌતમ! રતિક્રીડા નિમિત્તે, શત્રુઓમાં મહઉત્પાદન નિમિત્તે, ગોપનીય શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યની રક્ષા કરવા નિમિત્તે અથવા પોતાના શરીરનું આચ્છાદન કરવાને માટે “વસ્તુ વોચમા! મજુરમાર રેવા તમુwા પતિને અસુરકુમાર દે પણ તમસ્કાય કરે છે. “વં કાર વેમifજયાએજ પ્રમાણે તમસ્કાય કરવાનું કથન નાગકુમારાદિ ભવનપતિદેવાના, વાન વ્યક્તોના, જ્યોતિષિકોના અને વૈમાનિકના વિષયમાં પણ સમજવું જોઈએ એટલે કે તે ચારે પ્રકારના દે પણ તમસ્કાયકરણ કરે છે. અને તે મહાવીર પ્રભુના વચનેને પ્રમાણભૂત ગણને ગૌતમ સ્વામી કહે છે. “સૈદ્ય મરે! રેવં મરે! રિ નાર વિદg » હે ભગવન્! આપ સાચું જ કહે છે હે ભગવન્! આપનું કથન સત્ય જ છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને તેઓ તેમના સ્થાને બેસી ગયા. સૂ૦૩ા. |બીજે ઉદ્દેશક સમાસ ૧૪–૨ તીસરે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ ચૌદમાં શતકના આ ત્રીજા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેને સંક્ષિપ્ત સારાંશ આ પ્રમાણે છે-“મહાકાયવાળે દેવ ભાવિતાત્મા અણગારની વચ્ચે થઈને એમનું ઉલંઘન કરીને જઈ શકે છે ખરો ?” ઈત્યાદિ પ્રશ્ન-“શું મહાકાયવાળે અસુરકુમાર ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને એમનું ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરે?” ઈત્યાદિ ઉત્તર-“શું નારકમાં સત્કાર આદિ વિનય થાય છે કે નથી થત, અસુરકુમારાદિ દેવેમાં સત્કાર આદિ વિનયની પ્રરૂપણું પંચેન્દ્રિયતિઈંચના સત્કાર આદિ વિનયન પ્રરૂપણ, “શું અ૫ર્થિક દેવ મહર્થિક દેવની વચ્ચે થઈને તેમનું ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરે? આ પ્રશ્ન અને તેને ઉત્તર “મધ્યમાં થઈને ઉલ્લંઘન કરીને જનારો દેવ શું શસ્ત્ર વડે પ્રહાર કરીને જાય છે, કે પ્રહાર કર્યા વિના જાય છે? ઈત્યાદિ-પ્રશ્નોના ઉત્તરો નારકે કેવી રીતે પુદ્ગલ પરિણામ અનુભવે છે! ઈત્યાદિ વિષયની આ ઉદ્દેશામાં પ્રરૂપણું કરવામાં આવી છે, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૫૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ દેવો કે વિષય મેં વિશેષ કથન ધ્રુવસંબંધી વિશેષ વક્તવ્યતા “ વેળ મંત! માાયે મહાધરીરે બળવાન્ન માવિયqળો' ઇત્યાદિ ટીકા-બીજા ઉદ્દેશામાં દેવવિષયક વકતવ્યતાનું પ્રતિપાદન કરવામા આવ્યુ છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-૮ વે નં મતે ! માછાપ મારીરે બળાત માનિય—ળો મા મોળાં વીવના ?'હે ભગવન્ ! જે દેવ મહાક્રાયવાળા અથવા પ્રશસ્તકાય (પરિવાર-નિકાય)વાળે છે એટલે કે ઘણા જ મેટા પિરવારવાળા છે, તથા વિશાળ શરીરવાળે છે, તે શુ' ભાવિતામા વચ્ચે થઈને જઈ શકે છે ખરા? એટલે કે શુ' તે તેમનુ ઉલ્લંઘન કરીને જઈ શકે છે ખરા ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમા ! અર્થે વીત્રજ્ઞા, બથેફ નો વીજ્ઞ ” હે ગૌતમ ! કાઇક મહાકાયવાળા અને મહાશરીરવાળા દેવ ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને તેમનું ઉલ્લઘન કરીને નીકળે છે, અને કાઇક દેવ મહાપરિવારવાળા અને મહાશરીરવાળે! હાવા છતાં પણ ભાવિતાત્મા અણુગારનું ઉલ્લંઘન કરીને જતા નથી તેનું કારણુ જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે. “લે દેળસેળ મતે ! Ë સુષ્પ-સ્થÇ વીઙજ્ઞા, અસ્થમરૂપ સોનીના ” હું ભગવન્ ! આપ શા કારણે એવુ કહેા છે કે કોઈક દેવ ભાવિતામા અણુગારને વ્યતિ ક્રાન્ત કરીને જાય છે અને ફ્રાઈક દેવ તેમને વ્યતિક્રાન્ત કરીને જતે નથી ? ** મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ નોયમા ! તુવિદ્દા સેવા પળત્તા ” હે ગૌતમ એ પ્રકારના દેવા કહ્યા છે-તે બે પ્રકારે આ પ્રમાણે છે. માથી મિચ્છામિત્રી તુવન્નતા ચ, અમારી સમી યંત્રના ચ’' (૧) માયીમિથ્યાસૃષ્ટિ ઉપપન્નક દેવ અને (૨) અમચી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક દેવ. “ સહ્ય ળૅ છે છે માર્ચીમિ આીિ વવન્નર રવે” તેમાં જે માયીમિથ્યાર્દષ્ટિ ઉપપન્નક દેવ છે તે “ બનનારૂં માત્રિયપ્પા” પાä, પાવિત્તાનો યંવર, તો સારે, તો સમ્માળે, નો છઠ્ઠાળ મંળરું ફેય' શેવ' લાવ પન્નુવાસ ” ભાવિતામા અણુગારને જોવે છે, પરન્તુ જોઈને તેમને વંદણા કરતા નથી, નમસ્કાર કરતા નથી, તેમના સત્કાર કરતા નથી, તેમનું સન્માન કરતેા નથી, અને કલ્યાણરૂપ, મગળરૂપ, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૬ ૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ (" ચૈત્ય યાવત્ જ્ઞાનસ્વરૂપ ધર્મદેવની બન્ને હાથ જોડીને પર્યું પાસના પણ કરતા નથી, છે ળ ળનાÆમવિચÇગોમ' મડ્વેન વીકના '’એવે તે માયીમિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવ તે ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને–તેમને વ્યતિક્રાન્ત કરીને ચાલ્યેા જાય છે. પરન્તુ જે “ સત્ય ને સે અમચી સમ્મ हिट्टी उववन्न देवे से ण अणगारं भावियप्पाणं पासइ, पासिता वंदइ, नमसइ, નામ જન્તુવાલક્ ” દેશ અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક છે, તે ભાવિતામા અણુગારને જોવે છે, જોઈ ને તે તેમને વંદા કરે છે, નમસ્કાર કરે છે, તેમના સત્કાર કરે છે, સન્માન કરે છે, અને મૉંગળસ્વરૂપ, જ્ઞાનરવરૂપ તે ધમ દેવની મન્ને હાથ જોડીને પયુ પાસના કરે છે. “ à નં બળવાન માલિ ચત્ત્વનો મળ્યું મોળ નો વીજ્ઞા' તે દેવ તે ભાવિતામા અણુગારની વચ્ચે થઇને ચાલ્યા જતેા નથી એટલે કે તેમને ૠણા આદિ કર્યા વિના તેમનુ ઉલ્લઘન કરીને જતા નથી. “તે સેટ્ટેશાં શોચમાં ! તૂં વુપદ્ નાવ નો ચીનના ” હે ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે કોઈક દેવ તેમને જોવા છતાં પણ તેમને વંદણા આદિ કર્યા વિના ચાર્લ્સે જાય છે અને કાઈક દેવ તેમને જોઈને વંદા આઢિ કરીને જ જાય છે. ગૌતમ સ્વામીના પશ્ન- ́ અસુમારે ન મંતે ! મામાકરીરે ’ હે ભગવન્! વિશાળ પરિવારવાળા અને વિશાળ શરીરવાળે! અસુરકુમાર દેવ શું ભાવિતાત્મા અણુગારને વંદણા આદિ કર્યા વિના તેમનુ ઉલ્લંઘન કરીને નીકળી જાય છે ખરા ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ટ્યું ચેચ-યં સુંબો માળિો નાય વેમાનિર્” સામાન્ય દેવના જેવું જ કથન મહી. પણ સમજવુ' સામાન્ય દેવની જેમ અસુરકુમાર દેવના પણ બે પ્રકાર કહ્યા છે (૧) માચીમિથ્યાર્દષ્ટિ ઉપપન્નન અને (૨) અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક તેમાંના જે પહેલા પ્રકારને અસુરકુમાર દેવ છે તે માયી અને મિથ્યાષ્ટિ ઉપપન્નક હોવાને કારણે ભાવિતાત્મા અણુગારને જોવા છતાં પણ તેમને વદણા, નમસ્કાર આદિ કરતા નથી, તે મંગળમય, જ્ઞાનસ્વરૂપ તે ધર્મદેવની વિનયપૂર્ણાંક પ`પાસના કર્યા વિના જ તેમની પાસેથી ચાલ્યે જાય છે પરન્તુ જે કાઈ અમાયી સમ્યગ્દષ્ટિ ઉપન્નક અસુરકુમાર દે। હાય છે, તે અમાયી હોવાને કારણે તથા સમ્યગ્દષ્ટિઉપપન્નક હાવાને કારણે ભાવિતાત્મા અણુગારને જોઇને તેમને વદણા કરે છે, નમસ્કાર કરે છે, તેમને સત્કાર કરે છે, તેમનું સન્માન કરે છે, અને મગળસ્ત્રરૂપ, જ્ઞાનસ'પન્ન, તે ધર્મદેવ અગા૨ની બન્ને હાથ જોડીને યુ પાસના કરે છે એટલે કે અમાયી સભ્યદૃષ્ટિ ઉપપન્નક અસુરકુમાર કે તેમને વઢણુાદિ કર્યા વિના તેમનું ઉલ્લંધન કરીને-તેમની પાસે થઈને ચાલ્યા જતે! નથી એજ પ્રમાણે દેવદંડકનું કથન થવુ જોઇએ એટલે કે નાગકુમારાતિ ભવનપતિદેવા, વાનવ્યંતરદેવ, ચેતિષિક દેવ અને વૈમાનિક દેવેશ સંબધી પ્રનેત્તરા પણ અસુરકુમારદેવના પ્રશ્નનેાત્તરી પ્રમાણે જ સમજવા નારક, પૃથ્વીકાયિક આદિકામાં પ્રસ્તુત વિષયની અસ’ભવિતતા હાવાથી, અહી' દેવદંડક જ કહેવાનું સૂચન થયુ છે. પ્રસૂના શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૬ ૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ નૈરયિકાદિક કે અવિનય વિશેષ કા કથન છે નૈરયિકાદિકે માં અવિનયવિશેષ વક્તવ્યતા છે “અતિ ગં મરેને gsri Har HH =” ઈત્યાદિ– ટીકાર્ય–આની પહેલાના સૂત્રમાં કોઈ કોઈ દેવના અણગારને વંદણનમરકાર આદિ ન કરવા રૂપ અવિનયનું કથન કરવામાં આવ્યું હવે સૂત્રકાર નાર. કેના અવિનય અને વિનયવિશેષની પ્રરૂપણા કરે છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે –“રિયof મંતે ! નેરयाणं सक्कारेइ वा, सम्माणेइ वा, किइकम्मेइ वा, अन्भुटाणेइ था, अंजलिपगहेइ वा, आम्रणाभिग्गइ वा, आसणःणुप्पदाणेइ वा, इंतस्स पच्चुगच्छगया, ठियरस Tyવાળા, પરિસંવાય?” હે ભગવન્! નારકમાં નીચે દર્શાવ્યા પ્રમાણેને વિનય હોય છે, કે નથી હોત? (૧) સકાર–સત્કાર કરવા યોગ્ય વ્યકિતનું આગમન થાય ત્યારે ઊભા થવું આદિ વિનય (૨) સન્માન-વિનોગ્ય વ્યકિતઓને વસ્ત્રાદિક પ્રદાન કરવું, (૩) કતિકર્મવંદણા કરવી (૪) અભ્યથાન-વિનયષ્ય જનેને જોતાં જ આસનને ત્યાગ કરીને ઊભા થઈ જવું, (૫) અંજલિપ્રગ્રહ–બને હાથ જોડવા (૬) આસનભિગ્રહ-બેસવા ઈચ્છતા વિયોગ્ય માણસને બેસવા માટે આસન લાવીને દેવું અને કહેવું કે આ આસન પર બિરાજે. (૭) આસનાનપ્રદાન-વિનયાહ વ્યકિતને માટે એક સ્થાનેથી બીજે સ્થાને આસન લઈ જવું. (૮) કે માન આપવા ગ્ય વ્યકિત આવતી હોય તે તેની સામે જવું. (૯) માનાઈ વ્યકિત આસન પર બેસી ગયા બાદ તેની સેવા કરવી અને (૧૦) માનાઈ વ્યક્તિની પાછળ ચાલવું શું આ વિનાને નારકમાં સદૂભાવ હોય છે ખરે ? એ આ પ્રશ્નનને ભાવાર્થ છે. મહાવીર સ્વામીને ઉત્તર-બળો રૂળ સમર્હે ગૌતમ! નારકમાં આ વિનયવિશેષ હેતે નથી, કારણ કે તેઓ સદા દુરવસ્થામાં જ વર્તમાન રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“કથિ i મેસે! સુકુમાર સારે , કાળા વા નાક પરિસંવાળા” હે ભગવન્ ! અસુરકુમારોમાં શું સત્કાર, સન્માન આદિ રૂપ ઉપયુકત દસ પ્રકારનો વિનય હોય છે ખરો ? મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, સ્થિ” હા, ગૌતમ! અસુરકુમારેમાં વિનયાઈ વ્યકિત એના સંસ્કાર, સન્માન આદિ રૂપ વિનયવિશેષ હોય છે. દેવ હોવાને કારણે સારી રીતે જીવન વ્યતીત કરતા હોવાને કારણે તેમનામાં વિનય હોય છે. “gવં કાર નિકુમારા” એ જ પ્રમાણે નાગકુમારોથી શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૬૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ ,, લઈને સ્તનિતકુમારી પર્યંન્તના ભવનપતિ દેવેશમાં પણ માનાર્હ વ્યકિતઓ પ્રત્યે ઉપર્યુક્ત સત્કારાદિ રૂપ વિનયવિશેષ થાય છે. પરન્તુ “પુવિધા ચાળ ara azfèfari, qefå nær Acçaroi” yeılsıfatı, asılası, Zorસ્કાયિકા, વાયુકાયિકા, વનસ્પતિકાયિકા, આ એકેન્દ્રિય જીવામાં, તથા દ્વીન્દ્રિયમાં અને ચતુરિન્દ્રિય જીવામાં નારકાની જેમ સત્કારાદિ વિનયવિશેષના સદ્ભાવ હાતા નથી, ગૌતમ સ્વામીના પ્રશ્ન- સ્થિ નંમતે! વિચિત્તિવિજ્ઞોળિયાન સજ્રારેડ્ વા, જ્ઞાત્ર પટ્ટિસાળાવા ?” હે ભગવન્ ! પંચેન્દ્રિય તિય ચામાં શું સત્કાર-વિનયા` જનાના સમાદર કરવા રૂપ વિનયવિશેષ હાય છે ખરા? શું' તેમનામાં સત્કાર આદિ સે પ્રકારના વિનય હાય છે ખરાં ? મહાવીર પ્રભુના ઉત્તર-‹ તા, અસ્થિ, નો ચેવ ાં. સગામિહેફયા, આચળાવાળેક્ષા’'હું ગૌતમ! પચેન્દ્રિય તિય ચામાં વિનયને ચેાગ્ય જના પ્રત્યે સત્કારાદિ રૂપ વિનયવિશેષ હે,ય છે. પરન્તુ વિનયહ જાને બેસવાને માટે આસન લાવીને દેવાના વિનય હૈ।તા નથી, આસન પર તેને બેસવાના આગ્રહ કરવાના વિનય પણ હાતા નથી, વળી વિયા` જનાનુ આસન એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવા રૂપ ‘ આસનાનુપ્રદાન વિનય ઋ પણ હાતા નથી આ પ્રકારના વિનયવિશેષને તેમનામાં અભાવ હોવાનું કારણ એ છે કે તેમનામાં વ્યકતવચનના અભાવ રહે છે, તેથી તેમના દ્વારા તે પ્રકારનુ સંભાષણ થઇ શકતું નથી તથા હાથના અસાવ ડેાવાથી આસનને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવાનું કામ પણ તેઓ કરી શકતા નથી. “ મનુજ્ઞાનું જ્ઞાત્ર વેમાળિયાનં- નહા અસુરકુમારાાં '' મનુષ્યા, વાનન્ય:તરા જયેતિષિકેશ અને વૈમાનિકાના માનાર્હ લેકે પ્રત્યેના સત્કારાદિ વિનયવિશેષનું કથન, અસુરકુમારના પૂર્વાંકત વિયવિષયક કથન અનુસાર જ સમજવુ' જોઇએ, સૂ॰/ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૬ ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ દેવોં કે અવિનય વિશેષ કા કથન –દેવોના અવિનયવિશેષની વક્તવ્યતા“ife i મતે ! રે મહરિરસ ” ઈત્ય દિ– ટીકાર્થ-આની પહેલાના સૂત્રમાં દેવના વિનયવિશેષનું કથન કરવામાં આવ્યું હવે સૂત્રકાર તેમના વિનયવિશેષથી વિપરીત અવિનયવિશેષનું કથન કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“શquદ્ધિ i મંતે ! રે મારા દેવ મણે નો વોટુag71?” હે ભગવન્! જે દેવની કૃદ્ધિ ઓછી હોય છે એ દેવ શું તેના કરતાં અધિક ઋદ્ધિવાળા દેવની વચે થઈને–તેને વ્યતિકાત કરીને જઈ શકે છે ખરે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“ો શુજ gmQ” હે ગૌતમ ! અ૮૫દ્ધિક દેવ મહદ્ધિક દેવની વચ્ચે થઈને જઈ શકતા નથી, કારણ કે તેની વચ્ચે થઈને તેનું ઉલ્લંઘન કરીને–નીકળીને જવાની શક્તિ જ તે અલ્પદ્ધિક દેવમાં હોતી નથી, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સમિતિ of મરે! સમિઢિચર મજું મન્ને વફgar” હે ભગવન્! એક દેવ તેના જેટલી જ અદ્વિવાળા દેવની મધ્યમાં થઈને જઈ શકે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર-“જો રૂા સમહે ગૌતમ ! કોઈ પણ દેવ તેના જેટલી જ ઋદ્ધિવાળા દેવની વચ્ચેથી જઈ શકતા નથી, કારણ કે બને સમાન શક્તિવાળા હોય છે, તેથી તેઓ એક બીજાની અવહેલના કરવાને અસમર્થ હોય છે. “વન કુળ વિકar” પરંતુ અહીં એવું સંભવી શકે છે કે જે સમાન ઋદ્ધિવાળે દેવ પ્રમાદી હેય તે, તેની વચ્ચે થઈને બીજે સમાન દ્વિવાળે દેવ જઈ શકે છે. આ સ્થિતિમાં તે પ્રમાદી સમાનવાળા દેવની પણ અવહેલના થઈ જાય છે, - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે છi મરે! %િ સાથેનું ગામિત્તા કમ સબરજામિત્તા ” હે ભગવન્! તે સમાન ઋદ્ધિવાળે દેવ જે તે સમાનઋદ્ધિવાળા પ્રમાદી દેવની વચ્ચે થઈને જાય, તે શું તે પહેલાં તેના ઉપર શસને પ્રહાર કરીને જાય છે, કે શસ્ત્ર પ્રહાર કર્યા વિના જાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જwવત્તા મૂ, નો કબજમિત્તા ગૌતમ! તે સમદ્ધિક દેવ જે તે પ્રમાદી રસમદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળે છે, તે નીકળતા પહેલાં તેના ઉપર પોતાના શસ્ત્રને પ્રહાર કરીને જ નીકળે છે, પ્રહાર કર્યા વિના નીકળી શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે i મંતે ! પુષ્યિ હથેળે ##મિત્તા vઝા થીયgs, gવુિં વરૂણા , ઉછા વળં અનેકI?” હે ભગવન ! વચ્ચે થઈને જનારે સમદ્ધિક દેવ શું પહેલાં તે પ્રમાદી સમદ્ધિક શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૬ ૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ દેવ પર શસ્રના પહાર કરીને તેની પાસેથી નીકળી જાય છે કે પહેલાં તેની પાસેથી નીકળી જાય છે અને ત્યાર ખાદ તેના પર શસ્રના પ્રહાર કરે છે ? kr "" મહાવીર પ્રભુના ઉત્તર-‘Ëળ મિહાàળ ના સમવૃત્ત આાઢી उद्देवए तव निरवसेसं चतारी दंडगा भाणियज्वा जाव महिढिया बेमाणिणी સત્ત્વ ઢિયાર્Àમાનિળીર્ ” પૂર્વકત રીતે આ પહેલા અભિલાપ દ્વારા દસમાં શતકના આત્મદ્ધિક નામના ત્રીજા ઉદ્દેશકમાં, જેવું કથન કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે ત્રણ આલાપક સહિતના ચાર કડકનું કથન અહીં થવુ જોઇએ. “ મહુદ્ધિ ક વૈમાનિક દૈવી અપદ્ધિક વૈમાનિક દેવીની વચ્ચે થઈને નીકળી શકે છે. ’” આ આલાપક પર્યન્તના આલાપકાનુ અહી' પ્રતિપાદન થવું જોઈએ આ ત્રણ આલાપકાના ક્રમ આ પ્રમાણે છે-અલ્પદ્ધિક અને મહુદ્ધિ ક દેવના પહેલા આલાક, સમદ્ધિક સમદ્ધિકના મીત્તે આલાપક, તથા મઽદ્ધિક અપદ્ધિકને ત્રીજો આલાપક આ ત્રણમાંથી મહદ્ધિક અલ્પદ્ધિકના અને સમદ્ધિક સમદ્ધિકના આલાપક તે! આ સૂત્રમાં જઆપવામાં આવ્યા છે. હવે ચાવત્' પદથી ગૃહીત સમદ્ધિકના જે માકીના ભાગ છે, અહી' પ્રકટ કરવામાં આવે છે- ‘ ગોયમા ! પુત્રિ સત્થળ અમિત્તા पच्छा वीइवएज्जा, नो पुचि वीइवएज्जा पच्छा सत्थेणं अक्कमित्ता " डे ગૌતમ ! સમદ્ધિક ધ્રુવ જ્યારે પાતાના જેટલી જ ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઇને નીકળે છે, ત્યારે પહેલાં તેના પર શસ્ત્રના પ્રહાર કરે છે અને ત્યાર ખાદ તેની વચ્ચે થઈને નીકળી જાય છે. એવુ' બનતું નથી કે પહેલાં તે તેની વચ્ચે થઈને નીકળી જાય અને ત્યાર બાદ તેના પર પેાતાના શસ્ત્રના પ્રહાર કરે એજ ચાવત્ ' પદ વડે મહદ્ધિક અને અપદ્ધિક દેવના વિષયમાં પણ જે આલાપક ગ્રતુણુ કરવાના છે, તે નીચે પ્રમાણે છે " महिढरणं भंते ! देवे अप्पजूढियस्त्र देवरस मज्झं मज्झेणं वीइवएज्जा " डे ભગવન શુ મહદ્ધિક દેવ અ પદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ તા, asaएज्ज ,, ગૌતમ ! મહુદ્ધિક દેવ અપદ્ધિક દેવનો વચ્ચે થઈને નીકળી શકે છે, થેનું ગૌતમ સ્વામીના પ્રશ્ન-લે ગંમંતે! મિત્તા મૂ, અળવજ્ઞમિત્તિા મૂ' હે ભગવન્ ! શુ' તે શસ્ત્રને પ્રહાર કરીને નીકળવાને સમર્થ બને છે, કે શસ્ત્રના પ્રહાર કર્યાં વિના નીકળવાને સમર્થ અને છે? رایی મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમાં ! ગTMમિત્તાત્ર પમૂ, અમિત્તા વિ पभू ક” હે ગૌતમ! તે તેના પર શસ્ત્રના પ્રહાર કરીને પણ નીકળી શકે છે અને શસ્ત્રના પ્રહાર કર્યાં વિના પણ નીકળી શકે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-૩ નંમતે ! f* પુનિત્યેન અમિત્તા અમેજ્ઞા ?” હું ભગવન્! પાસે નીકળી શકવાને માદ આક્રમણુ (શસ્રના પ્રહાર) પછા વીદ્વજ્ઞા, વુધ્ધિ પૌવત્તા ના સથે તે પહેલાં તેના પર શસ્ત્રના પ્રડાર કરીને તેની સમર્થ થાય છે કે પહેલાં નીકળી ગયા કરવાને સમર્થ હાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૬૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર–જોયા! હે ગૌતમ! “gવ at of નમિત્તા પછી વીરૂagઝા, પુર વા વીઘુવડુત્તા પછી સાથે મિન્ના” હે ગૌતમ ! તે પહેલાં પ્રહાર કરીને પણ તેની પાસેથી નીકળી જઈ શકે છે, અને પહેલાં નીકળી જાય અને પછી પ્રહાર કરે, એવું પણ તે કરી શકે છે. ચાર દંડકમાં ઉપર્યુંકત ત્રણ આલાપવાળું પ્રથમ દંડક દેવ અને દેવનું છે. બીજુ દંડક દેવ અને દેવીનું છે. ત્રીજુ દંડક દેવી અને દેવનું છે અને ચેથું દંડક દેવી અને દેવીનું છે. સૂરા નરયિકોં કે આત્મત્તિક દુઃખ કા નિરૂપણ -નારકોના આત્યન્તિક દુઃખની વકતવ્યતાનવાબૂમાગુઢવીને યા મરે! રિસચં” ઈત્યાદિ– ટીકર્થ–આગલા સૂત્રમાં એકાન્તતઃ સુખી હોવાને કારણે દેવેની વક્તવ્યતાની પ્રરૂપણા કરવામાં આવી એકાન્તતઃ દુઃખી હોવાને કારણે દે કરતાં વિપરીત સ્વભાવવાળા નારકોની વકતવ્યતા સૂત્રકાર આ સૂત્રમાં કરે છેગૌતમ સ્વામી નારાના વિષયમાં મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે" रयणप्पभापुढोनेरइया णं भाते ! केरिसयं पोगलपरिणामं पच्चणुब्भवमाणा વિત્તિ ?” હે ભગવન્! રતપ્રભા પૃથ્વીના નારકે કયા પ્રકારના પુલ પરિ મને અનુભવ કરી રહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા ! ” હે ગૌતમ ! “M sta શાળામમ કાર બનત્તમપુઢવિને રૂચા” રત્નપભા પૃથ્વીનાં નારકો અનિષ્ટ (અનિચ્છનીય), અકાત (અકમનીય), અપ્રિય, અમને જ્ઞ અને અમને નેમ (મનમાં અપ્રીવિજનક) પુદ્ગલપરિણામને અનુભવ કરે છે. એ જ પ્રમાણે શર્કરા પ્રમાના નારકે, વાલુકાપ્રભાના નારકે, પંકપ્રભાના નારક, ધૂમપ્રભાના નાર, તમ પ્રભાના નારકે અને તમારતમપ્રભા નામની અધઃસપ્તમી પૃનાં નારકે પણ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમને અને અમનેમ પુદ્ગલ પરિણામને અનુભવ કરે છે. “પર્વ વેળાપરિણામ, પર્વ ગવામિનમે તા ને કg” એજ પ્રમાણે રત્નપ્રભાપૃથ્વીના નારકો અનિષ્ટ અકાત આદિ પૂર્વોકત વિશેષણવાળા વેદના પરિણામને પણ અનુભવ કરતાં રહે છે. આ વિષયને અનુલક્ષીને આ પ્રકારને અભિશાપ સમજવો "रयणप्पहापुढविनेरइशा गं भंते ! के रसयं वेयणापरिणामं पच्चणुब्भवमाणा વિત? મા ! afટૂંકાવ વમળા' “નામાકૃથિવીવૈચિ: વજુ મા ! कीदृशं वेदनापरिणामं प्रत्यनुभवन्तो विहरन्ति गौतम ! अनिष्टं यावत् अमनोऽमम्" હે ભગવન્! રત્નકલા પૃથ્વીનાં નારકો કેવા વેદના પરિણામને અનુભવ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ કર્યા કરે છે? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે હું ગામ! તેઓ અનિષ્ટ અકાન્ત, અપ્રિય, અમને જ્ઞ અને અમનેમ વેદના પરિણામને અનુભવ કર્યા કરે છે. એ જ પ્રકારનું વેદના પરિણામ વિષયક કથન પ્રણા આદિ નરકનાં નારકો વિષે પણ સમજવું આ રીતે જીવાભિગમ સૂત્રના ત્રીજા નૈરવિક ઉદ્દેશકમાં નારકેનાં પુદ્ગલ પરિણામના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ શ્રેષ્ઠણ કરવું જોઈએ. આ વિષયનું જીવાભિગમમાં વીસ ૨૦ દ્વારોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે ૨૦ દ્વાર આ પ્રમાણે છે-(૧) જોરારિબા-પુદ્ગલ પરિણામ (૨) વેચાર-વેદના-, (૩) જે ર-વેશ્યા, (૪) નામ --નામગોત્ર, (૫) સર-અતિ, (૬) મg - ભય, (૭) રોજે-શેક, (૮) દુહા-સુધા, (૯) વવાણા ૨-પિપાસા (ખાસ), (૧૦) વાણીય-વ્યાધિ, (૧૧) કarણે-ઉચ્છવાસ, (૧૨) ગજુરા-અનુતાપ (૧૩) જોહે-ક્રોધ, (૧૪) માને -માન, (૧૫) માણ-માયા, (૧૬) –લેજ, “વત્તરિય સો ’ ચાર સંજ્ઞાઓ (૧૭) આહારસંજ્ઞા, (૧૮) ભય સંજ્ઞા, (૧૯) મિથુનસંજ્ઞા, અને (૨૦) પરિગ્રહસંજ્ઞા. પુદ્ગલપરિણામ અને વેદના પરિણામના અભિલાપિ તે સૂવારે આ સૂત્રમાં જ પ્રકટ કર્યા છે. બાકીનાં ૧૮ વરના અભિલાષ પણ પુદ્ગલપરિણામ અને વેદના પરિણામના જેવાં જ સમજવા. અહીં સૂત્રકારે અન્તિમ અભિલાપ આ પ્રકારનો બતાવ્યો છે-“જાજ કહેવત્તનાપુar અંતે! રિસર્ચ રિngણ મારિજામં રજુમામાના વિસિ” ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-હે ભગવન! રત્નપ્રભાથી લઈને અઘાસમી પૃથ્વી પર્યંતની પૃથ્વીઓનાં નારકે કયા પ્રકારના પરિગ્રહસંજ્ઞા પરિણામને અનુભવ કરતા રહે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ોચમા! વ્યળિખું જાવ નળામં ” હે ગૌતમ! તેઓ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમને અને અમનેમ પરિગ્રહસંજ્ઞા પરિણામને અનુભવ કર્યા કરે છે, અને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને કહે છે કે-“તે મરે! રે મરે! રિ” હે ભગવન ! આપનું કથન સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને પિતાને સ્થાને બે પી ગયા. સૂત્ર કા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમા શતકને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ૧૪-૩મા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૬ ૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ ચોથા ઉદ્દેશાને પ્રારંભ ચૌદમાં શતકના આ ચેથા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેનું સંક્ષિપ્ત વિવરણ-પુદ્ગલપરિણામની વકતવ્યતા, ભૂતકાળમાં એક સમયમાં પુલ પરિણામની વકતવ્યતા, વર્તમાનકાળમાં એ ક સમયમાં પુલપરિણામની વકતવ્યતા, ભવિષ્યકાળમાં એક સમયમાં પદ્દલપરિણામની વક્તવ્યતા, પુલસ્કધની વક્તવ્યતાની પ્રરૂપણા-અતીતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જીવપરિણામની વકતવ્યતાનું નિરૂપણ, પરમાણ્વદલા શાશ્વત છે કે અશાશ્વત છે? ઈત્યાદિ પ્રશ્નોત્તરે પરમાણુ ચરમ હોય છે કે અચરમ હોય છે? ઈત્યાદિ પ્રકાર સામાન્ય પરિણામની પ્રરૂપણ. પુલ પરિણામ વિશેષ કાનિરૂપણ -પુદ્ગલપરિણામવિશેષ વકતવ્યતાp o મેરે! વોકહે તીવમાં” ઈત્યાદિ ટીકાર્થ-ત્રીજા ઉદ્દેશકમાં નારકના પુલ પરિણામની પ્રરૂપણ કરવામાં આવી આ ચોથા ઉદ્દેશકમાં પણ સૂત્રકાર એજ વિષયને અનુલક્ષી વિશેષરૂપે પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“ge of મતે ! વોઝે તીયાતં વાચે સમર્થ, સમયે સુરવી, તમાં બસુ, સમચં સુધી વા અસુરવી વા?” હે ભગવન ! આ પુલ કે જે પરમાણુ રૂપ પણ છે અને સ્કંધ રૂપ પણ છે, અપરિમિત હોવાથી અપરિચ્છિન્ન, અત્તરહિત તથા ક્ષયરહિત હોવાથી શાશ્વત એવા અનંત શાશ્વત અતીત (ભૂત) કાળમાં એક સમય સુધી શું રૂક્ષસ્પર્શવાળું થયું છે? તથા એક સમય સુધી શું તે અરૂક્ષસ્પર્શને સદ્ભાવને લીધે અરૂક્ષ (સ્નિગ્ધસ્પર્શવાળું) થયું છે? તથા એક સમય સુધી શું તે રક્ષ–અરૂક્ષ બને સ્પર્શ. વાળું થયું છે? અહીં “તીચમતં સાતાં અમચં?” માં વિભકિતનું વિપરણામ થયું છે એટલે કે અહીં બીજી વિભકિતને પ્રયોગ થવા છતાં પણ સાતમી વિભકિત અર્થ પ્રકટ થયે છે, તેથી “અતીતે કરને શાશ્વ એવો પાઠ વ્યકત થયેલ છે. રૂક્ષી અને અરૂક્ષી (ફક્ષ અને અરૂક્ષ) આ બને વિશેષણના પરમાણુ અને સ્કંધમાં સંભાવના માનીને પ્રયોગ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ થયે છે. તથા “તે રૂક્ષી અને અરૂક્ષી --રૂક્ષસ્પર્શવાળું અને નિષ્પ સ્પર્શ વાળું એક સમય સુધી જ થયું છે, ” એવું જે પૂછવામાં આવ્યું છે તે ધરૂપ પુદ્ગલને અનુલક્ષીને જ પૂછવામાં આવ્યું છે, કારણ કે બે આદિ અણુવાળા કંધને એકદેશ રૂક્ષ હોય છે, અને બીજે દેશ અરૂક્ષ હોય છે. આ રીતે તેમાં એક સાથે રૂક્ષસ્નિગ્ધ પેશને સદ્ભાવ હોય છે હવે એજ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી આગળ જે પ્રશ્ન પૂછે છે તે આ પ્રમાણે છે“વિ ર જ જાળ મોજવ અને પરિણામે gfપળમ” હે ભગવન! એક વર્ણાદિ પરિણામની પહેલાં જ તે પુલકરણ-પ્રવેગકરણ અને વિસ્ત્રસાકરણ, આ કારણે દ્વારા કાળા, નીલા, પીળા, આદિના ભેદથી અનેક વર્ણવાળું, અને ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન આદિના ભેદથી અનેક રૂપવાળું – અનેક વદિપર્યાયવાળું તથા અનેક રૂપપર્યાયવાળું થયું છે ખરું?” આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે-જે તે મુદ્દલપરમાણુ રૂપ હય, તે સમયદની અપેક્ષાએ અનેક વર્ણાદિ રૂપે પરિણત થયું છે ? તથા જે તે સ્કંધ રૂપ હોય, તે એક સાથે પણ શું તે અનેક વર્ણાધિરૂપે પરિણત થયું છે? તથા–“ભટ્ટ પરિણામે નિષિ મારૂ, તો ઘરા ઘાવને grદરે રિયા ?” જ્યારે પુદ્ગલનું (પરમાણુનું અથવા સકધનું) તે અનેક વર્ણાદિ રૂપ પરિણામ નિજીણું થઈ જાય છે–પરિણામાનોત્પાદક કરણના સદુભાવને લીધે ક્ષીણ થઈ જાય છે–ત્યારે શું તે પુલ વર્ષાન્તર રહિત હોવાથી એક વર્ણવાળું અને વિવક્ષિત ગંધાદિ પર્યાયની અપેક્ષાએ અપર પર્યાના અભાવને લીધે શું તે એક રૂપવાળું હોય છે ખરું આ પ્રકારના આ પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે–“દંતા, મા! પણ જે રોજજે તીર સંવ વાવ ઘરે શિવા” હા, ગૌતમ ! આ પુદ્ગલ (પરમાણુ રૂપ અને સ્કંધરૂપ પુદ્ગલ) પૂર્વોકત અનંત, શાશ્વત અતીતકાળમાં એક સમય સુધી રૂક્ષ સ્પર્શવાળું, તથા એક સમય સુધી અરૂક્ષસ્પર્શવાળું થયું છે, અને સકંધ રૂપ પુદ્ગલ એક સમય સુધી જ રૂક્ષઅરૂક્ષ (રૂક્ષસ્નિગ્ધ) રૂપ બે પર્ણોથી યુકત થયું છે. તથા એક વર્ણાદિ રૂપ પરિણામનાં પહેલાં તે પ્રયોગકરણ અથવા વિસ્રસાકરણ દ્વારા અનેક વદિ રૂપ પરિણામવાળુંઅને અનેક વણું પરિણામવાળું અને અનેક રૂપપરિણામવાળું થયું છે. અ રે પરિણામે રિત્તિને અવરૂ,તો વઝા પર ઘા ઉત્તરા” પરમાણનું તથા સકંધનું આ પરિણામ જયારે નિર્ણ થઈ જાય છે, ત્યારે તે એક વર્ણવાળું અને એક રૂપવાળું થઈ જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gg મતે ! વોrછે વહુન્ન પાસાં માં” હે ભગવન્ ! આ પુદ્ગલ (પરમાણુરૂપ અને સ્કંધ રૂ૫ પુદ્ગલ) વત માનરૂપ શાશ્વતકાળમાં શું એક સમય સુધી રૂક્ષ હોય છે? અથવા શું એક સમય સુધી અરૂક્ષ હોય છે? અથવા સ્કંધ રૂપ પુદ્ગલ શું રૂક્ષનિગ્ધ રૂપ અને પ્રકા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૬૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨ના સ્પર્શીથી યુકત થાય છે? ઈત્યાદિ સઘળા પ્રશ્ને અહી' પૂર્વાંકત રીતે જ સમજી લેવા આ વર્તમાનકાળના અભિલાપમાં અનંત ” આ વિશેષણને પ્રયાગ થતા નથી, કારણ કે વર્તમાન સમયમાં અનંતતા હોતી નથી. તે તે એક સમય માત્ર જ રહે છે. ભૂત અને ભવિષ્યકાળમાં જ અનતતા કહી છે, તેથી જ આ બન્નેના અભિલાપમાં “ અનંત ” વિશેષણ વપરાયું છે. તેથી જ સૂત્રકારે ૮. Ë ગળાચમનĒવિ ” આ પ્રમાણે કહ્યુ છે. વર્તમાનકાળના અમિલાપ જેવુ જ અન’ત ભવિષ્યકાળના અભિલાપમાં સમસ્ત કથન થવુ' જોઇએ. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે-“ સ ાં મતે ! સૌથમાંŕ' હે ભગવન્ ! આ સ્કંધ અનંત, શાશ્વત અતીતકાળમાં શું એક સમય સુધી રૂક્ષ, એક સમય સુધી અરૂક્ષ અને એક સમય સુધી જ શું રૂક્ષ-અરૂક્ષ અને રૂપે રહ્યો છે ખરા ? ઇત્યાદિ પ્રશ્નો જાતે જ ઉત્પન્ન કરી લેવા જોઇએ આ પ્રશ્નાના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-ત્રં ચૈત્ર અંધે વિના શેઢે”હું ગૌતમ ! પહેલાં જેવુ' કથન પુદ્ગલના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન કધના વિષયમાં પણ સમજવું. પ્રસૂ૦૧ જીવકે સ્વરૂપકા નિરૂપણ -જીવસ્વરૂ૫વક્તવ્યતા 6: एस નં અંતે ! નીચે તીત્રમાંત આચ' સમય' '' ઇત્યાદિ ટીકા કધમાં સ્વપ્રદેશેાની અપેક્ષાએ જીસ્વરૂપતાના પણ સભવ છે આ કારણે અહી. સૂત્રકારે જીવસ્વરૂપની પ્રરૂપણા કરી છે, આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કેएस णं भंते! जीवे तीतमर्णत सासयं समयं समयं दुक्खी, समय अदुक्खी, समय તુવણી વાઅતુલની વTM” હે ભગવન્ ! આ પ્રત્યક્ષ ભૂત, જીવ, અતીત અનત શાશ્વત સમયમાં (કાળમાં) શુ' એક સમયે દુઃખકારણુયાગને લીધે દુ:ખી થયેા છે? શું દુઃખાભાવહેતુને લીધે તે એક સમયે સુખી થયેા છે ? તથા એક જ સમયે સુખદુઃખના કારણભૂત શુભાશુભ કર્મોંના ચેગથી તે દુઃખી અને સુખી, આ બન્ને અવસ્થાઓવાળા થયા છે? એટલે કે સુખદુ:ખનાં કારણુ જો કે એક સમયમાં મેજૂદ હોય છે, પર’તુ સુખદુઃખનુ વેદન એક સમયમાં થતું નથી, કારણ કે જીવ એક સમયમાં એક જ ઉપયેગવાળા શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ७० Page #85 -------------------------------------------------------------------------- ________________ 6. હાય છે. તેથી અહી' એક સમયમાં જીવ દુ:ખી અથવા સુખી થયેા છે, એવા પ્રશ્નાથ સમજવા જોઈ એ આ પ્રકારની પરિસ્થિતિ સ`પન્ન આ જીવ સ્વહેતુએ દ્વારા શું અનેક ભાવવાળા પરિણામને પ્રાપ્ત કરે છે ? કે અનેક ભાવવાળા પરિણામને પ્રાપ્ત કરે છે? એજ વાત દુનિ ચ રોન બેનभावं अगभूय परिणामं परिणमइ अह से वेयणिज्जे निज्जिन्ने भवइ, त पच्छा एगभावे एगभूए सिया " આ સૂત્ર દ્વારા પૂછવામાં આવી છે. એટલે કે એક ભાવ પરિણામની પ્રાપ્તિના પહેલાં કાલ સ્વભાવ આદિ કારણુ સામગ્રી વડે સહષ્કૃત થવાને કારણે શુભાશુભ કર્મ બન્ધની હેતુભૂત ક્રિયાથી અનેક ભાવવાળા (દુ:ખિતત્વ આદિ રૂપ પર્યાયવાળા) પરિણામને અને અનેક ભાવવાળા હાવાથી અનેકભૂત (અનેક રૂપ) પરિણામસ્વભાવને પ્રાપ્ત થયા છે. વળિમર્ ' આ ક્રિયાપદ વર્તમાન કાળમાં વપરાયુ છે, પરન્તુ અહી વિષય ભૂતકાળના હોવાથી તેને ભૂતકાળમાં વપરાયેલુ સમજવુ જોઇ એ તથા દુઃખિતત્વ આદિ અનેક ભાવના હેતુભૂત વેઠનીય ક-વેદત્રા યાગ્ય જ્ઞ નાવરણીય આદે ક-જયારે નિણું થઈ જાય છે (ક્ષીણ થઈ જાય છે), ત્યારે શુ' આ જી એક ભવવાળા સાંસારિક સુખથી વિપરીત સ્વાભાવિક સુખરૂપવાળા થઈને એકત્વને પ્રાપ્ત થયા છે ખરે ? એટલે કે જયારે તે ક કૃતપર્યાયે થી રહિત થઇ જાય છે, ત્યારે શું તે એકત્વને પ્રાપ્ત થાય છે ? અર્થાત્ સિદ્ધ થાય છે ? 66 આ પ્રશ્નોના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ હૂંતા, શોથમા ! સ ાં નીચે મૂર લિયા ” હે ગૌતમ ! તે સત્ય છે કે જીવ અનત, શાશ્વત ભૂતકાળમાં એક સમયે સુખી થયેા છે, અને એક સમયે સુખીદુ:ખી થયેા છે. તથા એક ભાવ પરિણામ પ્રાપ્તિના પહેલાં કાલાદિ કારણ સામગ્રીથી સહકૃત હોવાને કારણે શુભાશુભ કર્મબન્ધની હેતુભૂત ક્રિયાથી અનેકભાવવાળા (દુઃખિતત્વ આદિ રૂપ પર્યાયવાળા) પરિણામને તથા અનેકરૂપ સ્વભાવને આ જીવે પ્રાપ્ત કર્યાં છે. તથા ત્યાર માદ જ્યારે :ખિતત્વ અનેક ભાવાના કારણભૂત વેદનીય કની અને જ્ઞાનાવરણાદિ કર્મીની નિરા (ક્ષીણતા) થઈ જાય છે, ત્યારે તે જીવ સાંસારિક સુખરહિત હાવાથી સ્વાભાવિક સુખસ્વરૂપ થયે છે, અને એકત્વ અવસ્થાને-શુદ્ધ, નિરજન, નિર્વિકાર, આનદ ઘન રૂપ દશાએ-પહાંચ્યા છે. << एवं पडुप्पन्नं सामयं समयं एवं अणागयमणंत स्वासय समय " પૂર્વોકત ભૂત કાળની જેમ જ વર્તમાન શાશ્વત સમયમાં આ જીવ એક સમયે દુ:ખી, એક સમયે સુખી તથા એક સમયે સુખી યા દુ:ખી થાય છે. તથા એકભાવ પરિણામ પ્રાપ્ત થયા પહેલાં કાલ, સ્વભાવ આદિ કારણ સામગ્રી વડે સહષ્કૃત હેાવાને કારણે શુભાશુભ કર્મબન્ધની હેતુભૂત ક્રિયા વડે અનેક સ્વભાવવાળા પરિણામને પ્રાપ્ત કરે છે, તથા દુઃખિતત્વ આદિ અનેક ભાવના કારણુ રૂપ વેદનીય કર્મ અને જ્ઞાનાવરણાદિ કર્મ જ્યારે ક્ષીણ થઈ જાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૭૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ ત્યારે આ જીવ એક ભાવવાળો થઈને એકવ અવરથાને પ્રાપ્ત કરે છે. એજ પ્રકારનું કથન અનંત શાશ્વત ભવિષ્યકાળમાં પણ થવું જોઈએ. એટલે કે આ જીવ એક સમયે દુઃખી, એક સમયે સુખી અને એક સમયે સુખી અથવા દુઃખી થશે એકત્વ ભાવની પ્રાપ્તિના પહેલાં કાળ, સ્વભાવ આદિ કારણ સામગ્રી વડે સહકૃત થવાને લીધે શુભાશુભ કર્મબન્ધની હેતભત કિયાથી અનેક ભાવવાળા પરિણામને અને અનેક રૂપ રવભાવને પ્રાપ્ત કરશે, તથા વેદનીય, જ્ઞાનાવરણાદિ કર્મની જ્યારે નિજવા થશે, ત્યારે આ જીવ એકભાવ એકરૂપ થઈ જશે માસૂ૦૨ પરમાણુ પુદ્ગલકે સ્વરૂપમાનિરૂપણ –પરમાણુપુલ વક્તવ્યતાvમાકુપા of અંતે ! " વાત ગણાતા” ઈત્યાદિ– ટીકાથ–પહેલાં કંપની પ્રરૂપણા કરવામાં આવી તે સ્કંધ જ્યારે પિતાની સકંધ રૂપતાને પરિત્યાગ કરે છે, ત્યારે જેમ તેને વિનાશ થાય છે, એજ પ્રમાણે શું પરમાણુને પણ વિનાશ થાય છે, ખરે? આ આશ. કાને ઉત્તર સૂત્રકારે આ સૂત્રમાં આવે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “માજી પાસે જે અંશે ! f સાસણ, તાવ” હે ભગવન્! પરમાણુ પુદ્દલ શું શાશ્વત છે કે અશાશ્વત છે. “પરમાણુ રૂપ ટૂલના ઉપાદાનથી અહીં એવું સમજવું જોઈએ કે આ પ્રશ્ન સ્કંધરૂપ પકૂલના વિષયમાં પૂછવામાં આવ્યા નથી શાશ્વત એટલે નિત્ય અને અશાશ્વત એટલે અનિત્ય, અર્થ થાય છે, મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા ! શિવ પાણા સિય કaratહે ગૌતમ! પરમાણુ રૂપ પુદ્ગલ અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે ન મરે! હે કુદર, શિવ સાસણ fણય જણા” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે પરમાણુ પુલ અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ મા! ” હે ગૌતમ ! “સૂapવાઈ લાલg, ત્રકાર્દિ ના વાર્દૂિ શાય” દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ-ઉપે. ક્ષિત પર્યાયવાળી વસ્તુઓનું જ પ્રતિપાદન કરનારા આ નયની દૃષ્ટિએપરમાણુ રૂપ પુતલને શાશ્વત (નિત્ય) કહેવામાં આવ્યું છે. પરમાણુ જે કે કંધમાં પણ રહે છે, પરંતુ સ્કંધને વિનાશ થવાથી તેને વિનાશ થત શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ નથી કધમાં તે પરમાણુના બ્યપદેશ પરમાણુ રૂપે ન રહેતાં પ્રદેશરૂપવ્યપદેશાન્તરથી-નામાન્તરથી તેના વ્યપદેશ થાય છે. તથા પેાતાના વિશેષ ધર્મરૂપ જે પર્યાય છે—જે વર્ણાદિભેદની અપેક્ષાએ અનેક પ્રકારના હાય છે, તે વ પર્યંચાની અપેક્ષાએ, ગંધયાંચાની અપેક્ષાએ, રસપાંચાની અપેક્ષાએ અને સ્પશ પાંચાની અપેક્ષાએ પરમાણુ રૂપ પુદ્ગલને અશાશ્વત (અનિત્ય) કહેવામાં આવ્યુ છે. પાંચાના વિનાશ પર્યાય રૂપની અપેક્ષાએ જ થાય છે. “ લે તેનતેનું સાવ બ્રિચ બ્રાહ્મણ રિચ લજ્જાસ્ર” હે ગૌતમ ! તે કારણે મે એવુ' કહ્યુ છે કે પરમાણુ રૂપ પુદ્ગલ અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. પ્રસૂ -પરમાણુવિશેષ વકતવ્યતા ‘પરમાણુપોળàાં મંરે ! દિ ષને ભ્રમે ' ઇત્યાદ્રિ— ટીકા પરમાણુના વિષયમાં વકતવ્યતા ચાલી રહી છે તેથી સુત્રકારે આ સૂત્રમાં તેના ચમત્વ આદિની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલ. ક્ષીને ગૌતમ સ્ત્રામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- વર્માજીપોઢે નં મંતે ! રશ્મિ, અમેિ ?'' હે ભગવન્! પરમાણુ રૂપ પુદ્ગલ ચરમ છે કે અચરમ છે ? જે પરમાણુ જે વિવક્ષિત ભાવથી પ્રદ્યુત (અલગ) થઈને ફરી એજ વિવક્ષિત ભાવની પ્રાપ્તિ કરી શકતું નથી, તે પરમાણુને તે ભાવની અપેક્ષાએ ચરમ કહ્યું છે. આ ચરમથી જે પરમાણુ વિપરીત હાય છે, એટલે કે વિવક્ષિત જે ભાવથી તે શ્રુત થઈ ચુકયુ છે, એજ ભાવને ફરીથી તે પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે પરમાણુને અચરમ કહે છે. મહાવીર પ્રભુ તેના ઉત્તર આપતા કહે છે કે- ગોયમા !” હે ગૌતમ ! મુખ્યારેખે તો રમે, અમેિ ’ પુદ્ગલપરમાણુ દ્રવ્યાદેશની અપેક્ષાએદ્રવ્યપ્રકારે ચરમ નથી, અચરમ છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છેજ્યારે પરમાણુદ્રશ્ય સંઘાતપરિણામને પ્રાપ્ત કરે છે, ત્યારે તે પાતાના પરિણામથી રહિત તે થઈ જાય છે, પરન્તુ તેમાંથી વ્યુત થયા ખાદ કાળાન્તરે એજ પરમાણુ પેાતાના મૂળ પરિણામને પ્રાપ્ત કરી લે છે, તેથી દ્રવ્યાદેશની અપેક્ષાએ પરમાણુને ચરમ કહેવામાં આવ્યુ નથી. સઘાતમાં મન્યા પહેલાં પરમાણુની જે અવસ્થા હતી, તે અવસ્થામાં તે પરમાણુ સઘાતમાંથી વ્યુત થયા બાદ આવી જાય છે, આ પ્રકારનુ આ કથનનુ તાત્પય છે. તે કારણે આ અપેક્ષાએ તેને ચરમ કહેવામાં આવ્યુ નથી, પણ અચરમ કહેવામાં આવ્યુ છે. “ હેત્તાવરાં સિય રિમે સિચન્દ્રમે ’ '' * શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રની અપેક્ષાએ તે ચરમ પણ હાઇ શકે છે અને અચરમ પણ હાઇ શકે છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છે-જે ક્ષેત્રમાં કેવળજ્ઞાનીએ સમુદૂઘાત (કેવલીસમુદ્ધાત) કર્યાં છે, તે સમયે તે ક્ષેત્રમાં જ પુદ્ગલપરમાણુ હતુ,જે પુદ્ગલપરમાણુના સંબંધ તે કેવળીની સાથે હતેા–તે પરમાણુ તે કેવલીની સાથે ફરી સ`બધયુકત થઈને હવે કદી પણ તે ક્ષેત્રના આશ્રય કરી શકશે નહીં, કારણ કે કેવલી તે માક્ષમાં પહેાંચી ગયા છે, તેથી હવે તે ક્ષેત્રમાં તેમનું આગમન થઈ શકવાનું નથી તેથી એવા પરમાણુને ક્ષેત્રની અપેક્ષાએ ચરમ કહેવામાં આવ્યું છે. તથા સાધારણ ક્ષેત્રની અપેક્ષાએ તે પરમાણુ એજ ક્ષેત્રમાં ફ્રી આશ્રય લઇ લે છે, તે અપેક્ષાએ તેને અચરમ કહેવામાં આવ્યુ છે. ‘હાહાલેસેળ સિય મે ત્તિય ગરમે '' કાળની અપેક્ષાએ પુદૂગલપરમાણુને ચરમ પણ કહ્યું છે અને અચરમ પણ કહ્યુ છે. આ પ્રકારના કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-જે પૂર્વાણુ સ્માદિ કાળમાં જે કેવલીએ સમુદ્ધાત કર્યાં, તે કાળે જે પરમાણુ વિદ્યમાન હતું તે પરમાણુ ફરી તે કેવલિસમુદ્ધાત વિશિષ્ટ કાળની પ્રાપ્તિ કરી શકશે નહીં, કારણ કે તે કેવલી માક્ષધામમાં વિરાજમાન હૈાવાને કારણે હવે ફરી તેમને સમુદ્લાત કરવાના પ્રસંગ આવવાને નથી તેથી તે દૃષ્ટિએ તે પરમાણુપુદ્ગલને ચરમ કહેવામાં આવ્યુ છે. તથા સામાન્ય કાળની અપેક્ષાએ તે પરમાણુ અચરમ છે. “ માયાદેàાં લિચ રશ્મિ, સિય મે ’' ભાષાદેશની દૃષ્ટિએ કયારેક પરમાણુ ચરમ ય છે અને કયારેક અચરમ હોય છે. આ કથનનુ તાપ નીચે પ્રમાણે છે-વિષક્ષિત કેવલિસમુદ્ધાતના અવસરે જે પુદ્ગલપરમાણુ વાંદિ ભાવિશેષ રૂપે પરિણત હતું, પુદ્ગલપરમાણુ કેલિસમુદૂધાત વિશિષ્ટ વધુ પરિણામની અપેક્ષાએ ચરમ ડાય છે, કારણ કે તે કેવલી નિર્વાણુ પામ્યા બાદ તે પરમાણુ તે વર્ણાદિ ભાવપરિણામને પ્રાપ્ત કરશે નહી' સાધારણ ભાવની અપેક્ષાએ તે પરમાણુને અચરમ કહ્યું છે, કારણ કે તે ફરી તે ભાવને પ્રાપ્ત કરવાનુ' હાય છે. શાસ્′ા પરિણામ કે ભેદોં કા નિરૂપણ -પરિણામભેદ વક્તવ્યતા વિષે નું મને! પરિનામે વન્ત” ઇત્યાદિ ટીકા-આની પહેલા સૂત્રમાં પરમાણુપુદ્ગલના ચરમ અને અચરમ, એવાં એ પરિણામ કહ્યાં છે. પરિણામનુ પ્રકરણ ચાલુ હેાવાથી હવે સૂત્રકાર તેના ભેદાની પ્રરૂપણા કરે છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ વિષે જં મતે ! નિામે વળત્તે ?” હું k શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ७४ Page #89 -------------------------------------------------------------------------- ________________ મહાવીર '' ભગવન્ ! પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે? તેના ઉત્તર આપતા પ્રભુ કહે છે કે- નોચમા ! તુવિષે નામે વળત્તે '' હે ગૌતમ ! એ પ્રકારના પરિણામ કહ્યા છે. “ સંજ્ઞા ” તે પ્રકારો આ પ્રમાણે છે-“ નીવળામે ચ अजीवपरिणामे य" (૧) જીવપરિણામ અને (ર) અજીવપરિણામ, “ ë ષ્નિામચં નિયેલું માળિયત્રં ” આ પ્રકારે પ્રજ્ઞાપનાનુ` ૧૩મુ પરિણામ પદ્મ અહી. સંપૂર્ણ`રૂપે કહેવુ જોઈએ દ્રવ્યનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિણત થવુ’, તેનું નામ પરિણામ (પરિણમન) છે. કહ્યુ પણ છે કેખામો ઘÌન્તનમનું” ઇત્યાદિ પ્રજ્ઞાપનાના ૧૩માં પદમાં આ પ્રમાણે કહ્યુ છે-“ લીવરનામે નં મંતે ! વિષે વળત્તે ?'’ હે ભગવન્! જીવપરિણામ ફૅટલા પ્રકારનુ કહ્યુ' છે ? મહાવીર પ્રભુના ઉત્તર–“ તોયમા ! ” હે ગૌતમ ! “ વિષે વળશે ’’ જીપરિણામ દસ પ્રકારનુ કહ્યુ છે. “ સંજ્ઞદ્દા ” તે પ્રકાર આ પ્રમાણે છે– નફ પળિામે, રૂચિપરિણામે, યું સાચ, ઘા, લોન, ચોળે, નાળયંસનસિવયળાને '' ઇત્યાદિ ગૌતમ સ્વામી હવે એવા પ્રશ્ન પૂછે છે કે ૮૮ અન્નીવળામે મતે ! વિષે વળત્તે ?” હે ભગવન્ ! અજીવપરિણામ કેટલા પ્રકારનુ કહ્યું છે ? 66 મહાવીર પ્રભુના ઉત્તર-‘“ ગોયમાં પવિષે વળત્તે ” હે ગૌતમ ! અજીવપરિણામ દસ પ્રકારનુ કહ્યુ છે. “ तंजा ” તે પ્રકારા નીચે પ્રમાણે - ચંધવામે?, પરિણામે, વ છંટાળ૩, મેક, ખ, જાલ૮, ગગુરુચી, સર્વારગામે૨૦' ઇત્યાદ્રિ ગંધ૬, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ , લ, અન્તે ગૌતમ સ્વામી કહે છે કે-“ તેવું મતે ! દેવ અંતે! ત્તિ નાવ નિર્ ” “ હે ભગવન્ ! આપનું કથન સત્ય છે. હે ભગવન્! આપે જે કહ્યુ તે સથા સત્ય જ છે, ” આ પ્રમાણે કહી મહાવીર પ્રભુને 'દા નમસ્કાર કરીને તેએ પાતાના સ્થાને બેસી ગયા. /સૂ૦૫।। ૫ ચેાથે ઉદ્દેશક સમાપ્ત ।।૧૪–૪ના ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ પાંચમા ઉદેશાને પ્રારંભ૧૪માં શતકના આ પાંચમાં ઉદ્દેશામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ-“શું નારકો અગ્નિકાયના મધ્ય ભાગમાંથી ઉલંઘનપૂર્વક ગમન કરી શકે?” ઈત્યાદિ પ્રશ્નોત્તરનું કથન એજ પ્રમાણે શું અસુરકુમાર, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ પણ અગ્નિકાયનું ઉલ્લંઘન કરીને મધ્યભાગમાંથી જઈ શકે છે ખરાં? ઈત્યાદિ પ્રશ્નને અને તેના ઉત્તરો નારકે દસ સ્થાને અનુભવ કરે છે, ઈત્યાદિ પ્રરૂપણ એજ પ્રમાણે અસુરકુમાર, પૃથ્વીકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ અને પંચેન્દ્રિય તિર્યનિક જીવો યથાયોગ્ય દસ સ્થાને અનુભવ કરે છે, ઈત્યાદિ પ્રરૂપણ શું મહર્તિક દેવ બાહ્ય પગલેને ગ્રહણ કર્યા વિના જ પર્વતાદિકનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન થઈ શકે છે ખરાં? ઈત્યાદિ પ્રરૂપણ કે તેઓ બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને જ પર્વતાદિકેનું ઉલ્લંઘન કરવાને શકિતમાનું થાય છે? ઈત્યાદિ નિરૂપણ. નૈરયિકાદિક કે વિશેષ પરિણામ કા નિરૂપણ –ૌરયિકાદિની વિશેષ પરિણામ વક્તવ્યતા“નેરા મતે ! માળિયાચાર અન્ન મળે” ઈત્યાદિ ટીકાઈ- ચેથા ઉદ્દેશામાં પરિણામનું (પરિણમનનું) પ્રતિપાદન કરવામાં આવ્યું હવે સૂત્રકાર અહીં વ્યતિવ્રજનાદિક રૂપ જે વિચિત્ર પરિણામ છે, તેનું નિરૂપણ કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“નેચા નું મં! શાળિદાચસ્થ મજ્જૈનને વીવusના?” હે ભગવન્ ! નારક જ શું અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જઈ શકે છે ખરાં ? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! થેનરવ વીવણઝા, અરૂણ નો શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૭૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ વીવણઝા” હે ગૌતમ! કઈ નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે અને કઈ નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે ળનું મંરે ! ઘa gવરૂ, વીર પ્રજ્ઞા અvg નો વીવઝા ?” હે ભગવન્! શા કારણે આપ એવું કહો છો કે કઈ નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે અને કઈ તેની વચ્ચે થઈને નીકળી શકતું નથી? મહાવીર પ્રભુ તેનો ઉત્તર આપતા કહે છે કે “જોયમા ! ને દુવિણા Youત્તા” હે ગૌતમ! નારકોના બે પ્રકાર કહ્યા છે. “તંs” તે પ્રકારે નીચે પ્રમાણે છે-“વિજાપુરમાવજ્જા , અવિngફસમવન્ના જન્મ (૧) વિગ્રહગતિસમાપન્નક નારકે અને (૨) અવિગ્રહગતિમાં પત્રક નારકે વિગ્રહગતિસમાપન્નક એટલે સૂક્ષમશરીરવાળા–સૂમ કાર્મણશરીરવાળા વિગ્રહગતિમાં સૂમ કાર્મણ શરીરનો જ સદ્ભાવ રહે છે, ઔદારિક આદિ સ્થૂલ શરીર હોતાં નથી. અવિગ્રહગતિસમાપન્નક એટલે ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચી ગયેલાં. “તથ ण जे से विगहगइसमावन्नए नेरइए, से ण अगणिकायस्स मज्झमज्झेण वीइव ના” આ બે પ્રકારના નારકમાંથી જે નારકે વિગ્રહગતિસમાપન્નક (વિગ્રહગતિમાં રહેલાં) છે, તે નારકે અગ્નિકાયની વચચે થઈને નીકળી જઈ શકે છે. ગૌતમ વામીને પ્રશ્ન-“સે નં ર0 શિયાણ જ્ઞા?” હે ભગવન્ ! જ્યારે તે અગ્નિકાયની વચ્ચે થઈને નીકળે છે, ત્યારે શું તેમાં બળી જતા નથી? મહાવીર પ્રભુને ઉત્તર-બળો રૂળ સમ” હે ગૌતમ ! એવું બનતું નથી, તે એમાંથી નીકળતાં બળી જતા નથી, કારણ કે “રથ ળો વહુ સત્યં જમg” વિગ્રહગતિ સમાપન્નક જીવ પર અગ્નિકાય રૂપ શસ્ત્રને કોઈ પ્રભાવ પડતો નથી તેનું કારણ એ છે કે વિગ્રહગતિસમાપન્નક જે નારક હેય છે, તે સૂક્ષ્મ કાર્મશરીરવાળો હોય છે, તેથી તે જીવમાં બળી જવાના સ્વભાવને અભાવ હોય છે. તે કારણે તે નારક પર તે અગ્નિકાય રૂપ શસ્ત્રના પ્રસરણના સામર્થ્યનો અભાવ કહ્યો છે તથા “તરથ નં જે તે વિજાપુર समावन्नए नेरइए से ण अगणिकायस्स मज्झं मज्जेणं णो वीइवएज्जा" रे નારક અવિગ્રહગતિ સમાપન્ન હોય છે–ઉત્પત્તિક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચુકેલે હોય છે, તે નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકતું નથી, કારણ કે નરયિક ક્ષેત્રમાં બાદર અગ્નિકાયના સદુભાવનો અભાવ કહો છે. બાદર અગ્નિ. કાયને સદ્ભાવ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. “તેનાં કાર નો કીદ્યgm” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે અને કઈ નીકળી શકતો નથી. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ७७ Page #92 -------------------------------------------------------------------------- ________________ 27 ગૌતમ સ્વામીના પ્રશ્ન- અસુમારે મને! અનિદ્રાચા પુચ્છા હું ભગવન્! શું અસુરકુમાર અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‹ પોયમા ! '' હે ગૌતમ! “ સ્થેનીલના, ત્થા નો વીડ્વા '' કાઈ કાઈ અસુરકુમાર અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે, અને કાઇ કાઇ અસુરકુમાર તેની વચ્ચે થઇને નીકળી શકતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ સે વજ્ઞા ?” હે ભગવન્ ! આપ શા કુમાર તેની વચ્ચેથી નીકળી શકે છે ળઢેળ કારણે અને મતે ! વં પુષ્પરૂ નામનોવીજ્એવુ કહેા છે કે કાઇ અસુરકાઈ નીકળી શકતા નથી ? (8 cr મહાવીર પ્રભુના ઉત્તર-“ પોષમા !’' હે ગૌતમ ! असुरकुमारा તુવિજ્ઞાપાત્તા '' અસુરકુમારે એ પ્રકારના કહ્યા છે. “ સંજ્ઞા ” તે પ્રકારો નીચે પ્રમાણે છે વિશિસમાવન્ના ચ, अविगहगइ समावन्नगा (૧) વિગ્રહગતિસમાપન્નક અસુરકુમાર અને (૨) અવિગ્રહગતિસમાપન્નક અસુરકુમાર. तत्थ णं जे से विग्गहगइस मावन्नए असुरकुमारे, से णं एवं जद्देव નિફ્લુ નાવ મરૂ ’’ તેમાંથી જે અસુરકુમાર વિગ્રહૅગતિસમાપન્નક હાય છે સૂક્ષ્મ કામ ણુશરીરવાળા હાય છે, તે વિગ્રડુંગતિસમાપન્નક નારકની જેમ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે, પરન્તુ તેના ૫૨ અગ્નિકાય રૂપ શસ્ત્રની કાઈ પણ અસર થતી નથી, એટલે કે તે અગ્નિકાય વડે બિલકુલ ખળતા નથી, કારણ કે તેને સૂક્ષ્મકામણુ શરીર હૈાય છે, તેથી તે અગ્નિકાય વધુ ખળી શકતુ નથી. ‘તથ્ય બંને તે અનિધિમ વાદ્ ગસુઝુનારે, તે ન’ अत्थेise अगणिकाय मज्झ मज्जेण वीइत्र एज्जा, अत्थेगइए नो वीइव एज्जा " જે અસુરકુમાર અવિગ્રહગતિક્ષમાપન્નક હાય છે–ઉત્પત્તિ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ ચુકયા છે, તે અગ્નિકાયની વચ્ચેથી નીકળી જ શકે છે, એવે! કાઇ નિયમ નથી અમુક પરિસ્થિતિમાં તે અસુરકુમાર તેની વચ્ચેથી નીકળી પણ શકે છે અને અમુક પરિસ્થિતિમાં તેની વચ્ચે થઈને નીકળી શકતા નથી વૈક્રિયશરીરવાળા જે અસુરકુમાર મનુષ્ય લેકમાં આવી જાય છે, તે અગ્નિકાયનુ ઉલ્લંઘન કરીને તેની વચ્ચે થઈને નીકળી જાય છે, પરન્તુ જે અવિગ્રહગતિસમાપન્નક અસુરકુમાર મનુષ્ય લેાકમાં આવતા નથી, તે અસુરકુમાર અગ્નિકાયની વચ્ચેાવચ્ચે થઈને નીકળતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ” ગૌતમ સ્વામીના પ્રશ્ન- તેનું ચીત્રના લે છળ સત્ય શિયાલN7 ??? હું ભગવન્ ! જે અસુરકુમાર (અવિશ્રહગતિ સમાપન્નક વૈક્રિયશરીરવાળા અસુર ७८ Page #93 -------------------------------------------------------------------------- ________________ કુમાર) અગ્નિકાયની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, તે શું તેનાથી બળે છે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર-“ળો રળ સમ” હે ગૌતમ! એવું બની શકતું નથી કારણ કે “નો તથ સથે વમરૂતે અવિગ્રહગતિ સમાયન્નક પર તેના અગ્નિકાય રૂપ અને કોઈ પણ પ્રભાવ પડતો નથી, કારણ કે. તેનું વૈક્રિયશરીર સૂક્ષમ હોય છે, વળી તેની ગતિ શીધ્રતર હોય છે. “ સેળvie » હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ અસુરકુમાર અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે અને કઈ નીકળી શકતું નથી. “gવં જાવ ઇનિવગુમારે અસુરકુમારના જેવું જ કથન નાગકુમારથી લઈને સ્વનિતકમાર સુધીના ભવનપતિ દેવ વિષે પણ સમજવું. “જિરિ નૈસા” તથા જેવું કથન નારકાના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન એ કેન્દ્રિય જીના વિષે પણ સમજવું એટલે કે–વિગ્રહગતિ સમાપન્નક એકેન્દ્રિય જીવે અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે, તે સૂફ કાર્મણ શરીરવાળા હોય છે, તેથી તેઓ અગ્નિ વડે બળતા નથી તથા અવિગ્રહગતિ સમાપદ્મ એકેન્દ્રિય છે અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકતા નથી, કારણ કે તેઓ સ્થાવર હોય છે સ્થાવર જીવમાં ગમન કરવાની શક્તિ હેતી નથી તેમનામાં તે શક્તિનો અભાવ હોય છે. અગ્નિકાય અને વાયુકાય, આ બન્ને પ્રકારના એકેન્દ્રિય જીવો ગતિગ્રસ હોય છે, તેથી તેઓ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે, પરંતુ અહીં તેમની વિવક્ષા થઈ નથી અહી તે સ્થાવરોની જ વાત ચાલી રહી છે. જો કે વાયુ આદિની પ્રેરણાથી પૃથ્વીકાય આદિની અગ્નિકાયની વચ્ચેથી ગતિ સંભવી શકે છે, પરંતુ અહીં સ્વતંત્ર ગમનની જ વિવક્ષા હેવાથી એવું કહેવામાં આવ્યું છે કે અવિગ્રહગતિ સમાપન્નક પૃથ્વીકાય આદિ જી અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચેરિયા ઘi મંતે ! શાળિયા માઁ મેoio હે ભગવન્! શું દ્વીન્દ્રિય જીવે અગ્નિકાયની વચ્ચે થઈને જઈ શકે છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર-“હા સુમારે ત વેરૂંણિ જિ” હે ગૌતમ! જેવું કથન અસુરકુમારોના વિષયમાં પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં શ્રીન્દ્રિયના વિષયમાં પણ થવું જોઈએ એટલે કે વિગ્રહગતિસમાપન્નક શ્રીન્દ્રિય જીવ અગ્નિકાયની વચ્ચે થઈને જઈ શકે છે, પરંતુ જે અવિગ્રહગતિ સમાપન્નક હીન્દ્રિયે છે તેમાંના કેઈ અગ્નિકાયની વચ્ચે થઈને જઈ શકતા નથી. “નવાં ને વરૂણ ના, તે of 70 fણયાણss, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૭૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ દંતા, થ્રિયાકના ’' પરન્તુ અહીં જે વિશેષતા છે, નીચેના પ્રશ્નનેાત્તર દ્વારા પ્રદર્શિત થાય છે અગ્નિકાયની પ્રશ્ન- જે કોઈ દ્વીન્દ્રિય અવિગ્રહગતિસમાપન્નક જીવ વચ્ચે થઈને નીકળે છે, તે શુ' અગ્નિકાય દ્વારા મળતે નથી? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે હા, ગૌતમ ! તે તેમાં મળી જાય છે, કારણ કે તેને વૈક્રિય શરીર હતુ નથી તેને સ્થૂલ ઔદારિક શરીર હાય છે. “હેમં તંવેગ, યં ગાવ પરિણિ' ખાકીનું... સમસ્ત કથન પૂર્વોક્ત કથન જેવું જ સમજવું ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાના વિષયમાં પણ એવું જ કથન સમજવુ' એટલે કે અવિગ્રહગતિસમાપન્નક ત્રીન્દ્રિય અને ચતુરિ ન્દ્રિય જીવા અગ્નિકાયની વચ્ચે થઇને નીકળે છે તે ખરાં, પરન્તુ તે તેમાં મળી જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન -‘પવિયિતિષિવનોદ્િ નં મતે ! અનિન્દ્રાચલ૦ પુચ્છા ” હે ભગવન્ ! શું પંચેન્દ્રિય તિય ચ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘પોયમા ! બઘેÇ વીયા, અસ્થળ નો વીજ્ઞા ” હું ગૌતમ ! કોઈ પ`ચેન્દ્રિય તિય ચ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે, અને કાઈ નીકળી જતા નથી. ' ગૌતમ સ્વામીના પ્રશ્ન-સે દેળટ્રેન' મંતે ! વૅ વુન્નરૂ” હું ભગવન્ !આપ શા કારણે એવુ કહે છે કે કાઇ પંચેન્દ્રિયતિય ચ અગ્નિકાયની વચ્ચે થઈ ને નીકળી જાય છે અને કેાઈ ૫'ચેન્દ્રિયતિય ચ તેની વચ્ચે થઈને નીકળતા નથી? મહાવીર પ્રભુના ઉત્તર- શૌચમા ! વર્ષિયતિવિલનોળિયાકુવા વત્તા ” હૈ ગૌતમ ! પચેન્દ્રિય તિય "ચે!ના બે પ્રકાર કહ્યા છે. “ સંજ્ઞા ’ તે પ્રકારો નીચે પ્રમાણે છે-“ વિદ્યાર્॰માવન્ના ચ, વિશળસમાવના ચ” (૧) વિગ્રહગતિસમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચ (૨) અવિગ્રહગતિ સમાપન્નક પ'ચેન્દ્રિય તિય ચ. “ વિશાલમાયન ગહેવનાર લાવ નોલજી તથા પર્થમજ્જ ” તેમાંથી જે વિગ્રહગતિસમાપન્નક તિયચ છે, તે વિગ્રહગતિસમાપન્નક નારકની જેમ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે, પરન્તુ તે તેના વડે ખળતું નથી, કારણ કે તે અવસ્થામાં તે કાર્દેણુશરીરવાળુ હાય છે, તેથી અગ્નિકાયના પ્રભાવ તેના પર પડતા નથી, " अविगाहाइस मावन्नगा पंचिदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता- तंजा " તથા જે અવિગ્રહગતિસમાપન્નક પંચેન્દ્રિય તિયાઁચ છે, તે એ પ્રકારના ડાય એ-“ ફાğવત્તા ચ, અળિĚત્તા ચ” (૧) ઋદ્ધિ પ્રાપ્ત અને (૨) અનુદ્ધિ. પ્રાપ્ત જે પચેન્દ્રિયતિયંચ વૈક્રિયલબ્ધિયુકત હાય છે તેને ઋદ્ધિપ્રાપ્ત પચે ન્દ્રિયતિય ચ કહે છે. જે અવિગ્રહગતિસમાપન્નક પંચેન્દ્રિય તિય"ચ વૈક્રિય શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૮૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિથી રહિત હાય છે, તેમને અમૃદ્ધિપ્રાપ્ત કહે છે. “મૈં ાં અત્થણ अगणिकायरस मज्झ मज्जेणं वीइवएज्जा, अत्थेगइए नो वीइवएज्जा " તેમાંથી જે વૈક્રિયલબ્ધિસપન્ન પચેન્દ્રિય તિય ઇંચ છે, તેમાંથી કાઇ પચેન્દ્રિયતિય ચ તે અગ્નિકાયની વચ્ચે થઈને જઈ શકે છે, કાઈ પંચેન્દ્રિયતિય ચ અગ્નિકાયની વચ્ચેથી નીકળી શકતા નથી આ કથનનુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-ખાદર અગ્નિકાય મનુષ્યલેાકમાં જ છે. તેથી ઋદ્ધિપ્રાપ્ત (વૈક્રિય લબ્ધિસપન્ન) તિર્થં ચ પણ જો મનુષ્યલેકમાં મેાજૂદ હાય તેા તે અગ્નિકાયની વચ્ચેથી નીકળી જાય છે. જો તે ઋદ્ધિપ્રાપ્ત પચેન્દ્રિયતિય "ચ મનુષ્યલેાકની મહાર હાય, તે ત્યાં ખાદર અગ્નિકાયના અભાવ હૈાવાથી, તે અગ્નિકાયની વચ્ચેથી નીકળતા નથી. “ ને ` નવજ્ઞ, તે ાં તથ્ય નિયાઙજ્ઞા” હૈ ગૌતમ ! જો આ વિષયમાં તુ એવા પ્રશ્ન પૂછતા હોય કે શુ' તે વૈક્રિયલબ્ધિસપન્ન પ‘ચેન્દ્રિય તિય ચ તેમાં મળી જતું નથી ? તે તેના ઉત્તર આ પ્રમાણે છે. “નો ફળકે સમઢે '' તે તેમાં મળતું નથી કારણુ કે “ નો ઘજી તથ્ય સત્યં મટ્ટ ” તેના પર તે અગ્નિકાય રૂપ શસ્ત્રના પ્રભાવ પડતા નથી કારણ એ છે કે તે સૂક્ષ્મ શરીરવાળુ હાય છે અને તેની ગતિ શીવ્રતર હાય છે. तणं जे से अणिडूढिपत्ते, पंचिदियतिरिक्खजोणिए से णं अत्थे - કુર્તી અનિòાચરણ મામોનું વાવણ્ડમા ઘેન નો યૌવજ્ઞા ’તથા જે અવિગ્રહગતિ સમાપન્નક અનૃદ્ધિપ્રાપ્ત (વૈક્રિયલબ્ધિ રહિત) પંચેન્દ્રિય તિય ચા છે, તેમાંથી કાઈ ૫'ચેન્દ્રિય તિયચ અગ્નિકાયની વચ્ચેથી નીકળી જાય છે અને કાઈ નીકળી જતુ' નથી. “લે ળ વીમા સેાં તત્વ જ્ઞયાજ્ઞજ્ઞા ’’ વૈક્રિય લબ્ધિરહિત જે પચેન્દ્રિય તિય ચ અગ્નિકાયની વચ્ચેથી નીકળી છે, તે શું તેનાથી ખળી જાય છે ? “ ëતા, થ્રિયાના ” હા, ગૌતમ! તે તેમાં મળી જાય છે. હવે આ વિષયના ઉપસ'હાર કરતા સૂત્રકાર કહે છે કે“સે સેન્ટ્રેળ જ્ઞાન નો ત્રીવના ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કાઈ પ'ચેન્દ્રિયતિય ચ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે અને કોઈ પ`ચેન્દ્રિયતિય ચ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળતુ નથી, ૬ ઠ્ઠું मस्से वि, वाणमंतर जोइसियवेमाणिए जहा असुरकुमारे " પૂર્વોક્ત ગ્રંથન અનુસાર મનુષ્ય પણ એ પ્રકારના હેાય છે. (૧) ઋદ્ધિપ્રાપ્ત અને (૨) અનુદ્ધિપ્રાપ્ત તેમાંથી જે ઋદ્ધિપ્ત-વૈક્રિયલબ્ધિયુકત-મનુષ્ય હાય છે તેમાંથી કોઇ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે, અને કોઇ વૈક્રિયલબ્ધિયુક્ત જાય ×× શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૮૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અગ્નિકાયની વચ્ચે થઈને નીકળતા નથી જે વૈકિય લબ્ધિસંપન્ન મનુષ્ય અગ્નિકાયની વચ્ચે થઈને નીકળે છે, તે તેમાં બળતું નથી કારણ કે તેનું વૈક્રિય શરીર સૂક્ષમ હોય છે અને તેની ગતિ ઘણીજ શીધ્ર હોય છે તે કારણે તેના પર અગ્નિકાય રૂપ અને પ્રભાવ પડતો નથી એજ પ્રમાણે વૈકિયલબ્ધિ રહિત મનુષ્યમાંના કોઈ અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી જાય છે અને કેઈ નીકળી જતો નથી વક્રિયલબ્ધિરહિત જે મનુષ્ય અગ્નિકાયની વચ્ચે થઈને નીકળે છે, તે અગ્નિકાય વડે બળી જાય છે. આ વિષયને અનુલક્ષીને જેવું કથન અસુરકુમારના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન વાન વ્યતર, તિષિકે અને વૈમાનિકના વિષયમાં પણ સમજી લેવું. સૂ૦૧ દશ સ્થાનોં કા નિરૂપણ –દસ સ્થાન વક્તવ્યતા– ને ક્યા રસ કાળારું પ્રદરyદમન્નમાળા વિહાંતિ ” ઈત્યાદિ– ટીકાઈ–નારકોને અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર તેમના દસ સ્થાન દ્વારની પ્રરૂપણ કરે છે-“જેરફયા રણ કાળાડું મવમાના વિદ્યશર” નારકો નીચે દર્શાવ્યા પ્રમાણેના સ્વરૂપવાળાં દસ સ્થાનેને ભેગવે છે. “રંજણા” જે સ્થાને આ પ્રમાણે છે-“ગળ સરા, ળિ વા, અનિદ્રા વિવા, અનિદ્રા દત્તા, અનિદ્રા જાસા, માટ્ટા , જિજ્ઞા સિર્ફ, જિરે ચાલ. શનિ ગણોજિત્તી ળિ ડ્રાઇવીચિપુરિક્ષા પર થો” (૧) અનિષ્ટ શબ્દ, એટલે કે મનને પ્રતિકૂળા, કટુશબ્દ, (૨) અનિષ્ટ રૂપ-કુરૂપ, (૩) અનિષ્ટ ગંધ-દુર્ગધ, (૪) અનિષ્ટ રસ, (૫) અનિષ્ટ સ્પર્શ-કઠેર આદિ સ્પ, (૬) અનિષ્ટ ગતિ-અપ્રશસ્ત વિહાયોગતિનામકર્મના ઉદયથી સંપાદ્ય ગતિ-ચાલ અથવા નરકગતિ, (૭) અનિષ્ટ સ્થિતિ-નરકમાં નિવાસરૂપ અથવા નરકા, રૂપ અનિષ્ટ સ્થિતિ, (૮) અનિષ્ટ લાવણ્ય-વિકૃતશરીરાકૃતિ, (૯) અનિષ્ટ યશ અને કીતી--અપયશ અને અપકીર્તિ, અને (૧૦) વીર્યાન્તરાયના ક્ષપશમ આદિથી ઉત્પન્ન અનિષ્ટ વીર્યવિશેષ રૂ૫ ઉથાન, કર્મ, બળ, વીર્ય પુરુષપરાક્રમ આ દસે સ્થાને નિદિત કહેવાનું કારણ એ છે કે આ દસે સ્થાને નારમાં નિંદિત હોય છે. આ દસ પ્રકારનાં નિંદિત સ્થાનને નારકે ભગવે છે. “અહુરમાં કાળારું ઘર agઇમવાળા યિતિ” એજ પ્રમાણે નીચે દર્શાવેલા સ્વરૂપવાળાં દસ સ્થાને ને અસુરકુમારે ભેગવે છે. વૈજ્ઞા” શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ८२ Page #97 -------------------------------------------------------------------------- ________________ તે નીચે પ્રમાણે છે-“હા, રૂઠ્ઠા વા જાવ ૬ વEાળમાજવીરિત્ર પુરવારજન ” (1) મનને અનુકૂળ હોય એવા ઈષ્ટ શબ્દ, (૨) ઈષ્ટ રૂપ, (૩) ઇષ્ટ ગંધ, (૪) ઈષ્ટ રસ, (૫) ઈષ્ટ સ્પર્શ, (૬) ઈષ્ટ ગતિપ્રશસ્ત વિહાગતિ નામકર્મ જન્ય સુંદર ગમન અથવા વર્ગ અને અપવર્ગ રૂપ ગતિ, (૭) શુભ ચિરાયુષ્ય રૂપ સ્થિતિ, (૮) સુંદર શરીરાકૃતિ રૂ૫ ઈષ્ટ લાવણ્ય, (૯) ઈષ્ટ યશ અને કીર્તિ અને (૧૦) વીર્યાન્તરાયના ક્ષેપ માદિ જન્ય વીર્યવિશેષ રૂપ ઉત્થાન, ઈષ્ટ કર્મ, ઈષ્ટ, બળ, ઇષ્ટ વીર્ય, ઈષ્ટ પુરુષકાર અને પરાક્રમ આ બધાં સ્થાને પ્રશસ્ત હોય છે, તેથી ઈષ્ટ કહ્યાં છે. “gવં ગાવ ળિયકુમાર” એજ પ્રકારના–અસુરકુમારેનાં જેવાં જ-દસ સ્થાનેને નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પર્વતને દેવે અનુભવ કરે છે. એટલે કે તેઓ પણ ઈષ્ટ શબ્દ આદિ ઉપર્યુક્ત દસ સ્થાને ભેગવે છે, “gઢવિવારા છ ટ્રાનારું દવપુરમાનાના વિસિ” પૃથ્વીકાયિક જીવે આ ૬ સ્થાનને ભોગવે છે-“રુદ્રાળિeતા, ફળિ પાછું પર્વ વાવ ને, પર્વ નાવ વખારૂચા” (૧) ઇઝાનિષ્ટ સંપર્શ—એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ શુભાશુભ ક્ષેત્રમાં થઇ શકવાની સંભાવના હોવાથી તેમનામાં સાતા અને અસાતાનો ઉદય સંભવે છે. તેથી તેઓ ઈષ્ટ અને અનિષ્ટ સ્પર્શીને અનુભવ કરે છે. (૨) જે કે પૃથ્વીકાયિક જીવ સ્થાવર હોવાથી તેમાં સ્વભાવથી ગમન રૂપ ગતિ સંભવી શકતી નથી, છતાં પણ તેમનામાં પરપ્રેરિત ગતિ તે સંભવી શકે છે. તે ગતિ શુભાશુભ રૂપ હોવાથી તેને ઈષ્ટાનિષ્ટ ગતિ કઠી છે. અથવા પાપરૂપ હોવાથી તિર્યગતિ અનિષ્ટ જ છે, છતાં પણ ઈષ~ાભાર અને અપ્રતિષ્ઠાનાદિ ક્ષેત્રમાં ઉત્પત્તિ દ્વારા તેમની ગતિ ઈટાનિષ્ટ સમજવી. (૩) ઈષ્ટનિષ્ટ સ્થિતિ–એટલે કે શુભાશુભ આયુષ્ય રૂપ ઈષ્ટનિષ્ટ સ્થિતિ (૪) ઈષ્ટાનિષ્ટ લાવણ્ય મણિ, કૃપાષાણ આદિમાં ઈષ્ટાનિષ્ટ લાવણ્ય સમજવું (૫) ઈટાનિષ્ટ યશ અને કીતિ–આ કથન સારી ખ્યાતિવાળાં મણિ અને ખરાબ ખ્યાતિવાળાં પાષાણાદિની અપેક્ષાએ થયેલું સમજવું. (૬) ઈષ્ટનિષ્ટ પુરુષકાર પરાક્રમ-જે કે પૃથ્વીકાયિક જી સ્થાવર હોવાને લીધે તેમનામાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષકાર અને પરાક્રમ સંભવી શકતા નથી, છતાં પણ પૂર્વભવાનુભૂત ઉત્થાન આદિના સંસ્કારને કારણે તેઓ ઈટાનિષ્ટ હોય છે. પૃથ્વીકાયિકમાં શબ્દ, રૂપ, ગંધ અને રસ આ ચાર સ્થાને અનુભવ સંભવી શકતું નથી, કારણ કે તેમને એક શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૮ ૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ માત્ર સ્પર્શેન્દ્રિય જ હાય છે. તેથી તેએ સ્પર્શાદ ૬ વિષયાને જ અનુભવ કરે છે, એમ સમજવુ પૃથ્વીકાયિકાની જેમ પૃષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકા પશુ ઉપયુક્ત ૬ ઈષ્ટાનિષ્ટ સ્પાદિકાના અનુભવ કરે છે, એમ સમજવુ, (C નેચા સત્તદુાળારૂં વનુમનમાળા વિત્તિ ” દ્વીન્દ્રિય જીવા સાત સ્થાનાના અનુભવ કરે છે. કારણ કે પૂર્વોક્ત ૧૦ સ્થાનામાંથી શબ્દ, રૂપ અને ગંધ આ ત્રણ સ્થાનાને અનુભવ તે કરી શકતા નથી. કષ્ણેન્દ્રિય, નેત્રન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયેા તેમને હાતી નથી તેથી તેએ શબ્દ, રૂપ અને ગધના અનુભવ કરી શકતા નથી એકેન્દ્રિય જીવેાના જેવાં જ ૬ સ્થાના અને રસ રૂપ સ્થાન, એમ સાત સ્થાનાના તે અનુભવ કરે છે. રસ, સ્પૉંદિ સાત સ્થાન તેમનામાં પશુ ઈષ્ટાનિષ્ટ રૂપ હોય છે, એમ સમજવું, દ્વીન્દ્રિય જીવા ત્રસ હાય છે, તેથી તેમનામાં અન્ને પ્રકારની ગતિના સદ્ભાવ હાય છે. જે ભવતિ છે, તે ઉત્પત્તિ સ્થાનની વિશેષતાને લીધે ઇાનિષ્ટ રૂપ હોય છે. એજ વાત “સંજ્ઞા-ટ્વાળિટ્ટા રહ્યા, મેસં જ્ઞાનચાળાં ’ આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવી છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે દ્વીન્દ્રિય જીવેા ઈટાનિષ્ટ રસાને, ઈટાનિષ્ટ સ્પર્શીને, ઈષ્ટાનિષ્ટ ગતિને, ઈષ્ટાનિષ્ટ સ્થિતિને, ઈટાનિષ્ટ લાવણ્યને, ઈટાનિષ્ઠ યશ અને કીર્તિને તથા ઈટાનિષ્ટ ઉત્થાન, કર્મ, ખળ, વી, પુરુષકાર અને પરાક્રમને ભાગવે છે. ‹ àરૂં તેયાળ અદાળાદું વવનુમનમાળા વિત્તિ ” ત્રીન્દ્રિય જીવે (સ્પર્શ, રસના અને ઘ્રાણુ, આ ત્રણ ઇન્દ્રિયેાવાળા જીવે.) (૧) ઇષ્ટાનિષ્ઠ રસેાના, (૨) ઇષ્ટાનિષ્ટ સ્પર્ધાંના, (૩) ઈટાનિષ્ટ ગતિને, (૪) ઈષ્ટાનિષ્ટ સ્થિતિના, (૫) ઈષ્ટાનિષ્ટ લાવણ્યને, ઈષ્ટાનિષ્ટ યશ અને કીતિના (૭) ઈટાનિષ્ટ ગધને અને (૮) ઈટાનિષ્ટ ઉત્થાન, કર્મ, ખળ, વીય, પુરુષકાર અને પરાક્રમના અનુભવ કરે છે. આ જીવામાં ચક્ષુઇન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના અભાવ હાવાને કારણે તે રૂપ અને શબ્દને અનુભવ કરી શકતા નથી, બાકીના આઠ વિષયાના જ અનુભવ કરી શકે છે. ‘વરિયા નવઢ્ઢાળારૂં વનુમનમાળા વિત્તિ ” ચતુરિન્દ્રિય જીવા નવ સ્થાનાને અનુભવ કરે છે. તેમને કણેન્દ્રિય હાતી નથી, તેથી તેઓ શબ્દના અનુભવ કરી શકતા નથી ખાકીનાં નવ સ્થાનાના તેઓ અનુભવ કરે છે. આ ઈષ્ટાનિષ્ટ રૂપ સ્થાનેા આગળ કહ્યા પ્રમાણે જ સમજવા, " पंचिदियति रिक्ख जोणिया दस ठाणाई पच्चणुब्भवमाणा विहरंति ” પાંચન્દ્રિય તિય ચા છે, તેઓ પણ પૂર્વોક્ત દસ સ્થાનાના જ અનુભવ કરે છે. “ સંગહા-દુાનિટ્રા રા નાથ પામે' તે સ્થાના નીચે પ્રમાણે છે-(૧) ઈટાનિષ્ટ શબ્દ, (૨) ઈષ્ટાનિષ્ટ રૂપ, (૩) ઇષ્ટાનિષ્ટ રસ, (૪) ઇષ્ટાનિષ્ટ સ્પર્શ, (૫) ઈટાનિષ્ટ ગધ, (૬) ઇષ્ટનિષ્ટ ગતિ, (૭) ઈટાનિષ્ટ સ્થિતિ, (૮) ઈષ્ટાનિષ્ટ યશ અને કીતિ (૧) ઇટાનિષ્ટ ઉત્થાન, ક્રમ, બળ, વીય, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૮૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ પુરુષકાર અને પરાક્રમ આ દસ સ્થાનના પંચેન્દ્રિયતિય ચે અનુભવ કરે છે. “ મનુલ્લા વિ” એજ પ્રમાણે મનુષ્યા પશુ પૂર્વોક્ત ઇષ્ટાનિષ્ટા દસ સ્થાનાના જ અનુભવ કરે છે. ‘- વાળમંતઽોષિયવૈમાનિયા ના મુત્યુ,મારા ’’ વાનન્ય તર, ન્યાતિષિક અને વમાનિક દેવે, અસુરકુમાશના જેવાં જ ઈષ્ટ શબ્દથી લઈને ઈષ્ટ ઉત્થાન, કમ ખલ, વીર્ય પુરુષકાર અને પરાક્રમ પર્યન્તના ૧૦ ઈષ્ટ સ્થાનાના અનુભવ કરે છે. સૂર્ દેવ વિશેષ કા નિરૂપણ —દેવવિશેષ વક્તવ્યતા— “ સૈવે નં.મંતે ! મહિતિર્ ગાય મારીોલે" દયાદિ— ટીકા — —આ સૂત્રમાં સૂત્રકારે દેવના સબંધમાં વિશેષ વક્તવ્યતાનું કથન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે" देत्रे णं भंते! महिढिए जाव महास्रोक्खे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू તિચિન્વયં ના, સિિિમત્તિવા તેત્તત્ વાપરુંવેસર્વા ” હે ભગવન્ ! મહુદ્ધિક, મહાદ્યુતિક, મહાખળયુકત, મહે સુખસ'પન્ન દેવ છુ. ભવધારણીય શરીર સિવાયના ખાદ્ય પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના જ તિરછા પર્વતનું (જવાના માર્ગોમાં રસ્તે રાકીને તિછે રૂપે રહેલા પતનું) અથવા ભીંતનું (રસ્તા ૨ાકીને તિછા રૂપે રહેન્રી ભી’તનું) ઉલ્લંઘન કરવાને (એક જ વાર તેને પાર કરવાને) અથવા પ્રલંઘન કરવાને (વારવાર તેને પાર કરવાને) સમર્થ હાય છે ખરા ? મહાવીર પ્રભુના ઉત્તર-“ નોયમા ! નો ફળદ્રે ભ્રમદું ” હે ગૌતમ ! એવુ' અની શકતુ નથી. એટલે કે મહદ્ધિક દેવ ખાહ્ય પુદ્ગલેને ગ્રહણુ કર્યા વિના માર્ગોવરધાક તિરછા પા કે તિરછી ભીંતનું ઉલ્લઘન કે પ્રશ્વન કરવાને સમર્થ હાતા નથી. kr ગૌતમ સ્વામીના પ્રશ્ન- વેળ મતે ! મહિવૃત્તિવ્ નાવ માક્રોધવું યાજ્િરોમલે પયિાત્તાપમૂ તરિય નાવ વધેત્તત્ વ ” હે ભગવન્ ! મહે ડ્રિંક, મહાદ્યુતિક, મહાબલિષ્ટ, મહાયશસ્વી અને મહાસુખી દે શું બાહ્ય પુāાને (ભવધારણીય શરીરનાં પુદ્ગલે સિવાયનાં પુદ્ગલેને) ગ્રહણ કરીને જ શુ' માર્ગોવરાધન તિરછા પર્વતનુ' અથવા ભીતનુ ઉલ્લંઘન કરવાને અથવા પ્રલંઘન કરવાને સમર્થ હાય છે ખરા ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ , શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ,, પમૂ ” હા, ગૌતમ ! એવુ`ખની શકે ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ છે, એટલે કે મદ્ધિક દેવ ખાદ્ય પુલેને ગ્રહણ કરીને, પોતાના માને રાકીને ઊભેલા પર્વત અથવા ભતનું ઉલ્લંઘન અથવા પ્રલંઘન કરવાને સમથ હાય છે. હવે સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે કે સેવ અંતે! સેકં મતે ! ત્તિ” “હે ભગવન્! આપે આ વિષયને અનુલક્ષીને જે કહ્યું તે સત્ય જ છે. હે ભગવન્ ! આપે જે કહ્યું તે સČથા સત્ય જ છે. ’” આ પ્રમાણે કહીને તેમને વણા નમસ્કાર કરીને તેએ પેાતાના સ્થાને બેસી ગયા. સૂ૦૩।। ।। પાંચમા ઉદ્દેશક સમાસ । ૧૪–૫ । નૈરયયિકાદિ જીવોં કા નિરૂપણ —નૈયિકાદિ જીવવક્તવ્યતા—— “ ાનાિદું નાવ વં યાસી ઈત્યાદિ ટીકા-પાંચમાં ઉદ્દેશકમાં નારકાદિ જીવાની વકતવ્યતાની પ્રરૂપણા કરવામાં આવી છે. આ છઠ્ઠા ઉદ્દેશકમાં પણ એજ જીવાની વક્તવ્યતાનું પ્રકારાન્તરે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, रायगिहे जाव एवं वयासी " રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યાં ધમ કથા સાંભળવાને પરિષદ નીકળી ધમ કથા સાંભળીને પરિષદ વિખરાઈ થઈ ત્યાર બાદ ધ શ્રમણ કરવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્ણાંક અને હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રમણે પૂછ્યુ’- ખેડ્યા માં મંઢે ! વિમાહારા, પળિામા, જિ નોળિયા, િડિફ્યા વળત્તા ?” હે ભગવન્ ! નારકે કઈ વસ્તુના આહાર કરે છે? આહાર રૂપે ઉપયાગમાં લીધેલી વસ્તુને તેએ કયા રૂપે પરિણમાવે છે? તેમની ઉત્પત્તિનાં સ્થાન કયાં છે ? તેમના અવસ્થાનના હેતુ શેશ છે? ' મહાવીર પ્રભુના ઉત્તર-“ નોચમા ! Àરચાળે પોહ્રા, શેશજીfeનામા, જોજનોળિયા, કમ્મોત્રા, મનિયાળા, ટ્ટિયા, મુળામેવ વિચિાસ યંતિ ” હે ગૌતમ ! નારકે પુદ્ગલના આહાર કરે છે, આહારિત પુદ્ગલાને પુદ્ગલ રૂપે જ પરિણુમાવે છે, શીતષ્ણુ સ્પર્શ વાળાં પુદ્ગલા ધર્મકથા સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ ત્યાર બાદ ધર્મ શ્રમણ કરવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્ણાંક અને હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું- ખેડ્યા માં મંતે ! વિમાહારા, ‰િળિામા, જિ નોળિયા, િિા વાત્તા ?” હે ભગવન્ ! નારકે કઈ વસ્તુના આહાર કરે છે? આહાર રૂપે ઉપયોગમાં લીધેલી વસ્તુને તેએ કયા રૂપે પરિણમાવે છે? તેમની ઉત્પત્તિનાં સ્થાન કર્યાં છે ? તેમના અવસ્થાનના હેતુ શે! છે? "} મહાવીર પ્રભુના ઉત્તર- ́ ગોયમા ! નાચાળ પોલ્ટાદ્વારા, પોપરિજીના, પોજનોવિચા, કમ્મોત્રા, મનિયાળા, ટ્ટિયા, મુળામેવ વિચિતં યંતિ ” હું. ગૌતમ! નારકા પુદ્ગલના આહાર કરે છે, આહારિત પુદ્ગલેને પુદ્ગલ રૂપે જ પરિમાવે છે, શીતષ્ણુ સ્પર્શવાળાં પુદ્ગલે શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૮ ૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ તેમની ચેતિ છે, કારણ કે નારકોની ચેનિ શીત અને ઉષ્ણ કહી છે. આયુ બ્યકમ રૂપ પુદ્ગલાને કારણે જ તેમને નરકમાં રહેવુ પડે છે. તેઓ બધ દ્વારા જ્ઞાનાવરણીય આદિક રૂપ પુદ્ગલેને પ્રાપ્ત કરે છે. તેમની નરકાવસ્થાનું કારણુ અથવા કમ બધનું કારણુ કર્મ જ છે. કમ પુદ્ગલાને કારણે જ તેમની આયુસ્થિતિ છે, અને તે હેતુભૂત કમને કારણે જ પર્યાસ, અપચૌંસ આદિ પર્યાયાન્તર રૂપ વિપર્યાસને પ્રાપ્ત કરે છે. તેથી તેમને પુદ્ગલસ્થિતિક કહ્યા છે, “ Ë ગાય વૈમાળિયા ’’ એજ પ્રમાણે અસુરકુમારદિ ભવનવાસી, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પચેન્દ્રિયતિય ચ મનુષ્ય, વાનવ્યતર, ચેાતિષિકા અને વૈમાનિકા, આ ૨૪ દડક પ્રતિપાદ્ય જીવા પશુ પુદ્ગલાહારી, પુĚગલપરિણામવાળા, પુદ્ગલયાનિ વાળા, પુદ્ગદ્ધસ્થિતિવાળા, કર્માંપગ, કનિકાનવાળા, કર્માસ્થિતિવાળા, અને ક દ્વારા જ વિપર્યાસવાળા (પર્યાયાન્તરવાળા) હેાય છે. સૂ૦૧૫ નૈરયિકાઠિકોં કે આહાર આદિ કા નિરૂપણ –નૈરયિકાદ્ધિ આહારવક્તવ્યતા “ ને′′ાં મતે ! વિોવારૂં શ્રાદ્દારે`ત્તિ ” ઈત્યાદિ– ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે નારકાદિ જીવેાના આહારની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- નેથા નં અંતે ! વીરવાનું આહારે'તિ, બત્રીવાડું ગાઢારે તિ’ હે ભગવન્ ! શું નારકા વીચિદ્રયૈાને આહાર કરે છે, કે અવીચિદ્રબ્યાના આહાર કરે છે? (વિત્રક્ષિત દ્રબ્યાને અને તેમના અવયવાને પરસ્પરમાં જે પૃથક્ (અલગતા રૂપ) ભાવ છે, તેનું નામ · વીચિ ’ છે. આ વીચિપ્રધાન જે દ્રવ્ય છે, તેમનું નામ વીચિદ્રવ્ય છે આ કથનના ભાવાથ એ છે કે-સ“પૂણ આહાર કરતાં એકાદિ પ્રદેશ જેટલે ન્યૂન જે આહાર છે, તેનુ' નામ વીચિ દ્રવ્યાહાર છે, તથા જેટલા પુદ્ગલ દ્રવ્યના સમુદાય હાય, તે સમુદાયથી જે આહાર પૂર્ણ હાય છે તેને અવીચિદ્રબ્યાહાર કહે છે. * શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ८७ Page #102 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“ોચમાં ! ને રૂચા વીવારું પિ જ્ઞાતિ, અવીવારું પિ નાણાતિ” હે ગૌતમ ! નારકે વીચિદ્રનો આહાર પણ કરે છે અને અવીચિદ્રોને આહ ર પણ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે દેશમાં મતે ! પર્વ યુર, રચા વારરજા ઉપ તંત્ર =ાવ મારે તિ?” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે નારકે વીચિ દ્રવ્યને પણ આહાર કરે છે અને અવચિદ્રને પણ આહાર કરે છે? મહાવીર પ્રભુનો ઉત્તર “જો ! કે of Yરફ પશુસૂરિ લાાતિ, તેoi તેરથા વીવિદ્યારું ગદ્દારંતિ ” હે ગૌતમ! જે નારકે એક પ્રદેશ ન્યૂન દ્રવ્યને આહાર કરે છે, તેઓ વીચિદ્રવ્યને આહાર કહે છે. "जेणं नेरइया पडिपुन्नाइं दव्वाइं आहारे ति, तेणं नेरइया अवीचिदव्वाई માદરે તિ” તથા જે નારકે સર્વ પ્રદેશથી પરિપૂર્ણ દ્રવ્યોને આહાર કરે છે, તે નારકે અવીચિદ્રવ્યને આહાર કરે છે. “ તેળળ જેવા! gi ગુજરz sોવ ાાતિ ” હે ગૌતમ ! આ કારણે મેં એવું કહ્યું છે કે નારકે વીચિદ્રવ્યોને પણ આહાર કરે છે અને અવીચિદ્રવ્યોને પણ આહાર કરે છે. “વં નાવ માળિયા તિનારકોની જેમ જ અસુરકુમારથી લઈને વિમાનિક દે પર્યાના છ વીચિદ્રવ્યોને પણ આહાર કરે છે અને અવચિદ્રવ્યોને પણ આહાર કરે છે, એવું કથન સમજવું. સૂરા વૈમાનિક કે કાભોગોં કા નિરૂપણ --વૈમાનિક કામગ વક્તવ્યતાના મતે! વિશે રેરાયાઈત્યાદિ. ટીકાર્ય–આ પહેલાના સૂત્રોમાં વૈમાનિક દેવના આહાર અને ભોગની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે સૂત્રકાર વિમાનિક દેવવિશેષના કામોની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે-“નાદે ળ મંતે! જ વિંરે વાયા રિવાજું મોજમોજાશું નિ જામે મા, સે મિથાળું ઘરેણુ?” હે ભગવન! જ્યારે દેવેન્દ્ર દેવરાય શકને દિવ્ય ભેગભેગોને (જોગવવા યોગ્ય શબ્દાદિકને અને મનેઝ સ્પશદિકેને) ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે તે કેવી રીતે તેમને ભોગવે છે? તેમને ભોગવવાને માટે તે કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જોયા ! તા તે સર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ રે રેવા દi મહું નેમિપરિતાં વિવરૂ” હે ગૌતમ ! ત્યારે તે દેવેન્દ્ર, દેવરાય શકે એક ઘણુજ મેટા, વિશાળ ચકના જેવા ગોળાકાર સ્થાનની રચના કરે છે એટલે કે પિતાની વૈકિશક્તિ વડે તેઓ એ સ્થાનની રચના रे छे. “एगं जोयण सय ग्रहस्सं आयामविक्खंभेणं तिन्नि जोयणसयसहस्साइं जाव અr૪ ક્રિરિ વિરેના િરવેતે સ્થાન લંબાઈ અને પહોળાઈમાં એક લાખ જનપ્રમાણ હોય છે અને તેની પરિધિ ત્રણ લાખ સોળહજાર બસે સત્યાવીશ એજન, ત્રણ કોશ, એક સો અઠયાવીસ ધનુષ અને ૧૩ આંગળથી પણ થેડી અધિક હોય છે. “તર૪ નેમિપરિવસ્ત્ર કવ િવ. તમામળિને ભૂમિમા , કાવ મળીળે છે” આ નેમિપ્રતિરૂપ (ચક્રના જેવા ગેળાકાર) સ્થાનની ઉપરના ભાગમાં અત્યંત સમતલ એ સુંદર ભૂમિભાગ કહ્યો છે. તે ભૂમિભાગનું વર્ણન “ચાવત્ મળીનાં સ્વ.” આ સૂત્રપાઠ પર્યન્તના સૂત્રપાઠ જેવું સમજવું તે સૂત્રપાઠને સારાંશ આ પ્રમાણે છે-તે ભૂમિભાગ મર્દલ (મૃદંગ)ના મુખ જે સમ છે, અને સુંદર પ્રભાવાળા, વિવિધ પ્રકારનાં પંચવર્ણના-કૃષ્ણ, નીલ, પીત, લાલ અને સફેદ-મણિઓથી સુશોભિત છે, અને તેમના જેવાં જ ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે " तस्स गं नेमिपडिलवगरस बहुमझोसभाए, तत्थ णं एगं महं पासायवडेनगं વિનવ) તે ચકાકારના સ્થાનની બરાબર મધ્યમાં તે શક એક ઘણું જ વિશાળ પ્રાસાદાવર્તાસકની (અનુપમ સુંદર પ્રાસાદની) વિદુર્વણા કરે છે, એટલે કે પિતાની ક્રિયશકિત વડે તેનું નિર્માણ કરે છે. “વંર વોચાસयाई उड्डू, उच्चत्तेणं अट्टाइज्जाई जोयणसयाई विक्खभेणं, अन्भुगायमुसियव જો રાવ પરિવું તે પ્રાસાદની ઊંચાઈ ૫૦૦ એજનની હોય છે અને વિસતાર ૨૫૦ એજન હોય છે. તે ઘણું જ અદ્ભુદ્દગત (અતિશય ઉન્નત) હોય છે તે અનુપમ પ્રાસાદનું વર્ણન અન્યત્ર કરવામાં આવેલા વર્ણન અનુસાર “પ્રભા ! જેથી વ્યાપ્ત હેવાને કારણે જાણે હસી રહ્યો ન હોય એ લાગે છે, આ સૂત્રપાઠ પર્યન્ત સમજવું તે ઘણું જ સુંદર અને દર્શનીય હોય છે. “તરસ f ourગવડંહાર કોણ પસારુચમત્તિવિજો નાવ વહિવે” તે પ્રાસાદાવર્તાસકને ઉલ્લોચ (ઉપરને ભાગ, અથવા ચંદર) પ અને લતાઓની વિશેષ રચના છટાએથી ઘણે જ સુંદર લાગે છે, તથા તે પ્રસાદીય (પ્રસન્નતાજનક) અને દર્શનીય, અભિરૂપ (અત્યંત મને જ્ઞ), અને પ્રતિરૂપ (અનુપમ સૌંદર્યયુક્ત) હોય છે. “તરત રાણાયાડૅના શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ ઘતમામળિકને મૂfમમા ઝાવ મળીને દાવો” તે પ્રાસાદાવર્તાસકને અભ્યન્તર ભાગ બિલકુલ સમતલ અને રમણીય હોય છે. આ અંદરના ભાગનું “ચાવ7 મળીનાં રૂઃ” આ સૂત્રપાઠ પર્યતનું વર્ણન, પહેલાં દર્શાવેલા વર્ગના પ્રમાણે જ સમજવું “જજિકિયા ઉદ્ર કાળિયા ના માfજવાળ” તે શ્રેષ્ઠ પ્રસાદમાં એક મણિમય વેદિકા હોય છે, જે લંબાઈ પહોળાઈમાં આઠ જનની, અને ચાર રોજનની પરિધિવાળી હોય છે. આ મણિપીઠિકા વૈમાનિક દેવોની મણિપીઠિકા જેવી જ હોય છે. વાનવ્યંતરાદિકે ની મણિ પીઠિકા જેવી હતી નથી વાનભંતરાદિની મણિપીઠિકા કરતાં તે ભિન્નસ્વરૂપવાળી હોય છે. તીણેલું મળિ િતા ૩૩ મહું જં વિરબિન્ન વિઝ” તે મણિપીઠિકાની ઉપર દેવેદ્ર શક એક વિશાળ દેવશધ્યાની વિકુર્વણુ કરે છે, એટલે કે પિતાની વૈક્રિયશક્તિ દ્વારા તેનું નિર્માણ કરે છે. “સાનિઝ સઇઓ” અહીં તે દેવશયાનું વર્ણન કરવું જોઈએ તે વર્ણન નીચે પ્રમાણે છે-“ નાનામનિમરાઃ પ્રતિપારા, વળવા પાતા, નાનામનિ. વાર વારી જાન ” આ વર્ણન “પ્રતિ ” આ પદ પર્યન્ત ગ્રહણ કરવું જોઈએ. “તરથ i સા રે વિયા, અહિં કwામહિણી सपरिवाराहि दोहि य अणीएहिनाणीएण य गंधव्वाणीएण य सद्धिं महया हय ના મોમોraહું મુંનમાળે વિરૂ” તે નેમિપ્રતિરૂપક (ચક્રાકારના) સ્થાનની મધ્યમાં આવેલા ઉત્તમ પ્રાસાદમાં મણિપીઠિકાની ઉપર જે દેવ. શમ્યા છે, તેના પર દેવેન્દ્ર, દેવરાય શક પરિવાર સહિત આઠ અઠ્ઠમહિષી સાથે, નાટયાનીક (નૃત્યકારક સમૂહ) અને ગન્ધર્વોનીક (ગાયકને સમU) રૂપ બે આની સાથે, ઘણા જ ભવ્ય સમારંભમાં, નાટકના, ગીતના વાજિંત્રેના તથા તંત્રી, તાલ, ત્રુટિક, અને ઘનમૃદંગના તુમુલવનિપૂર્વક દિવ્ય ભેગભેગોને ભોગવે છે. હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે“ના ફૂવાળે વિરે રેવરા રિવાઝું ” હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર, દેવરાય ઈશાનને દિવ્ય ભેગભેગે ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે કેવી રીતે તે તેને ભેગવે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“s[ સા રહા ફાળે નિરાશે, ઘઉં સંકુરે વિ” હે ગૌતમ! જેમ દેવેન્દ્ર દેવરાજ શક જ્યારે ભેગભેગને ભોગવવાની ઈચ્છા થાય છે, ત્યારે નેમિપ્રતિરૂપક સ્થાનમાં ઉત્તમ પ્રાસાદની અંદર મણિપીઠિકા પરની દેવશયાની વિકુવંણા કરીને આઠ અગ્રમહિષીઓ આદિની સાથે દિવ્ય ભોગભેગોને ભોગવે છે, એ જ પ્રમાણે જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાનને ભેગભેગોને ભેળવવાની ઈચ્છા થાય છે, ત્યારે ચકાકાર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૯૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ ગેળ સ્થાન વિશેષની, ઉત્તમ પ્રાસાદની, મણિપીઠિકાની, અને દેવશય્યાની પિતાની વૈક્રિયશક્તિ વડે વિકુર્વણું કરે છે અને ત્યાર બાદ પોતાના પરિ. વારસહિત, આઠ અમહિષીઓ અને બે અનીકોની સાથે ત્યાં દિવ્ય ભાગભોગોને ભેગવે છે, ઈત્યાદિ “શક પ્રકરણકત” સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. દેવન્દ્ર, દેવરાય શકને જ્યારે દિવ્ય ભેગે ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે તે પણ શકની જેમ જ ચક્રાકારના સ્થાનની, ઉત્તમ પ્રાસાદની, મણિપીઠિકાની વૈકિયશક્તિ દ્વારા રચના કરે છે. અને સપરિવાર, અગ્રમહિષીએ આદિ સહિત દિવ્ય ભેગેને ભોગવે છે. પરંતુ સનકુમારની વક્તવ્યતામાં શની વક્તવ્યતા કરતાં એટલી જ વિશેષતા છે કે-“નવાં पासायव.सए छ जोयणसयाई उड्डः उच्चत्तेणं, तिन्नि जोयणसयाई विक्ख. મે” સનસ્કુમાર તે ચકાકારના સ્થાનમાં જે ઉત્તમ પ્રાસાદની વિકુર્વણું કરે છે, તેની ઉંચાઈ ૬૦૦ જનની અને વિસ્તાર ૩૦૦ જનને કહ્યો છે. પરન્ત મણિપીઠિકા તે અહીં પણ આઠ જ ચોજનની હોય છે. આ રીતે શક અને ઈશાનની વક્તવ્યતામાં તેમની મણિપીઠિકાનું માપ આપ્યું છે, એટલું જ સનસ્કુમારના ઉત્તમ પ્રાસાદગત મણિપીઠિકાનું માપ પણ સમજવું. "तीसेणं मणिपेढियाए उवरि' एवणं महेगं सीहासणं विकुव्वइ सपरिवारं માળિયવં” આ મણિપીઠિકાની ઉપર દેવેન્દ્ર સનકુમાર એક વિશાળ સિંહાસનની વિકુવંણ કરે છે. શુક્ર અને ઈશાનની જેમ તે દેવશઓની વિકૃર્વણા કરતું નથી, કારણ કે તે સ્પર્શ માત્ર વડે જ વિષપભેગ કરે છે, તેથી તેને શયાની આવશ્યકતા રહેતી નથી. “સ0 í ગુમારે લેવાયા રાવપીર सामाणियसाहस्सीहि जाव चउहि बावत्तरीहि आयरक्खदेवसाहस्सीहि य बहहिं सणकुमारकप्पवासीहि वेमाणिएहिं देवेहि य देवीहि य सद्धि संपfટે મઘા =ાવ વિફરૂ” પૂર્વોક્ત વિશેષણવાળા તે વિકવિત સિંહાસન પર દેવેન્દ્ર દેવરાજ સનકુમાર ૭૨૦૦૦ સામાનિક દેવેની સાથે, ૨૮૮૦૦૦ આત્મરક્ષક દેવની સાથે, અનેક સનકુમાર ક૯૫વાસી દેવ અને દેવીઓની સાથે (અથવા તેમના સમુદાય વડે વીંટળાયેલે રહીને) તંત્રી, તલ, તાલ, ટિક અને ઘનમૃદંગેના તુમુલદવનિપૂર્વક દિવ્ય ભેગનેને ભેગવે છે. “ હા તizમારે ગાવ વાળો દgો” સનસ્કુમારના ભોગગેના વિષયમાં અહીં જેવી વક્તવ્યતા પ્રગટ કરવામાં આવી છે, એ જ પ્રકારની વક્તવ્યતા માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણુત, આરણ અને અચુત, આ કપના દેવેન્દ્રોના ભંગભેગે વિષે પણ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૯૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ સમજવી. “નવ જે 1ણ નિવારે તH માચિવો” પરંતુ આ કથનમાં એટલી જ વિશેષતા છે કે આ બધા દેવેન્દ્રોને પરિવાર એક સરખે નથી જેને જેટલે પરિવાર હેય, એટલે પરિવાર અહીં તેમની વક્તવ્યતામાં नसे. “पासाय उच्चत्तं जं सएसु सएसु कप्पेसु विमाणाणं उच्चत्तं અદ્ધદ્ધ વિરથા જ્ઞા” તથા જે જે કપમાં વિમાનની જેટલી જેટલી ઉંચાઈ છે, એટલી એટલી જ અહી પ્રાપ્રાદેની ઉંચાઈ કહેવી જોઈએ તથા તે પ્રાસાદની ઉંચાઈ આદિનું આ કથન આરણ દેવલેક પર્યંતના દેવકો માટે જ અહીં પ્રકટ થયું છે. એજ વાત “યાવત્ ” પદ વડે વ્યક્ત થઈ છે. હવે અન્તિમ અયુત દેવલોકના વિષયમાં કથન કરવામાં આવે છે-“જયાર નવગોવાયા ૩ વદત્ત દ્રવંજમાં કોયાણારું વિવરદ્યુમેળ” અય્યતને પ્રાસાદ ૯૦૦ એજન ઊંચે છે અને તેને વિસ્તાર ૪૫૦ જનને છે. આ પ્રાસાદની આ પ્રકારની ઉંચાઈ આદિ કહેવાનું કારણ એ છે કે-સનકુમાર અને મહેન્દ્રનાં વિમાન ૬૦૦-૬૦૦ એજન ઊંચાં છે, તેથી તેમના વિકૃતિ પ્રાપ્રાદની ઉંચાઈ પણ ૬૦૦ યોજનની સમજવી જોઈએ તે પ્રાસાદનો વિસ્તાર ઉંચાઈથી અર્ધા–૩૦૦ એજનને સમજ બ્રહ્મ અને લાન્તક વિમાન ૭૦૦-૭૦૦ યોજન ઊંચાં છે. તેથી તેમના વિકુર્વિત પ્રાસાદ પણ ૭૦૦-૭૦૦ જનની ઉંચાઈના છે. તે પ્રસાદને વિરતાર ઉંચાઈથી અર્ધા–૩૫૦ જનને સમજ શક અને સહસ્ત્રારનાં વિમાનની ઉંચાઈ ૮૦૦-૮૦૦ યોજનની હોવાથી તેમના પ્રસાદેની ઉંચાઈ પણ ૮૦૦-૮૦૦ એજન અને વિસ્તાર ૪૦૦-૦૦ એજન સમજ આનત અને પ્રાણુતદ્રનાં વિમાનની ઉંચાઈ ૯૯૦-૯૦૦ જનની કહી છે, માટે તેમને પ્રાસાદની ઉંચાઈ પણ ૯૦૦-૯૦૦ એજન અને વિસ્તાર ૪પ૦-૪૫૦ જન સમજ એજ પ્રમાણે અમ્યુદ્રિનાં વિમાનની ઉંચાઈ પણ ૯૦૦ જનન હોવાથી વિમુવણ દ્વારા નિર્મિત પ્રાસાદની ઉંચાઈ ૯૦૦ જનની અને તેને વિસ્તાર ૪૫૦ જનને સમજ જોઈએ, “तत्थ णं गोयमा ! अच्चुए देविंद देवराया दसहि सामाणियसाहस्सीहि ઝાંક વિરફ, સંવ” હે ગૌતમ! તે વિકૃવિત ઉત્તમ પ્રાસાદમાં દેવેન્દ્ર, દેવરાય અયુત દસ હજાર સામાનિક દે, ૪૦ હજાર આત્મરક્ષક દે, તથા બીજા પણ અનેક અસ્પૃતક૯૫વાસી વૈમાનિક દે સાથે નાટક અને ગીત સાથે વગાડવામાં આવતાં તંત્રી, તલ, તાલ, ત્રુટિક અને ઘનમૃદંગેની તુમુલધ્વનિપૂર્વક દિવ્ય ભોગોગોને ભેગવે છે. અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે કે-“રેવં કંસે ! સેવં મંતે! ત્તિ” હે ભગવન! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું, તે સત્ય જ છે. “હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણનમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા. સૂ૦૩. છે છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત . ૧૪-૬ . શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ સાર્વે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ સાતમા ઉદેશાને પ્રારંભ– ચૌદમાં શતકના આ સાતમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાને કારણે ખિન્ન થયેલા ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીનું આશ્વાસન. ગૌતમ સ્વામીને પ્રશ્ન-આપણે બનેની તુલ્યતાને અને નિર્વાણ રૂપ સમાન સ્થાન પ્રાપ્ત કરવાના છે, તે વાતને) શું અનુત્તરપપાતિક દેવે જાણે-ખે છે? ઈત્યાદિ અને અને તેમના ઉત્તરે તુલ્યતાની વક્તવ્યતાની પ્રરૂપણ ઔદયિક આદિ ભાવને અનુલક્ષીને તુલ્યતા આદિની પ્રરૂપણ, સંસ્થાન તુલ્યતાની પ્રરૂપણ, પ્રશ્ન-આહારને જેણે પ્રત્યાખ્યાન દ્વારા પરિત્યાગ કર્યો છે એ અણગાર મૂચ્છિત થઈને શું આહાર કરી શકે છે ખરા ? ત્યાર બાદ મારણાન્તિક સમુદૂઘાત કરીને અનાસક્ત થઈને શું તે આહાર કરી શકે છે? ઈત્યાદિ પ્રશ્નોત્તરની પ્રરૂપણું આપ શા કારણે એવું કહે છે? ઇત્યાદિ પ્રનેત્તર લવસપ્તમ દેવવક્તવ્યતાની પ્રરૂપણ, અનુત્તરીપપાતિક દેવવકતવ્યતાનું નિરૂપણ, કેટલાં કર્મ બાકી રહેવાથી જીવ અનુત્તર દેવ રૂપે ઉત્પન્ન થાય છે? ઈત્યાદિ પ્રકારનું પ્રતિપાદન, તુલ્યતા વિશેષ કા નિરૂપણ -તુલ્યતા વક્તવ્યતાસાવળિ ના” ઈત્યાદિ “ના રાવ પરિણા વણિયા” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પ્રધાર્યા નગરમાંથી લેકેને સમુદાય ધર્મકથા સાંભળવાને ઉપ ધર્મકથા શ્રવણ કરીને ત્યાંથી પરિષદ પાછી ફરી ત્યાર બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિથી ખિન્ન થયેલા ગૌતમ સ્વામીને મહાવીર પ્રભુ આ પ્રમાણે આશ્વાસન આપે છે(આ આશ્વાસનાનાં વચને દ્વારા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામી ને એવું સમજાવે છે કે પિતે તથા ગૌતમ નિર્વાણ પામીને એક સરખા બનવાના છે.) નોમિત્તિ ! મળે માવે જોગમં ગામંતિત્તા હવે વધારી ” પહેલાં તો ભગ વાન ગૌતમને, “હે ગૌતમ,” એવું સંબોધન વિવિધ અને કઠણમાં કઠણ અભિગ્રહ ધારી ભગવાન્ ગૌતમ સ્વામીને શ્રમણ ભગવાન્ મહાવીરે કર્યું ત્યાર બાદ તેમણે આ પ્રમાણે કહ્યું-“જિત સંક્ષિો ને જોવા!” હે ગૌતમ ! તમે મારી સાથે ચિરકાળથી સ્નેહથી સંબદ્ધ રહેલા છે અથવા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ ચિરકાળથી તમે મારી સાથે નેહથી સંબદ્ધ થયા છે, “સિંઘુશોષિ જોયા! ” હે ગૌતમ ! તમે ઘણું કાળથી મારા દ્વારા સ્નેહથી પ્રશંસિત થયા છે. રિરિરિરિ છે જોગમ!” હે ગૌતમ ! મારી સાથે તમારે વારંવાર અવકનથી ઘણો જ પુરાણે પરિચય સાથે આવે છે. “જિજ્ઞરિ શોષણ” હે ગૌતમ ! તમે ઘણા સમય પહેલાંથી મારી પ્રીતિનું પાત્ર બનેલા છે. “વિરાણુજા રોડરિ જોગમા હે ગૌતમ! તમે ઘણા જ સમયથી મારૂં અનુ ગમન કરી રહ્યા છે. “વાળુવતી મેનોમા” હે ગૌતમ ! તમે ઘણા સમયથી મારૂં અનુવર્તન કરવાને સ્વભાવ ધરાવતા આવ્યા છે. અમારે અને તમારે ચિરસંક્ષિણત્વ આદિ રૂપ સંબંધ કયાં બંધાયે છે, તે વાતને પ્રગટ કરવા માટે મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે“અનંત દેવસ્ટોપ વળતાં મજુસ્સા વે” હે ગૌતમ ! અનન્તર દેવભવમાં અમારે અને તમારે ચિરકાળને આ સંલિષ્ટાદિ રૂપ સંબંધ રહ્યો છે. એજ પ્રમાણે આ ચિરકાળથી ચાલ્યો આવો સંબંધ અનન્તર મનુષ્ય ભવમાં પણ ચાલુ જ રહ્યો છે. (ત્રિપૃષ્ઠના ભવમાં ગૌતમ તેમના સારથિ રૂપે હતા) આ પ્રકારે મહાવીર પ્રભુ અને ગૌતમનો ચિરસંક્ષણદિ ૩૫ સંબંધ બતાવવામાં આવ્યો છે. આ પ્રકારે તમને મારી પ્રત્યે ખૂબ જ અધિક સનેહ ઉત્પન્ન થયેલ છે. તે સનેહની ગાઢતાને લીધે તમને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી જ્યારે આ સનેહભાવ નષ્ટ થશે, ત્યારે જ તમને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે તેથી તે ગૌતમ ! તમે કેવળજ્ઞાનને માટે અધીર ન બને. “પિં” અધિક શું કહે છે? नरणाकायस्स भेदा इओ चुया दो वि तुल्ला, एगदा, अबिसेसमणाणचा भविહામો” મરણ બાદ શરીરના વિનાશપૂર્વક આ પ્રત્યક્ષ મનુષ્ય ભવમાંથી યુત થયેલા આપણે બને સમાન જીવદ્રવ્ય રૂપ બનીને અનંત સુખપ્રયે. જનવાળ અથવા સિદ્ધિક્ષેત્રમાં રહેનારા સંપૂર્ણ રૂપે બની જશું ત્યાં અમારૂં અને તમારૂં દર્શન, જ્ઞાન ભેદરહિત બની જવાથી તુલ્ય રૂપમાં આવી જશે. સૂપા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૯૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ -તુલ્યતાવિજ્ઞતા વક્તવ્યતા “નહાળ મતે ! ચં ચમમાં ” ઇત્યાદિ ટીકા-આની પહેલાના સૂત્રમાં સૂત્રકારે ભગવાન દ્વારા કથિત આત્મતુધ્ધતાનું પ્રતિપાદન કર્યું" હવે ગૌતમ સ્વામી એજ વાતને આ પ્રકારે પૂછે છે કેમારી અને તમારી ભાવિની (ભવિષ્યમાં પ્રાપ્ત થનારી) આત્મતુલ્યતાની વાત શુ' ખીજા કાઈ જાણે છે ખરાં ? “ નાળ મંતે ! વયં મટ્ટુ નાળામ પાન્નામો તદ્દા નં અનુત્તોવવાચા વિ દેવા ચમકૢ નાળંતિ, વાસંતિ ?” હૈ ભગવન્ ! જેમ આપણે બન્ને આપણી ભાવિતુલ્યતાના સ્વરૂપને જાણીએ અને દેખીએ છીએ, એજ પ્રમાણે શુ' અનુત્તરૌપપાત્તિક દેવે પણ આપણી બન્નેની ભાવિતુલ્યતા રૂપ અને (વાતને) જાણે દેખે છે ખરાં ? અહી વચ્ ’આ 66 "" પદ્મ ‘હું અને તમે’” આ બન્નેનું, “ સૂર્ય યં વ આ એ પટ્ટામાંથી એક ગ્રહણ થવાને કારણે, એધક છે. આ કથનના લાવાથ એ છે કે-ભગવાનને ગૌતમે એવું પૂછ્યું- હુ... અને તમે વાતને આપ કેવળજ્ઞાન વડે જાણેા છે જાણી છે, શુ' અનુત્તમૈ‚પાતિક દેવે પણ ભવિષ્યમાં સમાન થઈ જશું, આ અને મેં તે વાત આપના ઉપદેશથી આ વાત જાણે છે અને દેખે છે ખરાં ? ” 66 મહાવીર પ્રભુના ઉત્તર- હૂંતા, શોથમા ! ના નં ચંચમઢ નાળામાં, પાસામો, તફા અનુત્તરોવવાઢ્યા તેવા ચમટ્ટ નામંતિ, પાâત્તિ ”હે ગૌતમ ! જેવી રીતે આપણે અને આપણી ભાવિતુલ્યતાની વાતને જાણીએ છીએ અને દેખીએ છીએ, એજ પ્રમાણે અનુત્તરૌપપાતિક દેવા પણ આપણી તે ભાવિનુશ્યતાની વાતને જાણે છે અને દેખે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘àળાં નાવ વાસંતિ ?” હે ભગવન્ ! આપ શા કારણે એવુ' કહે છે કે જેમ આપણે બન્ને આપણી ભાવિનુલ્યતાની વાતને જાણીએ છીએ અને દેખીએ છીએ, તેમ અનુત્તરૌપપાતિક દેવા પણ આપણી ભાવિતુલ્યતાને જાણે છે અને દેખે છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૧ મહાવીર પ્રભુના ઉત્તર- પોષમા ! અનુત્તરોવવાચાળ અનંતાથો મળો ત્વવાળાબો દ્ધાનો, પાછો, અમિત્તન્નાળચાલો મત્તિ ''હું ગૌતમ ! અનુતરીપપાતિક દેવાએ અન’તમને દ્રવ્યવગણુાઓને લબ્ધ કરેલી હાય છે— (એટલે કે તદ્વિષયક અવધિજ્ઞાનલબ્ધિવાળા હાય છે—) પ્રાપ્ત કરેલી હાય છે (તેમના દ્રબ્યાના જ્ઞાનવાળા હોય છે) અને અભિસમન્વાગત કરેલી હાય છે (તેમના ગુણેના અને પોચાના જ્ઞાતા હૈાય છે. તે કારણે તેઓ આપણી બન્નેની ભાવિતુલ્યતા રૂપ અને જાણે છે અને દેખે છે. “ સેસેળસેળ પોયમા ! Ë પુરુષજ્જુ, ગાય પામંત્તિ ” હે ગૌતમ ! તે કારણે મેં' એવું કહ્યું” છે કે જેવી રીતે આપણે બન્ને આપણી ભાવિસમાનતા રૂપ અને જાણીએ, દેખીએ છીએ, એવી જ રીતે અનુત્તરૌષયાતિક દેવે પણ આપણી બન્નેની ભાવિતુલ્યતા રૂપ અને જાણું-દેખે છે. !! સ્॰ા 'ર ૯૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ તુલ્યતાકે પ્રકાર કા નિરૂપણ -તુલ્યતાપ્રકાર વક્તવ્યતાÈ É મંતે ! તુરણ વત્તે ?” ઈત્યાદિ– ટીકાર્થ-આના પહેલાના સૂત્રમાં તુલ્યતાના વિષયમાં કથન કરવામાં આવ્યું, તુલ્યતાનું પ્રતિપાદન ચાલી રહ્યું હોવાથી સૂત્રકાર હવે તુલ્યતાના પ્રકારનું નિરૂપણ કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “વિí મેતે ! તુજી પumત્તે?” હે ભગવન્! તુલ્યતા (સમાનતા) કેટલા પ્રકારની કહી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોયા ! વિદે તુરણ પ સંહા” હે ગૌતમ! તુલ્યતા છ પ્રકારની કહી છે, જે પ્રકારે નીચે પ્રમાણે છે-“રવતુર૪પ, સેતુરણ, વાતુરજી, મવતુ૪પ, માવતુણા, સંસાતુસ્ત્રા” (૧) દ્રવ્યતુલ્યક, (૨) ક્ષેત્રતુલ્યક, (૩) કાળતુલ્ય, (૪) ભવતુલ્યક, (૫) ભાવતુલ્યક અને (૬) સંસ્થાનતુલ્યક. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે મને ! ઘર્ષ સુઘટ્ટ દ્વારજી, વાર ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે દ્રવ્યતુલ્યક દ્રવ્યતુલ્યક છે? એટલે કે “ દ્રવ્યતુલ્યક” આ પદને શું અર્થ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોચમા! ઘરમyપોહે પરમાણુપોમાઇલ્સ વગો તેણે” હે ગૌતમ ! એક પરમાણુપુતલ કવ્યાર્થિક નયની અપેક્ષાએ બીજા પરમાણુપુદ્ગલના દ્રવ્યની તુલ્ય (સમાન) હોય છે. “પરમાળો છે પરHigવોમાારિરરર રગો નો તુર” પરંતુ એ જ પરમાણુપુદ્ગલ સિવાયના દ્રવ્યની સાથે દ્રવ્યની અપેક્ષાએ એકાણુક આદિની અપેક્ષાએ સમાન હેતુ નથી સુપતિg વંદે દુચિસ્પ વરણ દાવો રહે ” એક દ્વિપદેશિક સ્કંધ બીજા દ્વિપ્રદેશિક સકંધની સાથે દ્રવ્યની અપેક્ષાએ સમાન હોય છે, પરંતુ–“સુvgણા વધે ટુafસચારિત્તાણ વંધણ જો ળો તુ” એજ દ્વિપ્રદેશિક કંધ, બીજા દ્વિદેશિક ઔધ સિવાયના કંપની સાથે દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય (સમાન) હોતે નથી. “gવં જાવ ત્રણ guag” એજ પ્રમાણે ત્રિપ્રદેશિક, ચતુષ્પદેશિક, પંચપ્રદેશિક, છ પ્રદેશિક, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૯ ૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રદેશિક, આઠ પ્રદેશિક, નવ પ્રદેશિક અને દસ પ્રદેશિક સ્કંધ પણ દ્રવ્યની અપેક્ષાએ પિતપતાના જેવાં જ ત્રિપ્રદેશિક આદિથી લઈને દસપ્રદેશિક પર્યન્તની સાથે તુલ્ય હોય છે. “ તુ સંપતિg વધે તુ સંલગ્ન પરિચરણ વંઘરસ સૂત્રો સુરજે” એજ પ્રમાણે તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધ પણ બીજા તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધની સાથે દ્રવ્યની અપેક્ષાએ સમાન હોય છે. “તુર૪ સંવેજ્ઞાણિ પરં તુરઢ સંકાપરિવરિત્તહ નો જો તુ ” પરંતુ એજ તુલ્ય સંખ્યાતપ્રદેશિક રકંધ. તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધ સિવાયના સ્કઘની સાથે દ્રવ્યની અપેક્ષાએ (એક અણુ આદિની અપેક્ષાએ) તુલ્ય હોતો નથી. “પર્વ તુરઇ અન્નg વિષ, પર્વ તુર૪ અનંતવાણિg વિ ” એજ પ્રમાણે તુલ્ય અસંખ્યાત પ્રદેશિક સ્કંધ પણ બીજા તુલ્ય અસંખ્યાત પ્રદેશિક સ્કંધની સાથે દ્રવ્યની અપેક્ષાએ સમાન હોય છે, પરંતુ એજ તુલ્ય અસંખ્યાત પ્રદેશિક સ્કંધ, તુલ્ય અસંખ્યાત પ્રદેશિક સિવાયના સ્કંધની સાથે દ્રવ્યની અપેક્ષાએ સમાન હતા નથી એજ પ્રમાણે તુલ્ય અનંતપ્રદેશિક ધ બીજા તુલ્ય અનંતપ્રદેશિક સ્કંધની સાથે દ્રવ્યની અપેક્ષાએ સમાન હોય છે. પરંતુ એજ તુલ્ય અનંતપ્રદેશિક સર્ક, તુલ્ય અનંતપ્રદેશિક કપ સિવાયના સ્કંધની સાથે દ્રવ્યની અપેક્ષાએ–એક અણુક આદિની અપેક્ષાએ-તુલ્ય હેતું નથી. “રે વેળળ જોવા ! ઘર સુદ, રામ તુરણહે ગૌતમ! તે કાશ મેં એવું કહ્યું છે કે દ્રવ્યતુલ્યક પદ વાચ્ય “દ્રવ્યતુલ્યક,” દ્રવ્યતુલ્યક અર્થને વાચક હોય છે. એટલે કે દ્રવ્યgયકને ઉપર દર્શાવ્યા પ્રમાણે ભાવાર્થ સમજ જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે છે કે મેતે ! પરં યુદg-તારા, લાંતરસ્ત્રા” હે ભગવન્ ! ક્ષેત્રતુલ્યક? આ પદ દ્વારા આપ શું પ્રતિપાદન કરવા માગે છે ? અથવા-આ પદને ભાવાર્થ શું છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“જોયા! પાણતોના ઘરે પાપોનાહણ નોાણ લેતો તુ ” હે ગૌતમ ! જે પુદ્ગલ એક પ્રદેશમાં અવગાઢ હોય છે, તે એક પ્રદેશમાં અવગાઢ થયેલા બીજા પુદ્ગલની સાથે ક્ષેત્રની અપેક્ષાએ સમાન ગણાય છે. પરંતુ “પાપણો છે પtતો પરિત્તર પોસ્ટર શેત્તો જો તુજે ” એજ એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, એકપ્રદેશાવગાઢ પુદ્ગલ સિવાયના પુદ્ગલની સાથે ક્ષેત્રની અપેક્ષાએ-એકપ્રદેશાવગાઢ આદિની અપેક્ષાએ-તુલ્ય હોતું નથી. u કાર વાપરોવાયે” એજ પ્રમાણે બે પ્રદેશાવગાઢ, ત્રણ પ્રદે. શાવગાઢ, ચાર પ્રદેશાવ ગાઢ, પાંચ પ્રદેશાવગાઢ, છ પ્રદેશાવગાઢ, સાત પ્રદેશાવગાઢ, આઠ પ્રદેશાવગાઢ, નવ પ્રદેશાવગાઢ, અને દસપ્રદેશાવગાઢ પુદ્ગલ, પિતાપિતાના જેટલા જ પ્રદેશાવગાઢ પુગલની સાથે એટલે કે અનુક્રમે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ८७ Page #112 -------------------------------------------------------------------------- ________________ બેથી લઈને દસ પર્યન્તના પ્રદેશાવગાઢ પુદ્ગલની સાથે ક્ષેત્રની અપેક્ષાએ તુલ્ય હોય છે, પરંતુ બેથી લઈને દસ પર્યન્તના પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ સિવાયના પુદ્ગલની સાથે ક્ષેત્રની-એક પ્રદેશાવગાઢતા આદિની–અપેક્ષાએ તુલ્ય હોતું નથી. “સુરજર્વ કરો જો તુસ્ત્રાવણકોરા પાર રહેત્ત તુ ” તથા તુલ્ય સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ, તુલ્ય સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થયેલા બીજા પુદ્ગલસ્કંધની સાથે ક્ષેત્રની–એક પ્રદેશાવગાઢતા આદિનીઅપેક્ષાએ તુલ્ય હોય છે, પરન્તુ એજ તુલ્ય સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલસ્કંધ, તુલ્ય સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્દગલરકધ સિવાયના પુદગલકંધની સાથે ક્ષેત્રની અપેક્ષાએ તુલ્ય હેતું નથી. “પર્વ તુજી સંવેકાણા જિ” એજ પ્રમાણે તુલ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલકંધ પણ તુલ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ સ્કંધની સાથે ક્ષેત્રની અપેક્ષાએ—એક પ્રદેશાવગાઢતા આદિની અપેક્ષાએ-તુલ્ય હોય છે, પરંતુ એજ તુલ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલસ્કંધ, તુલ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધ સિવાયના સ્કર્ષ સાથે સમાનક્ષેત્રની અપેક્ષાએ-એક પ્રદેશાવગાઢતા આદિની અપેક્ષાએ-તુલ્ય હેત નથી. “૨ સેળ ના વેરાઇg” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે ક્ષેત્રતુલ્યક શબ્દ ક્ષેત્રની અપેક્ષાએ “ક્ષેત્રતુલ્ય ” અર્થને વાચક છે. એટલે કે “ક્ષેત્રતુલ્યક” આ પદનો ભાવાર્થ ઉપર દર્શાવ્યા પ્રમાણે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે –“રે ગળે મરે ! gવં પુરવ-જાઢતુe #ાતુરણ?” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે “ કાળતુલ્ય” પદ કાળની અપેક્ષાએ જે યુગલ તુલ્ય હોય છે, તેનું વાચક છે? એટલે કે “કાળતુલ્ય” આ પદને શું અર્થ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! જ સમણિ જાણે સમજણ ફરસ જોઢહ વાઢશો તુર” હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળું પુદ્ગલ, એક સમયની સ્થિતિવાળા બીજા પુદ્ગલની સાથે કાળની અપેક્ષાએ તુલ્ય હોય છે. પરંતુ “મણિ પરાણે વત્તા વારણ થાજો જો તુ ” એક સમયની સ્થિતિવાળું એજ' પુદ્ગલ, એક સમયની જેની સ્થિતિ ન હોય એવા પુદ્ગલની સાથે કાળની અપેક્ષાએ-એક સમયાદિની અપેક્ષાએ- તુલ્ય હેતું નથી. “gવું જાવ ત સમાફિ” એજ પ્રમાણે બે સમયની સ્થિતિવાળું પુદ્ગલ, બે સમયની સ્થિતિવાળા પુદ્ગલની સાથે કાળની અપેક્ષાએ તુલ્ય હોય છે, ત્રણ સમયની સ્થિતિવાળું દૂગલ ત્રણ સમયની રિતિવાળા પુદ્ગલ સાથે, ચાર સમયની સ્થિતિવાળું પુદ્ગલ ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, પાંચ સમયની સ્થિતિવાળું પુદ્ગલ પાંચ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, છ સમયની સ્થિતિવાળું પુદ્ગલ છ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, સાત સમયની શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિવાળું પગલ સાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, આઠ સમયની સ્થિતિવાળું પુદ્ગલ આઠ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, નવ સમયની સ્થિતિવાળું પુદ્ગલ નવ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે અને દસ સમયની સ્થિતિવાળું પુદ્ગલ દસ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે કાળની અપેક્ષાએ તુલ્ય હોય છે. પરંતુ બેથી લઈને દસ પર્યન્તની સ્થિતિવાળાં પુદ્ગલે, બેથી લઈને દસ પર્વતની સ્થિતિ કરતાં જુદી જ સ્થિતિવાળાં પુદ્ગલેની સાથે કાળની અપેક્ષાએ-એક સમય સ્થિતિત્વ આદિની અપેક્ષાએતુલ્ય હોતા નથી. તુ કારમયદ્રિ પર્વ રેવ” તુલ્ય સંખ્યાત સમયની સ્થિતિ. વાળું પુદ્ગલ તુલ્ય સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલની સાથે કાળની અપેક્ષાએ સમાન હોય છે, પરન્તુ તુલ્પ સંખ્યાત સમયની સ્થિતિવાળું એજ પુદ્ગલ તુલ્ય સંખ્યાત સમયની સ્થિતિ કરતાં જુદી જ સ્થિતિવાળા પદુગ. લની સાથે કાળની અપેક્ષાએ-એક સમયની સ્થિતિ આદિની અપેક્ષાએસમાન હોતું નથી, પદં તુરઢ સંકામચાિ વિ' એજ પ્રમાણે તુલ્ય અસંખ્યાત સમયની સ્થિતિવાળું પુદ્ગલ તુલ્ય અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુત્રલની સાથે કાળની અપેક્ષાએ સમાન હોય છે, પરંતુ એજ તુલ્ય અસંખ્યાત સમયની સ્થિતિવાળું પુદ્ગલ, તુલ્ય અસંખ્યાત સમયની સ્થિતિ કરતાં જુદી જ સ્થિતિવાળા પુદ્ગલના સમાન કાળની અપેક્ષાએ હેતું નથી. “જે તે જાવ તુર૪” એજ કારણે, હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે “કાળતુલ્યક” શબ્દ “કાળની અપેક્ષાએ તુલ્ય” અર્થને વાચક છે. અહીં અનંતક્ષેત્ર પ્રદેશોમાં અવગાઢનું અને અનંત સમયની સ્થિતિનું કથન સૂત્રકારે કર્યું નથી, કારણ કે અવગાહ પ્રદેશમાં અને સ્થિતિસમયમાં પુદ્ગલની અપેક્ષાએ અનંતતાને અસદુભાવ હોય છે, એમ સમજવું જોઈએ. હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-“સે ન મરે! 9 કુદરૂ, મહતુરછ-માતુરણ?” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે “ભવતુથક પદ ભવની અપેક્ષાએ તુલભ્યતાનું વાચક છે ? એટલે કે ભવતુલ્યક પદને શું અર્થ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“શો મા ! ને રૂપ તેરા મવદુચાપ છે, નેચવરિષ્ઠ મવથાણ નો તુ” હે ગૌતમ ! નારક નરયિક ભાવની અપેક્ષાએ બીજા નારક સાથે સમાન હોય છે, પરંતુ એ જ નારક નૈરયિક ભવ સિવાયના ભવવાળા જીવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોતો નથી. “નિરિકોળિ પવન” એજ પ્રકારનું કથન તિર્યંચેનિક જીવન વિષયમાં પણ સમજવું એટલે કે એક તિર્યંચેનિક જીવ તિય"ચ ભાવની અપેક્ષાએ બીજા તિર્યંચ જીવની બરાબર છે, પરંતુ એ જ તિર્યનિક જીવ તર્યચ ભવ સિવાયના ભવવાળા જીવની બરાબર, ભવની અપેક્ષાએ, હેતે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૯૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ નથી. “પર્વ મઘુર, પર્વ રેરે વિ” એવું જ કથન મનુષ્ય અને દેવના વિષયમાં પણ સમજવું. એટલે કે એક મનુષ્ય બીજા મનુષ્યની સાથે ભવની અપેક્ષાએ સમાન હોય છે, પરંતુ મનુષ્ય સિવાયના ભવવાળા જીવ સાથે, ભવની અપેક્ષાએ એજ મનુષ્ય સમાન હોતો નથી એક દેવ દેવભવની અપેક્ષાએ બીજા દેવના સમાન છે, પરંતુ એ જ દેવ દેવભવ સિવાયના ભવવાળા જીવની સાથે ભવની અપેક્ષાએ સમાન હતો નથી. “રે તેí નાર માતા ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ભવતુલ્ય’ શબ્દ ભવની અપેક્ષાએ તુલ્યને વાચક છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“શે જેનKoi મં! gવ યુદg, માવતુટ્ટા મારતુ?” હે ભગવન્! આ૫ શા કારણે એવું કહે છે કે “ભાવતુલ્યક” પદ ભાવની અપેક્ષાએ સમાનતાનું વાચક છે એટલે કે “ભાવતુલ્યક” પદને શું અર્થ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! કુળવાઇ છોટે પાયાTણ જોવાહરણ મારો તુ” એક ગુણવાળી કૃષ્ણતાવાળું પુદ્ગલ, એક ગુણવાળી કૃષ્ણતાવાળા બીજા પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ-કૃષ્ણવ આદિ પર્યાય-વિશેષ આદિની અપેક્ષાએ-તુલ્ય હોય છે, પરંતુ એજ “grगुणकालए पोमगले एगगुणकालगवइरित्तस्म्र पोग्गलस्स भावओ णो तुल्ले" ગુણવાળી કૃતાવાળું પુદ્ગલ, બીજા એક ગુણવાળી કૃષ્ણતાવાળા પુદ્ગલ સિવાયના પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હેતું નથી. “ga સાવ સTળઝાસ્ટ” એજ પ્રમાણે દ્વિગુણ કૃષ્ણતાવાળાથી લઈને દશ ગુણ કૃષ્ણતાવાળા સુધીનાં પુદ્ગલે પણ પિતપતાના જેટલી જ દ્વિગુણથી લઈને દસગુણ પર્યન્તની કૃષ્ણતાવાળાં પુદ્ગલેની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય (સમાન) હોય છે, પરન્તુ એ જ પુદ્ગલે દ્વિગુણથી લઈને દસગુણ પર્વતની કૃષ્ણતા ૨માં ન હોય એવાં પુદગલે સાથે ભાવની અપેક્ષાએ સમાન હતાં નથી. “હુ તુ સંasir #g” એજ પ્રમાણે તુલ્ય સંખ્યાતગુણ કૃણતાવાળું પુગલ તુલ્ય સંખ્યાતગુણ કૃષ્ણતાવાળા પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ સમાન હોય છે, પરંતુ એજ તુલ્ય સંખ્યાતગુણ કૃષ્ણતાવાળું પગલ ભાવની અપેક્ષાએ તુલ્ય સંખ્યાતગુણ કૃણતા જેમાં ન હોય એવાં પુદ્ગલના સમાન હેતું નથી. “ઘવ તુ અસંગળિયાત્રા” એ જ પ્રમાણે તુલય અસંખ્યાત ગુણયુકત કૃષ્ણતાવાળું પુદ્ગલ, તુલ્ય અસંખ્યાત ગુણયુકત કૃણતાવાળા પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ સમાન હોય છે, પરન્તુ એજ તુલ્ય અસંખ્યાતગુણ કૃષ્ણતાવાળું પુગલ, તુલ્ય અસંખ્યાતગુણ કાળક જેમાં ન હોય એવા પુદ્ગલની સાથે ભાવની અપેક્ષાએ સમાન હોતું નથી. “u તg લાdirળાજા વિ” એજ પ્રમાણે તુલ્ય અનત ગુણ કૃષ્ણતાવાળું પદુગલ ભાવની અપેક્ષાએ તુલ્ય અનંત ગુણકૃષ્ણતાવાળા પુદ્ગલની સમાન શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૦ ૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ હોય છે, પરંતુ એજ તુલ્ય અનંતગુણ કૃષ્ણતાવાળું પુદ્ગલ, તુલ્ય અનંતગુણ કૃષ્ણતા જેમાં ન હોય એવા પુદ્ગલ સાથે ભાવની અપેક્ષાએ સમાન હેતું નથી. “ના વાઢા પર્વ ની, ઢોર, , કુક્ષિણ” જેવી રીતે ભાવ૫ર્યાયની અપેક્ષા એ એક ગુચકૃષ્ણતાવાળાથી લઈને અનંતગુણકૃષ્ણતાવાળાં પુદ્ગલે વિષે કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે નીલવર્ણ, લાલવણ, પીતવર્ણ અને વેતવર્ણવાળાં પુદ્ગલોનાં સંબંધમાં પણ કથન કરવું જોઈએ જેમ કે એકથી લઈને અનન્તગુણ નીલાદિ વર્ણવાળાં પગલે ભાવની અપેક્ષાએ એક થી લઈને અનન્તગુણ નીલાદિ વર્ણવાળાં પુગલના સમાન હોય છે, પરંતુ જે પુદ્ગલમાં આ પુદ્ગલેના જેટલાં જ પ્રમાણમાં નીલાદિ વર્ણને સદૂભાવ હેતે નથી, તે પુદ્ગલેની સાથે તેઓ ભાવની અપેક્ષાએ તુલ્ય હોતાં નથી. “ઘર્ષ સુમિધે, ઇવ ટુરિમiષે ” એજ પ્રમાણે એકથી લઈને અનન્ય ગુણ સુરભિવાળાં પુદ્ગલે, અને એકથી લઈને અનન્ત ગુણ દુરભિવાળાં પુગલે ભાવની અપેક્ષાએ સમાન છે. પરંતુ એકથી લઈને અનંત ગુણ સુરભિવાળાં પુદ્ગલે ભાવની અપેક્ષાએ એકથી અનંત ગુણ સુરભિવાળાં પુદ્ગલે સિવાયના પુદ્ગલેની સાથે તુલ્ય હેતાં નથી એવું જ કથન દુરભિગંધવાળા પુદ્ગલેના વિષયમાં પણ સમજવું જોઈએ. ga કાર મધુરે” એજ પ્રમાણે એકથી લઈને અનન્ત પર્ય ન્તના ગણવાળા તિકત (તીખા) રસવાળાં પુદ્ગલ એકથી લઈને અનત ગુણવાળા કટકરસ (કડવા) પુદ્ગલે, એથી લઈને અનંત ગુણવાળા કષાય રસયુક્ત પુદ્ગલે, એકથી લઈને અનંત ગુણવાળા અસ્ફરસયુકત પુદ્ગલે અને એકથી લઈને અનંત ગુણવાળાં મધુરરસવાળાં જુદ્દગલે ભાવ-પર્યાય વિશેષની અપેક્ષાએ એકથી લઈને અનંત ગુણવાળ કટુરસ આદિ રસવાળાં પુદ્ગલેની તુલ્ય હોય છે, એમ સમજવું. “g #વટે જ્ઞાવ સુકવે” એજ પ્રમાણે એક ગુણ (ગણી)થી લઈને અનન્ય ગુણ પર્યાની કકશતાથી યુકત પુદ્ગલે, એક ગુગથી લઈને અનન્ત ગુણ પર્યન્તના રૂક્ષપર્શવાળાં પુદ્ગલ, ક્રમશ: એક ગુણથી લઇને અનંત ગુણ પર્યતના કર્કશ સ્પર્શવાળાં પુદ્ગલેની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોય છે, તથા એક ગુણવાળા રૂક્ષ સ્પર્શથી લઇને અનન્ત પર્યન્તને ગુણવાળા રૂક્ષ સ્પર્શવાળાં પુદ્ગલેની તુલ્ય હેય શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૦૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ છે, એમ સમજવું પરતુ એટલાં જ ગુણ કર્કશતા અને રૂક્ષતા જેમાં ન હેય, એવાં પુદ્ગલે સાથે તેઓ ભાવની અપેક્ષાએ સમાન હતા નથી. “=ણ મારે વચમાનવરિત્તા માવા માગો નો સુ” એજ પ્રમાણે એવું સમજવું જોઈએ કે નારકત્વ આદિ પર્યાય વિશેષ રૂપ જે ઔદયિક ભાવ છે, તે ભાવસામાન્યની અપેક્ષાએ અન્ય નારકત્વ આદિ રૂપ ઔદયિક ભાવની સમાન હોય છે. “મારે કમાવવરિત્તર માર મા નો છે” પરંતુ એ જ નારકત્વાદિ પર્યાયવિશેષ રૂપ જે ઔદયિક ભાવ છે, તે ઔદયિક ભાવ સિવાયના ભાવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હેતું નથી. " एव उवसमिए० खइए० खओवसमिए० पारिणामिए०, संनिवाइए भावेસંનિવારૂ માવ ” એજ પ્રમાણે પથમિક ભાવ (ઉપશમ જન્ય આત્મવિશદ્ધિ રૂપ ભાવ)-ઔપશમિક સમ્યગદર્શનાદિ રૂપ ભાવ, ભાવની અપેક્ષાએ અન્ય ઓપશમિક ભાવની સાથે તુલ્ય હોય છે, પરંતુ આ ઔપશમિક ભાવ, ઔપશમિક ભાવ સિવાયના ભાવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોતું નથી એજ પ્રમાણે કર્મોનો ક્ષયથી નિષ્પન્ન થયેલ ક્ષાયિકલાવકેવળજ્ઞાનાદિ રૂપ ભાવ, અને ક્ષાપશમિક ભાવ-ક્ષય અને ઉપશમથી નિષ્પન્ન થયેલ મતિજ્ઞાનાદિ રૂપ ભાવ, ફમશઃ અન્ય ક્ષાયિક ભાવ અને ક્ષાપશમિક ભાવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોય છે, ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવ સિવાયના ભાવની સાથે અને ક્ષાચો પશમિક ભાવ, ક્ષાપશમિક સિવાયના ભાવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોતા નથી. એજ પ્રમાણે પારિણામિક ભાવ પણ પરિણામિક ભાવની સાથે તુલ્ય હોય છે, પરતુ પરિણામિક ભાવ સિવાયના ભાવની સાથે તુલ્ય હેત નથી ઔદયિક આદિ ભાવમાંના બે આદિ ભાવના સંગથી નિષ્પન્ન થયેલે સાત્તિ પાતિક ભાવ, ભાવસામાન્યની અપેક્ષાએ અન્ય સાન્નિપાતિક ભાવની સાથે તુલ્ય હોય છે, પરન્તુ સાન્નિપાતિક ભાવ સિવાયના ભાવની સાથે તે સાત્તિપાતિક ભાવ તુલ્ય હેતું નથી. “શે તે જોવામાં ! gવ યુદદ્માવતરુણ માવતુ ” હે ગૌતમ ! તે કારણે મે એવું કહ્યું છે કે “ભાવતુલ્યક' પદ ભાવની અપેક્ષાએ તુલ્યનું વાચક છે. હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-“જે મરે! gar કુદરૂ સંકાળતુચ્છ સંકળતુર્ણહે ભગવદ્ ! આપ શા કારણે એવું કહે છે કે સંસ્થાનતુલ્ય પદ સંસ્થાનની અપેક્ષાએ તુલ્યનું વાચક છે? એટલે કે સંસ્થાનતુલ્ય” આ શબ્દને શું અર્થ થાય છે ? સંસ્થાન એટલે આકાર આ સંસ્થાનના બે ભેદ છે–(૧) જીવસંસ્થાન અને (૨) અજીવસંસ્થાન તેમાંથી અજીવસંસ્થાનના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહા છે-(૧) પરિમંડળ, (૨) વૃત્ત, (૩) વ્યસ્ત્ર, (૪) ચતુરસ્ત્ર, અને (૫) આયત તેમાં પ્રથમ પરિમંડળ સંસ્થાનની અપેક્ષાએ મહાવીર પ્રભુ આ પ્રમાણે ઉત્તર આપે છે– શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૦૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ " गोयमा ! परिमंडले संठाणे परिमंडलस्स संठाणरस संठाणक्षी तुल्ले ” હું ગૌતમ ! પરિમંડળ સસ્થાન, અન્ય પરિમ’ડળ સસ્થાનની સાથે સસ્થાનની આકારવિશેષની-અપેક્ષાએ તુલ્ય હાય છે, પરન્તુ " परिमंडलसंठाण वइरिप्तस्स સુકાળશો નો તુલ્યે '' એજ પરિમ`ડળ સસ્થાન, પરિમ`ડળ સસ્થાન સિવાયના સંસ્થાનની સમાન હાતુ નથી. “ વ વઢે, તમે, પરલે આય ’એજ પ્રકારનું કથન સંસ્થાનની અપેક્ષાએ વૃત્ત સસ્થાન, ત્ર્યસ્રસસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાનના વિષયમાં પણ સમજવુ' જોઈએ. "" સમ રક્ષરતાને સમયાંતરા અંટાળત્ત સંાળકો તુચ્છે’સમચતુરજી સંસ્થાન, સસ્થાનની અપેક્ષાએ અન્ય સમચતુસ્ર સંસ્થાનની સાથે સમાન હાય છે. જે સસ્થાનમાં (આકાર વિશેષમાં) શરીરના આકાર ખરાખર પ્રમાણસર હાય છે, તે સ’સ્થાનને સમચતુરÆ સસ્થાન કહે છે. આ સંસ્થાનમાં આરાહ પરિણાહ સમાન હોય છે-અવયવ સપૂર્ણ હાય છે, પેાતાના આંગળ કરતાં ા ૮૦૦ આંગળ ઊંચુ' હાય છે. તુલ્ય રાહે પરિણાહવાળું હાવાને કારણે જ તે સમ હાય છે, તથા પૂર્ણ અવયવવાળું હોવાને કારણે તે ચતુરષ હાય છે. “ સમરસે સંયાળે સમકક્ષસંાળવરિત્તરસ સંઠાળચ ठाणओ नो तुल् ,, આ સમચતુરસ સંસ્થાન, સમચતુરસ્ત્ર સસ્થાન સિવાયના સસ્થાનની સાથે સસ્થાનની અપેક્ષાએ તુલ્ય હેાતું નથી. “ પë ftમંઢે વિ, વં નાવ કુંડે'' જેવુ' કથન સમચતુરસ્ર સંસ્થાનના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવું જ કથન ન્યગ્રોધ પરિમ`ડળ સંસ્થાનના વિષયમાં પણુ સમજવુ' ગ્રોધ' એટલે વડનું ઝાડ આ વૃક્ષ જેવા જે શરીરના આકાર હાય છે-એટલે કે નાભિથી ઉપરને આકાર ફેલાયેલા અને નીચેના આકાર પાતળા હોય છે તેવા આકારવાળા શરી રને ન્યગ્રોધ પરિમંડળ સસ્થાનયુક્ત કહે છે. ન્યુગ્રોધપરિમંડળ સંસ્થાન, સસ્થાનની અપેક્ષાએ અન્ય યગ્રોધપરિમ’ડળ સસ્થાનની સમાન હૈાય છે, પરન્તુ એજ ન્યગ્રોધપરિમ’ડળ સ’સ્થાન, ન્યુગ્રોધ પરિમ'ડળ સ’સ્થાન સિવાયના સસ્થાન જેવું હાતુ નથી એજ પ્રકારનું કથન સાદિ સસ્થાનના વિષયમાં પણ સમજવુ' આ સસ્થાન નાભિની નીચે ચતુરસ્ત્રલક્ષણવાળું –સપ્રમાણ અવયવાવાળું–હાય છે, પરન્તુ નાભિની ઉપરના ભાગમાં એવુ' હાતુ' નથી, એટલે કે વલ્ભીકના (રાફડાના) જેવા તેના આકાર હાય છે એજ પ્રકારનું કથન “ મુખ્ય સંસ્થાન ” વિષે પણું સમજવું આ સસ્થાનમાં હાથ, પગ, ડાક આદિ અવયવા લાંખા હોય છે અને મધ્યભાગ નાના અને વિકૃત હેાય છે. વામન સસ્થાન વિષે પણ એવું જ કથન સમજવું આ સંસ્થાનમાં શરીર "ગણું હાય છે. એટલે કે હાથ, પગ, ડાક આદિ અવયવા નાનાં ડાય છે, અને મધ્યભાગ માટે હાય છે. ‘હુંડક સંસ્થાન’માં શરીરનાં અવયવે વિષમ આકારવાળાં હેાય છે. તુલ્યના વિષયમાં હુડક સસ્થાનના વિષયમાં પણ પૂકિત કથન અનુસારનું જ કથન શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૦૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ સમજવુ' જોઇએ. “ છે તેનટ્રેળ તાવ સાળવુણ્ સટાળવુન્નત ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે ‘સંસ્થાનતુલ્ય ' પદ્મ સસ્થાન (આકાર)ની અપેક્ષા એ સમાનનુ વાચક છે. ાસૂ॰ા ܕ ભત્ત્વપ્રત્યાખ્યાન કરને વાલે અનગાર કા નિરૂપણ -અણુગાર વક્તવ્યતા— '' भत्तपचखायए णं भंते ! अणगारे मुच्छिए जाव ઋ ઈત્યાદિ ટીકા—આની પહેલાના સૂત્રમાં સૂત્રકારે સસ્થાનની પ્રરૂપણા કરી હવે તેઓ આ સૂત્રમાં સંસ્થાનવાળા અણુગારના વિષયમાં પ્રરૂપણા કરે છે— ગૌતમ સ્વામી અણુગારના વિષે આ પ્રકારને પ્રશ્ન મહાવીર પ્રભુને પૂછે છે- મસજાવાયત્ ન મંતે ! બળવારે મુ་િજ્ઞાન અશોકવશે. આામૈં ?” હે ભગવન્ ! જે અણુગાર ભકતપ્રત્યાખ્યાન (સથારા) કરેલા છે, એવે તે અનશની અણુગાર શુ' મૂર્છાવાળા બનવાથી-આહારના અનુબંધવાળા થઈને અથવા તેના દોષના વિષયમાં મૂઢ હાવાથી, પ્રથિત-આહાર વિષયક સ્નેહ સૂત્રેા દ્વારા ગ્રથિત થઇને, ગૃદ્ધ-પ્રાપ્ત આહારમાં આસકતથઈને, અથવા અતૃપ્ત હાવાને કારણે તેની આકાંક્ષાવાળા થઈને,અગ્રુપપન્ન-અપ્રાપ્ત આહારની ચિન્તાધિકતાથી યુક્ત થઈને આહારને-ન વાપરવા ચેાગ્ય વાયુ, તૈલાશ્યૂગ, એદનાદિને–ઉત્કટ ક્ષુધાવેદનીય કમના ઉદયથી અસમાધિભાવ ઉત્પન્ન થવાથી તેના ઉપશમનને માટે પ્રયુકત થઈને આહારને પેાતાના ઉપયોગમાં લે છે ખરા ? બધે વીઘવાપ્યારું કરે, તો પથ્થા મુક્િત અભિદ્મણ નાવ ળજ્ઞોવવશે બાહારમાહÒફ ” આહાર પછી તે કાળના સમાન કાળ (મારણાન્તિક સમુદ્લાત) કરે છે? મારણાન્તિક સમુદૂધાત કર્યાં ખા—તેનાથી નિવૃત્ત થઈને-મૂર્છારહિત, બૃદ્ધિહિત, અગ્રથિત અને અનયુપપન્ન થયેલા તે પ્રશાન્ત પરિણામના સદૂભાવમાં આહારને પેાતાના ઉપયોગમાં લે છે ખરા ? '' મહાવીર પ્રભુના ઉત્તર- હૂંતા, ગોયમા ! મત્તવજ્ઞાચક્ળ બળરે સંચેલ '” હા, ગૌતમ ! ભકત પ્રત્યાખ્યાનવાળા (અનશની) અણુગાર શ્રમણુ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૦૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોકત રૂપે પહેલાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપન્ન થઈને આહારને પોતાના ઉપયોગમાં લે છે, ત્યાર બાદ મારણાન્તિક સમુદ્દઘાત કરીને, ત્યાર બાદ તે અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનવ્રુપપન્ન થઈને આહારને પિતાના ઉપયોગમાં લે છે. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-“રે કળાં મરે! પર્વ ગુજ, મત્તવદાય સંવ ?” હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે ભકતપ્રત્યાખ્યાયક અણુગાર પૂર્વોકત રૂપે યાવત્ અનપ્પપપન્નક થઈને આહાર ગ્રહણ કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા !” હે ગૌતમ! “મત્તપરણાવ નં अणगारे मुच्छिए जाव अझोववन्ने आहारए भवइ, अहेणं वीससाए कालं દ, તો પછી અમુરિઝર મારૂ” ભકતપ્રત્યાખ્યાયક અણગાર પહેલાં મૂચ્છિત, મૂછભાવવાળા વૃદ્ધ, લેપ કથિત આસક્ત અને અધ્યપન્નક અત્યંત આસક્ત થઈને આહારને ઉપયોગ કરે છે, ત્યાર બાદ તે સ્વભાવતઃ મારણતિક સમુદ્દઘાત કરે છે, મારણાનિક સમુદ્દઘાત કર્યા બાદ તેમાંથી નિવૃત્ત થઈને અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનપ્પપપન્ન થયેલે તે આહારને પિતાના ઉપયોગમાં લે છે. “તે તેના જોરમા ! =ાવ ગાણામાહા” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે ભક્ત પ્રત્યાખ્યાયક અણુગાર પ્રથમ મૂર્ણિત, ગ્રથિત, ગૃદ્ધ અને અધ્યપપન્ન થઈને આહારને પિતાના ઉપગમાં લે છે, ત્યાર બાદ મારણન્તિક સમુદ્રઘાત કરે છે, મારણતિક સમુદ્રઘાતથી નિવૃત્ત થઈને અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનયુપપન્ન થયેલે તે અણગાર આહારને પિતાના ઉપયોગમાં લે છે. કારણ કે તે ભકતપ્રત્યાખ્યાતામાં એવા જ ભાવને સદૂભાવ હોય છે. સૂ૦૪ લવસમમ દેવકા નિરૂપણ –લવસપ્તમદેવ વક્તવ્યતા“શરિથ ળ મંતે! સ્ટવલત્તમ રેવા, સ્ટવલત્તના રિવા” ઈત્યાદિ– ટીકાર્ય–આની પહેલાના સૂત્રમાં ભકતપ્રત્યાખ્યાન (સંથારા) કરનારા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૦૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ અણુગારની વકતવ્યતાની પ્રરૂપણ કરવામાં આવી છે. એવા કઈ કઈ અણગાર અનુત્તરૌપપાતિક દેવેમાં ઉત્પન્ન થઈ જાય છે. તેથી સૂત્રકારે અહીં તેમના ઉત્પાદની વકતવ્યતા પ્રકટ કરી છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “થિ છે તે ! અવસરમા રેવા, શ્રવણત્તમ રવા ?” હે ભગવન્! “લવસપ્તમદેવ” આ પદ દ્વારા વાચ્ય એવાં લવસપ્તમ દે છે ખરાં? મહાવીર પ્રભુને ઉત્તર–“હંતા, શરિથ” હા, ગૌતમ! “લવસપ્તમદેવ આ પદ દ્વારા વાચ્ય લવસપ્તમદેવેનું અસ્તિત્વ છે ખરૂં. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે છે જે મને ! પર્વ , હરસરમા રેવા હવતત્તના દેવા ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે “લવ સપ્તમદેવ' આ પદથી વાય લવસપ્તમ દેવો છે ખરા? એટલે કે લવસપ્તમદે કેને કહે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! નામ રુ પુરિ તળે जाव निउणसिप्पोवगए सालीण वा, वीहीण बा, गोधूमाण वा, जवाण वा, जवजवाण वा, पक्काणं, परियाताणं, हरियाणं, हरियकंडाणं, तिक्खेणं, णवपज्जव एणं असि अएणं पडिसाहरिया२ पडिसंखिविया२ जाव इमामेव२ त्ति कट्ट સત્તાવણ સુણજ્ઞા” હે ગૌતમ! કઈ એક તરુણ પુરુષ છે, જે શિલ૫વિદ્યામાં દક્ષ છે, એ તે પુરુષ પાકાં, ગ્ય, લીલા વર્ણના અથવા પીળા વર્ણન, લીલી લીલી નાળવાળા અથવા પીળા પીળા નાળદંડવાળા શાલિ ધાન્યને, વ્રીહિને (એક પ્રકારની ડાંગર), ઘઉને, જવને અથવા યવવિશેને એકટ્ટા કરીને, એટલે કે મુઠ્ઠીમાં પકડી પકડીને તીક્ષણ ધારવાળા દાતરડાની મદદથી હમણાં જ કાપી નાખું છું, હમણું જ કાપી નાખું છું એ મનમાં વિચાર કરીને, સાત લવપ્રમાણુ સમયમાં તેને કાપી નાખે છે. એટલે કે એક એક મુઠ્ઠી પ્રમાણ ધાન્યાદિકને સાત મુઠ્ઠી ભરીને કાપી લે છે. આ સાત મુઠ્ઠી પ્રમાણ ધાન્યાદિકની કાપણી કરવામાં જેટલો સમય લાગે છે, એટલા સમય પ્રમાણે, “ જો જોરમા ! वेसिं देवाणं एवतियं कालं आउए पउपपत्ते तो गं ते देवा तेणं चेव भवगहणेणं સિન્નતા વાર તંતા તે દ્રવ્યદેવેનું–થવણાવસ્થાપન તે જન-ગ્રહિત આયુષ્ય કરતાં અધિક આયુષ્ય થઈ જાત, તે તે દ્રવ્યદેવે એજ મનુષ્યભવમાંથી જ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાત અને સમસ્ત દુઃખને અન્ત કરનારા થઈ ગયા હોત સાત લવપ્રમાણ આયુષ્ય ઓછું હોવાને કારણે જ તેમને અનુત્તરૌપપાતિક વિમાનમાં ઉત્પન્ન થવું પડયું છે. માટે અનુત્તરપપાતિક વિમાનના દેને “લવસમમદેવ ” કહે છે. નાર સ્ત્રવતત્તમ સેવા સ્ટારમા રેવા” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ લવસપ્તમદેવ” આ પદના વાચ્ય “લવસપ્તમદેવે” હોય છે. “લવ” પદ દ્વારા અહીં શાલી આદિ નાળની મુઠ્ઠી એ ગ્રહણ કરવામાં આવી છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૦૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ એક મુકી દ્વારા ધાન્યાદિકની જેટલી નાળ પકડવામાં આવે છે, અને તેમને જે કાપવામાં આવે છે, તેનું નામ એક લવપ્રમાણુ કાળ છે. એટલે કે એક મુઠ્ઠી પ્રમાણ ધાન્યને કાપવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયને લવપ્રમાણુ કાળ કહે છે. સૂછપા. અનુત્તરોપપાતિક દેવોં કા નિરૂપણ અનુત્તરૌપપાતિક દેવવકતવ્યતાઅસ્થિ જે મંતે ! પુત્તરોવવાવા રેવા અનુત્તરોવવારૂચા” ઈત્યાદિ– ટકાથે-આની પહેલાંના સૂત્રમાં લવસપ્તમ દેવાની પ્રરૂપણ કરવામાં આવી તે લવસપ્તમ દેવે અનુત્તરૌપપાતિક હોય છે. તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા અનુત્તરપપાતિક દેવેની વકતવ્યતાની પ્રરૂપણ કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“થિ છે અને ! મજુત્તાવાચા લેવા અનુત્તરવાડ્યા તેવા?” હે ભગવન્! “અનુત્તરૌપપાતિક દેવ” આ પદના વાગ્યે શું અનુત્તરીપપાતિક દેવો હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“હંસા, શરિથ” હા, ગૌતમ! “અનુત્તરૌપપાતિક દેવ” આ પદના વાગ્ય અનુત્તરીપ પાતિક દેવે હોય છે, કારણ કે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શની અપેક્ષાએ તેમને જન્મ સર્વોત્તમ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે જ મતે ! જીવ ગુરૂ બકુત્તરોવવારૂચા વા?” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે “અનુત્તરપપા. તિક દેવ” પદ વાચ્ય અનુત્તરૌપપાતિક દે હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! ગyત્તરોવવાચાળ લેવા જુત્તરા સા, કાર અgar #ાણા” હે ગૌતમ ! અનુત્તરૌપપાતિક દેવોનો ગંધ અનુત્તર (જેના કરતાં ઉત્તમ કેઈ ન હોય એ, સર્વોત્તમ) હોય છે, તેમના શબ્દ પણ અનુત્તર હોય છે, તેમનું રૂપ પણ અનુત્તર હોય છે, રસ પણ અનુત્તર હોય છે અને સ્પર્શ પણ અનુત્તર હોય છે. “રે તેને જોવા Uર્વ યુ, કાર અનુસરોવવારૂચા રેવા” હે ગૌતમ ! તે કારણે જ તેમને અનુત્તરૌપપાતિક દે કહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અનુત્તરોવવારૂચા મંતે ! દેવા જેવાં મા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૦૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ બકુત્તરોવવારવત્તાપ કરવા? હે ભગવન્! અનુત્તરૌપપાતિક દે, કેટલા કમની નિર્જરા બાકી રહી જવાથી અનુત્તરી પપાતિક દેવ રૂપે ઉત્પન્ન થયા છે ? - મહાવીર પ્રભુનો ઉત્તર-બોચમા ! નાવરૂઘં છમત્તિર રામને નિરાશે कम्मं निज्जरेइ, एवइएणं कम्नावसेसेणं अणुत्तरोववाइया देवा देवत्ताए उववन्ना" હે ગૌતમ ! જેટલાં કર્મોની નિર્જરા શ્રમણનિગ્રંથ છટું ભકત (બે દિવસના ઉપવાસ)માં કરે છે, એટલાં કર્મ બાકી રહી જવાથી અનુત્તરપપાતિક દેવ અનુત્તપિપાતિક દેવ રૂપે ઉત્પન્ન થયા હોય છે. ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી કહે છે કે-“સેવં અંતે! રેવં મતે ! ઉત્ત” હે ભગવદ્ આપે જે કહ્યું તે સત્ય છે. હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય જ છે. સૂ૦૬ ૫ સાતમે ઉદ્દેશક સમાપ્ત ૧૪-૭૫ આઠર્વે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ આઠમા ઉદેશાને પ્રારંભચૌદમાં શતકના આ આઠમાં ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે રત્નપ્રભા અને શરામભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? એજ પ્રકારના પ્રશ્નો અને ઉત્તરનું પ્રતિપાદન અાસપ્તમી નરક પૃથ્વી અને અલેક વચ્ચે કેટલું અંતર છે? રત્નપ્રભા પૃથ્વી અને તિષિક વચ્ચેના અંતરનું કથન જતિષિક અને સૌધર્મઇશાન વચ્ચેના અંતરનું કથન, સનસ્કુમાર મહેન્દ્ર દેવક અને બ્રહ્મદેવલોક વચ્ચેના પરસ્પરના અંતરનું કથન, બ્રહાદેવલેક અને લાન્તક દેવલેક વચ્ચેના અંતરનું કથન, લાન્તક દેવલોક અને મહાશુક દેવલેક વચ્ચેના અંતરનું કથન, એજ પ્રમાણે અનુક્રમે અન્ય દેવલોકેના પર સ્પરના અંતરનું કથન અનુત્તર વિમાન અને ઈષપ્રાગભારા પૃથ્વી વચ્ચેના અંતરનું કથન, ઈષપ્રાગ્લારા પૃથ્વી અને અલક વચ્ચેના અંતરનું કથન શાલિવૃક્ષ મરીને ક્યાં જશે, ઈત્યાદિ વકતવ્યતા, એજ પ્રમાણે શાલિયણિકા અને ઉદુમ્બર યષ્ટિકા મારીને કયાં જશે? તેની વક્તવ્યતા, અંબડ પરિવ્રાજ. કની વકતવ્યતા, અવ્યાબાધ દેવની વક્તવ્યતા, ઈન્દ્ર કેઈ પણ જીવના મસ્તકને છેદીને કમંડળમાં મૂકી રાખે, તે પણ તે જીવને દુઃખ થતું નથી, ઈત્યાદિ પ્રરૂપણ, જમ્મુકદેવની વક્તવ્યતા, “ભકદેવ” શબ્દ પ્રયોગ થવાનું કારણ, ભદેવ પ્રકારના દેવપ્રકારની પ્રરૂપણ, જુભકદેવાવાસની અને ભદેવોની સ્થિતિની વક્તવ્યતા. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૦૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ અંતર કા નિરૂપણ -અંતર વક્તવ્યતા “ રૂમીૐ ગં તે ! ચળમાદ્પુર્ ' ઇત્યાદિ— ટીકા સાતમાં ઉદ્દેશામાં તુલ્યતા રૂપ વસ્તુધર્મની પ્રરૂપણા કરવામાં આવી છે. હવે આ આઠમાં ઉદ્દેશામાં અંતર રૂપ વસ્તુધર્મની પ્રરૂપણા કરવામાં આવે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ મીરે ન મંતે! ચળવળમા પુવીણ સારવ માણ્ ચ પુઢીણ ક્ષેત્રણ વાાત્ તરે વળત્તે ?'' હે ભગવન્ ! આ રત્નપ્રભા નરક પૃથ્વી અને શર્કરાપ્રભા નરક પૃથ્વીની વચ્ચે-પરસ્પરની વચ્ચે-કેમ્બુ' 'તર કહ્યુ છે ? (પરસ્પરમાં સશ્લેષ હાવાથી જે પીડન થાય છે, તેનું નામ ખાધા છે. આ બાધા ન ચાવી તેનું નામ અખાધા છે, અંતર શબ્દના ઘણા અથ થાય છે, પરન્તુ અહી તેને અન્યત્રધાન લેવામાં આવ્યે છે.) પ્રશ્નનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીથી શક રાપ્રભા પૃથ્વી કેટલે દૂર રહેલી છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ ગોયમા અસંવેગ્નારૂં નોચનારૂં અવાહાC અ'તરે જ્ળને ” હૈ ગૌતમ ! રત્નપ્રભા અને શ શપ્રભા, આ એ નરકપૃથ્વીઆની વચ્ચે દૂરવ રૂપ અંતર અસખ્યાત હજાર ચેાજનનુ` કહ્યુ` છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-‘સુધર્માર્ ં મંઢે ! પુઢી વાલુચqમાર્ચ પુર્વીલ શરૂ૰?” હે ભગવન્ ! શક`રાપ્રભા પૃથ્વી અને વાલુકાપ્રભા પૃથ્વીની વચ્ચે કેટલુ અંતર છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ વંચેલ ” હે ગૌતમ ! શાપ્રભા અને વાલુકા પ્રભા પૃથ્વી વચ્ચેનુ'અ'તર પણ એટલુ' જ-અસ`ખ્યાત હજાર ચેાજનનું કહ્યુ છે. ૮ ત્રંબાય તમારો અહેવત્તમાર્ચ 'એજ પ્રમાણે વાલુકાપ્રભા અને પકપ્રભા પૃથ્વી વચ્ચે પણ અસંખ્યાત હજાર ચેાજનનું અતર છે. 'કપ્રભા અને ધૂમપ્રભા વચ્ચે પણ અસાત હજાર ચેાજનનું અ'તર છે. ધૂમપ્રભા અને તમઃપ્રભા વચ્ચે પણ અસખ્યાત હજાર ચેાજનનુ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ અંતર છે, તમપ્રભા અને અધાસપ્તમી, આ છેલ્લી બે નર પૃથ્વીઓ વચ્ચે પણ અસંખ્યાત હજાર યે જનનું અંતર કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અદ્દે સમાર મતે ! પુત્રવીણ રોજ અવારા ઉત્તરે ઉત્તે?” હે ભગવન! અધઃસપ્તમી પૃથ્વી અને અલેકની વચ્ચે કેટલું અંતર કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા! અsષા ચાલ@arશું થવાહા અંતરે goળ” હે ગૌતમ! અધાસપ્તમી પૃથ્વી અને અલેકની વચ્ચે અસંખ્યાત હજાર એજનનું અંતર કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મe i મતે ! રચનામાંg gઢવીણ કોરસ ૨ વરુણ પુછા” હે ભગવન્! આ રતનપ્રભા પૃથ્વી અને તિષિક મંડળ વચ્ચે કેટલું અંતર કહ્યું છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“સત્તનg કોથળાસર જવા અંતરે જળ હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી અને તિષિક મંડળ વચ્ચેનું અંતર ૭૯૦ જનનું કહ્યું છે. એટલે કે રત્નપ્રભા પૃથ્વીથી છ૯૦ જન ઊંચે જવાથી તિષિક મંડળ આવે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“sોરપિચર નં અરે ! સોશ્મીરાબાગ ૨ કgiળ દેવ પુછા” હે ભગવન્ ! જતિષિક અને સૌધર્મ–ઈશાન દેવકની વચ્ચે કેટલું અંતર કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! સંગારું કોઇ નાવ અંતરે ” હે ગૌતમ! તિષિક મંડળ અને સૌધર્મઈશાન કલપની વચ્ચે અસંખ્યાત હજાર જનનું અંતર કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ હોળા મતે સળંઝુમરમાણ ૨ છે ?” હે ભગવદ્ ! સૌધર્મઈશાન કલ્પ અને સનકુમાર મહેન્દ્ર કલ્પ વચ્ચે કેટલું અંતર કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“હે ગૌતમ ! સૌધર્મઇશાન અને સનકુમાર મહેન્દ્ર કપ વચ્ચે અસંખ્યાત હજાર જનનું જ અંતર કહ્યું છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ણકુમારાવાળું મં! ચંમકોના ઇશ્વર શ રાફ” હે ભગવન ! સનસ્કુમાર મહેન્દ્ર કપે અને બ્રહ્મક ક૫ની વચ્ચે કેટલું અંતર કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“u a” હે ગૌતમ! પૂર્વોક્ત રીતે સનત્કમાર મહેન્દ્ર કપથી બ્રહ્મલેક કલ્પનું અંતર અસંખ્યાત હજાર ચેાજન છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચમક્ટોળg of મેતે ! અંતાણ ચ પર દેવgય?” હે ભગવન્બ્રહ્મલેક ક૯૫ અને લાન્તક વચ્ચે કેટલું અંતર કહ્યું છે? શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૧૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર-“ઘઉં જેવ” હે ગૌતમ ! બ્રાલેક ૯૫ અને લાન્તક કલપ વચ્ચે પણ અસંખ્યાત હજાર એજનનું અંતર કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અંદર ii મં! જણાયુa ચ ષપ્ત વિરૂ?” હે ભગવન્! લાતક ક૯પ અને મહ શુક્ર વચ્ચે કેટલું અંતર છે? મહાવીર પ્રભુને ઉત્તર-“g a” હે ગૌતમ ! લાન્તક અને મહાશુક કલપ વચ્ચે પણ અસંખ્યાત હજા૨ જનનું અંતર કહ્યું છે. “હવે મહામુસ પક્ષ @ારશ્ન ૨ ” એજ પ્રમાણે મહાશુક કલ્પ અને સહસ્ત્રાર કલપ વચ્ચે પણ અસંખ્યાત હજાર એજનનું અંતર છે, “gs સહારા રાજયપાળ–#g એજ પ્રમાણે સહસ્ત્રાર કપથી આણતપ્રાણત કપનું અંતર પણ અસંખ્યાત હજાર જનનું છે. “ ગાયવાળા ૨ sq શાનદવુવાળ ૨ Hi” એજ પ્રમાણે આશુતપ્રાણત કપેથી આરણમ્યુત કલ્પનું અંતર પણ અસંખ્યાત હજાર એજનનું કહ્યું છે. “gવે બાળપુરા વિવિમાળા ચ” એજ પ્રમાણે આરણુઅશ્રુત કપથી પ્રવેયક વિમાનેનું અંતર પણ અસંખ્યાત હજાર એજનનું કહ્યું છે. “gવં નેવિજ્ઞરિમાળાથે મજુત્તવિભાગાળ ચ” એજ પ્રમાણે રૈવેયક વિમાનેથી અનુત્તરૌપપાતિક વિમાનનું અંતર પણ અસંખ્યાત હજાર જનનું કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મજુત્તાવિમાના મંતે શિવમરણ ૨ gઢવી જેવા પુ ” હે ભગવન્અનુત્તર વિમાનથી ઈષ~ાગભારા પૃથ્વીનું (સિદ્ધ શિલાનુ) કેટલું અંતર કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયાસુવાસ્ત્રનો માવહાણ બંat var” હે ગૌતમ! અનુત્તર વિમાનેથી ઈન્સ્ટાગ્યારા પૃથ્વી ૧૨ જન દૂર આવેલી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ફલિંજરમાણ ઘં મતે ! પુત્રી કોણ છે વરૂણ ગાવાર પુછા?” હે ભગવન્! ઈષ~ામ્ભારે પૃથ્વી-સિદ્ધશિલાનું અને અલકનું પરસ્પરની વચ્ચેનું અંતર કેટલું કહ્યું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“શોધમા ! નો ગવાહાણ રે ” હે ગૌતમ ! ઈષ....મારા પૃથ્વીથી અલેકનું અંતર એક જ. નથી પણ સહેજ ઓછું કહ્યું છે સૂ૦૧ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ જીવ વિશેષ કી ગતિ કા નિરૂપણ -જીવવિશેષ ગતિ વક્તવ્યતાgણ મરે ! તારણે છામિg” ઈત્યાદિ– ટીકાર્થ–આની પહેલા સૂત્રમાં સૂત્રકારે રત્નપ્રભા આદિ પૃથ્વીનું - પરસ્પરની વચ્ચેનું અંતર પ્રકટ કર્યું. આ અન્તરમાં ગમન કરવાની શકિત જીવમાં છે. તેથી જીવવિશેષની ગતિને અનુલક્ષીને અહી નીચે પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવ્યું છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“u મને ! વાહ રામદણ, gifમણ, રાજાનારામિહા મારે જા , હું રિહા, હું રજવહિ ?” હે ભગ વન ! આ શાલ નામનું વૃક્ષ કે જે સૂર્યના તાપના આઘાતને સહન કરે છે, પિપાસાની મુશ્કેલીને પણ સહન કર્યા કરે છે અને દાવાનલની જવા ળાઓ વડે વારંવાર બળતું રહે છે, તે કાળને અવસર આવે કાળ કરીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! સુન રા િનચરે જાજી વત્તા પડ્યાચાર ” હે ગૌતમ ! આ શાલવૃક્ષ મરીને આ રાજગૃહ નગરમાં જ ફરી શાલવૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. “લે ગં સાથ અગિય, વંતિ, પૂર, સાય, सम्माणिए दिव्वे, सच्चे. सच्चोबाए सन्निहियपाडिहेरे, लाउल्लोइयमहिए यावि મવિરૂ” તે ત્યાં લે કે દ્વારા અચિંત, વન્દિત, પૂજિત, સત્કારિત અને સન્માનિત થશે. ત્યાં તે દિવ્ય (ઉત્તમ) અને સત્યરૂપ બનશે, સફળ સેવાવાળું બનશે, દેવે તેનું સાંનિધ્ય કરશે–એટલે કે ત્યાં દેવે નિવાસ કરશે તે જ્યાં ઉગશે, ત્યાં તેની આસપાસની ભૂમિ પર) લેકે છાણ આદિ વડે લીંપીગૂંપીને તે ભાગની સજાવટ કરશે તથા તેના ઉપર જલાદિનું સિંચન કરશે આ પ્રકારે તે શાલવૃક્ષ મહિત (માન્ય, મહિમાવાન) બનશે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે i મને ! રોહિંતો જતાં વરરાષ્ટ્રિરા હિં મિ?િ” હે ભગવન! તે શાલવૃક્ષ ત્યાંથી મારીને કયાં જશે? મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા! મહાવિલે સિન્નિહિ, જ્ઞાવ બંd #ાણિહે ગૌતમ! તે શાલવૃક્ષ ત્યાંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં તેમનુષ્ય રૂપે) ઉત્પન્ન થશે અને ત્યાંથી સિદ્ધ, બુદ્ધ મુક્ત આદિ થઈને સમસ્ત દુઓને અંત કરશે એટલે કે નિર્વાણ પામશે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૧ ૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-“pણ મંતે ! શાસ્ત્રક્રિયા उपहाभिहया, तण्हाभिहया, देवग्गिजालाभिहया कालमासे कालं किच्चा जाव कहि કિરિ હું ઉન્નિહિ?” હે ભગવન્! શાલયષ્ટિકા (શાલવૃક્ષની શાખા) કે જે નિરંતર સૂર્યને તાપ સહન કર્યા કરે છે, પિપાસા (તૃષા)થી પીડાયા કરે છે, અને દાવાગ્નિની જવાળાઓ વડે દાઝયા કરે છે, તે કાળને અવસર આવતાં કાળ કરીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? મહાવીર પ્રભુને ઉત્તર“જોયમા !વ મંજુરી થી માર વારે વિંશનિનિયમૂછે મારી નવી સામણિરાણ પાયાણિ” હે ગૌતમ ! આ જબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં વિધ્યગિરિના પાદમૂળમાં (તળેટીમાં), માહેશ્વરી નગરીમાં તે શાલયષ્ટિકા શાલ્મલિવૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. “સા of તરથ ચિ વંચિ પૂર નાર સ્ત્રાવોચમક્ષિા ચાવિ વિ” તે શામલિવૃક્ષ રૂપે ઉત્પન્ન થયેલી શાલયણિકા માહેશ્વરી નગરીમાં અર્ચિત થશે, વંદિત થશે, પૂજાશે, સત્કારિત થશે, સન્માનિત થશે, તથા તેને ચબૂતરે છાણદિ વડે લીંપાતે રહેશે, લેકે તે વૃક્ષ પર જળાદિનું સિંચન કરશે, આ પ્રકારે તે ત્યાં જનતા દ્વારા માન્ય (માન પ્રાપ્ત કરનારી) બનશે, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“! રોહિતી મળતાં ૩રવત્તિ હે ભગવન! શામલિ વૃક્ષ રૂપે ઉત્પન્ન થયેલી તે શાલયષ્ટિકા, જ્યારે ત્યાંથી કાળને અવસર અવિતા કાળ પામશે, ત્યારે ક્યાં જશે ? કયા ઉત્પન્ન થશે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ કહીં વાયરલ કાર " ”િ હે ગૌતમ ! જે પ્રમાણે ચાલવૃક્ષની વક્તવ્યતા કરવામાં આવી છે, એ જ પ્રમાણે શાલયષ્ટિકાની બાકીની વકતવ્યતા પણ સમજવી એટલે કે તે શાલયષ્ટિકા શાલ્મલિવૃક્ષ રૂપે ઉત્પન્ન થયા બાદ, ત્યાંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે અને સમસ્ત દુખોને નાશ કરનારી અવસ્થા (નિર્વાણ) પ્રાપ્ત કરશે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“પણ જ भंते ! उंवरलडिया उण्हाभिहया, तण्हाभिहया, दवग्गिजालाभिहया कालमासे कालं વિઘા જાવ છું ૩રવાહહે ભગવન્! આ જે ઉદુમ્બર યષ્ટિકા છે કે જે નિરંતર સૂર્યના તાપને સહન કર્યા કરે છે, તરસના દુઃખને સહન કર્યા કરે છે અને વારંવાર દવાગ્નિની જવાળાઓ વડે દાઝતી રહે છે, તે કાળનો અવસર આવતા કાળ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! રવ નંગુદી હવે મારે વારે ઘrsહિપુરે નામં રે પા૪િ૪ત્તા વાહિહે ગૌતમ ! તે ઉદુમ્બર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૧ ૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ યટિકા આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષના પાટલી પુત્ર નામના નગરમાં પાટલિ (પાટલ) વૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. “ જે i રથ ચરિજા વિવિશ ના મદિર” પાટલિ વૃક્ષ રૂપે ઉત્પન્ન થયેલી તે ઉદુમ્બરષ્ટિકા તે પાટલિપુત્ર નગરમાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત અને સન્માનિત થશે. લો કે તેના ચબૂતરાને છાણ આદિ વડે લીંપશે અને તે વૃક્ષ પર જળનું સિંચન કરશે આ રીતે ત્યાં તે ખૂબ જ માન્ય (મહિમાવાન) થશે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે છi મતે ! શવંત દવદિત્તા” હે ભગ. વન ! ત્યાંથી કાળને અવસર આવતા મરીને તે કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ? મહાવીર પ્રભને ઉત્તર–“રેસં તવ ના ફિ” હે ગૌતમ ! તે ત્યાંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે ત્યાંથી જ તે સિદ્ધ થશે, બુદ્ધ, થશે, મુકત થશે અને સમસ્ત દુખેને અંત કરી નાખશે. અહીં એવું સમજવું જોઈએ કે શાલવૃક્ષ આદિમાં અનેક જીને સદુભાવ રહે છે, છતાં પણ અહીં જે એક જ જીવને વિચાર કરવામાં આવ્યું છે, તે સ્વાભાવિક રીતે જ પ્રથમ જીવની અપેક્ષાએ જ કરવામાં આવ્યું છે. અમ્બડ કે શિષ્યોં કા નિરૂપણ –અમ્મડ શિષ્ય વકતવ્યતાતેણં અને તેનું સમાજ જન્મર” ઈત્યાદિ ટીકાઈ–ગતિને અધિકાર ચાલુ રહ્યો છે, તેથી અહી અખંડશિષ્યની દેવગતિ પ્રાપ્તિની વકતવ્યતાનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે-“તેમાં રહેલું तेण सणएण' अम्मडस्स परिव्वायगरस सत्त अवासी सया गिम्हकालसमयंसि gવે aવવારૂણ બાર બાર ” તે કાળે અને તે સમયે અંબડ પરિ. ત્રાકના ૭૦૦ શિષે ગ્રીષ્મકાળના સમયમાં, ઔપપાતિક સૂત્રમાં વર્ણવ્યા પ્રમાણે આરાધક બન્યા હતા. ઔપપાતિક સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રકારનું કથન છે–“ગ્રીષ્મકાળે અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યએ ગંગા નદીના બને તટે પર આવીને કપિલ્ય નગરથી પુરિમતાલ નગરની તરફ પ્રસ્થાન કર્યું ચાલતાં ચાલતાં તેઓ એક મોટી અટવામાં આવી પહોંચ્યા તેઓ પિતાની સાથે જે પાછું લાવ્યા હતા, તે ખલાસ થઈ જવાને કારણે તેઓ અતિશય તૃષાથી વ્યાકુળતા અનુભવવા લાગ્યા તે ભયંકર જંગલમાં તેમને પાણી દેનાર કેઈ પણ મળ્યું નહીં, અને જે જળ કેઈન દ્વારા દેવાયું ન હોય, એવું જળ તેમણે લીધું નહીં આ પ્રકારની પરિસ્થિતિમાં તેમણે મનથી જ અહંત ભગવંતને નમશકાર કરીને અનશન વ્રત ધારણ કરી લીધું તેઓ મરણ પામીને બ્રહ્મદેવલેકમાં દેવ રૂપે ઉત્પન્ન થઈ ગયા.” આ પ્રકારે તેઓ આરાધક થયા, એવું તેમના વિષેનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ કે સૂ૦ ૩ ! શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ અમ્બડ કે વિષય કા કથન અમ્પડ વકતવ્યતા– “ વહુનાં મતે ! અમનરજ મારુ” ઈત્યાદિટીકર્થ-આની પહેલાનાં સૂત્રમાં અંબડના શિષ્યોની વકતવવ્યતાની પ્રરૂપણા કરવામાં આવી હવે સૂત્રકાર અંખડ પરિવ્રાજકની પ્રરૂપણ કરે છે. “asणेण भंते ! अन्नमनस्स एवमाइक्खइ-एवं खलु अंबडे परिव्वायए कंपिल्लपुरे नयरे घरसए एवं जहा उववाइए अबडस्म वत्तव्वया जाव दृढप्पइण्णो अतं વાણિ” હે ભગવન ! અનેક લોકો એક બીજા સાથે આ પ્રકારની વાત ચીત કરે છે કે અંબડ પરિવ્રાજક કપિલ્યપુર નગરનાં સે ઘરમાં ભોજન કરે છે, ત્યાં રહે છે, ઈત્યાદિ રૂપે અંબિડ પરિવ્રાજકના વિષયમાં જેવી વકતવ્યતા ઔપપાતિક સૂત્રમાં કરવામાં આવી છે, એવી જ અહી પણ કરવી જોઈએ. “ દઢપ્રતિજ્ઞની જેમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે અને સમસ્ત કર્મોમાંથી મુક્ત થશે અને સમસ્ત દુઃખને અંત કરશે, ” આ કથન પર્યન્તનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ઔપપાતિક સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે-હે ગૌતમ! અંબડ પરિવ્રાજક વૈક્રિયલબ્ધિની શકિતથી લેકને આશ્ચર્યયુકત કરવાને માટે તે ઘરમાં ભજન કરે છે. અને પોતે એ ઘરમાં રહે છે. પરન્તુ અને તે જીવાજીવ તના જ્ઞાતા બનીને અનશન કરીને બ્રહ્મલકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવને તે મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામને મહદ્ધિક થશે અને એજ ભવમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુકત થશે અને સમસ્ત દુઃખાને અંત કરશે. સૂ૦૪ અવ્યાબાથ દેવોં કા નિરૂપણ -દેવવક્તવ્યતા“કથિ નં અંતે ! ગવાવા જેવા” ઈત્યાદિ ટીકાથ-આની પહેલાનાં સૂત્રોમાં અબડ પરિવ્રાજક અને તેના ૭૦૦ શિષ્ય દેવ રૂપે ઉત્પન્ન થયાનું કથન થયું છે. હવે અહીં દેવોના સંબંધમાં વિશેષ કથન કરવામાં આવે છે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન- સ્થિળ મતે ! અવાવાદ્દા સેવા ?” હે ભગ ભિન્ન એવાં અવ્યાબાધ—પર પદના વાચ્ય છે ? હા, ગૌતમ ! અવ્યાબાધ વન્ ! અન્યને પીડા ઉત્પન્ન કરનારા દેવાથી પીડા નિવારક ધ્રુવે-શુ' · અવ્યાખાધ દેવ' આ अत्थि મહાવીર પ્રભુના ઉત્તર-‘ ëતા, ધ્રુવ ' આ પદના વાચ્ય અન્યામા દેવ છે. , ܕܕ ગૌતમ સ્વામીને પ્રશ્ન- છે ળદ્રુળ મંતે અન્નવાહા ફેવા ?” હે ભગવન્ ! અવ્યાખાધ પદ્મના વાચ્ય શા કારણે ગણાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ તોયમાં ! પમૂળ મેળે અવાવાદ્દે વેહાमेree पुरिसर एगमेगंसि अच्छिपत्तंसि दिव्वं देविद्धिं दिव्वं देवज्जुइं देवाનુમાન થત્તૌલનનું કૃષિનુંયંત્તત્તવ્” હે ગૌતમ ! પ્રત્યેક અવ્યામધ દેત્ર, પ્રત્યેક મનુષ્યની દરેક આંખની પલક પર દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ, દિવ્ય દેવાનુભાવ અને ૩૨ પ્રકારની દિવ્ય નાટયવિધિને (નાટય કલાને) ખતાવવાને સમર્થ હાય છે. “ નો ચેક નું તાણ પુસિમ્સ વિષિવિ આમારૂં ના વાવાË વા ઉારૂ, વિચ્છેચવા જોક્” પરન્તુ તેના દ્વારા તે પુરુષને થોડી પીડા કે અધિક પીડા પણ પહેાંચતી નથી, અને તેના શરીરનું છેદન પણ થતું નથી. “ ઘુકુમ ૨નું ત્રલેખા ” આ પ્રકારની સૂક્ષ્મતાના રૂપમાં તે નાટ્યકળા બતાવે છે. ‘‘તે તેનટ્રેનં ગાવ અન્નાવાતા તેવા બનાવાા તેવા ૪ ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે ‘અવ્યાખાષ દેવ’ આ પદ કાઇને પશુ પીડા નહી' પહાંચાડનારા અવ્યાબાધ દેવાનું વાચક છે. લેાકાન્તિક દેવામાં આ અભ્યાખાદ્ય દેવાના સમાવેશ થાય છે, એમ સમજવુ' કહ્યુ' પણુ છે કે" सारस्य माइच्चा ઈત્યાદિ—(૧) સારસ્વત, (૨) આદિત્ર્ય, (૩) વહ્નિ, (૪) વરુણુ, (૫) ગતાય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) અન્ય અને (૯) અરિષ્ટ, આ નવ પ્રકારના લેાકાન્તિક દેવા હાય છે. આ રીતે લેાકાન્તિક દેવાના પ્રકારામાં સાતમા પ્રકાર ‘ અવ્યાબાધ દેવા ના છે. !!કૂપા "" "" શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ! વં પુખ્ત -વાવાદ્દા સેવા, દેવા અવ્યાબાધ દેવ આ ૧૧૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ શક વિશેષ કા નિરૂપણ –શકના સંબંધમાં વિશેષ વકતવ્યતા– “જૂ vi મને ! સરે રે દેવરાયા” ઈત્યાદિ – ટીકાર્થ-દેવને અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર દેવવિશેષ શક્રની વકતવ્યતાની આ સૂત્રમાં પ્રરૂપણું કરે છે-ગૌતમ સ્વામી શકના વિષયમાં એ પ્રશ્ન પૂછે છે કે “TH મંતે ! સ વિ દેવાયા પુરિવાર રીતે જ્ઞાતિના શિખા છિદ્રિત્તા મંડલું ને વિવિજ્ઞા?” હે ભગવન ! દેવેન્દ્ર, દેવરાજ શક શું પોતાના હાથમાં ધારણ કરેલી તલવાર આદિ વડે કોઈ પુરુષના મસ્તકને છેદીને કમંડળમાં રાખવાને સમર્થ હોય છે ખરે ? મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, મૂ” હા, ગૌતમ! દેવેન્દ્ર, દેવરાજ શકે કે પુરુષના મસ્તકને પિતાના હાથે જ તલવાર આદિ શસ્ત્ર વડે કાપીને કમંડળમાં રાખી શકવાને સમર્થ હોય છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જે મિયા ” હે ભગવન્! તે તેને કેવી રીતે શું શું કરીને) કમંડળમાં મૂકે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ જો મા ! છિવિચાર # of જિaઝા” છે. ગૌતમ! જેમ ચાકુ આદિ વડે દુધીના નાના ટુકડા કરવામાં આવે છે, એજ પ્રમાણે તે મસ્તકના નાના નાના ટુકડા કરીને તેમને તે કમંડળમાં મૂકે છે. અથવા “કુટ્રિયા કુદિયા ૨ of vaિઝા” જેમ તલ આદિને ખાંડણિયા અથવા ખાયણમાં મૂસળ અથવા પરાળ વડે ખાંડવામાં આવે છે, એજ પ્રમાણે તે મસ્તકને ખાંડીખાંડીને તે કમંડળમાં મૂકી શકે છે, અથવા“ગુન્નિવાર of f જ્ઞા ” જેમ પથ્થર પર અથવા ખરલમાં કોઈ ચીજને ઉપરવટણા વડે લસોટવામાં આવે છે, એ જ પ્રમાણે તે મરતકને લટી લસોટીને પણ શકેન્દ્ર તેને કમંડળમાં મૂકી શકે છે. “તો પછાણrણામેવ વિલંઘાણના* આ રીતે તેને કમંડળમાં મૂક્યા બાદ ઘણીજ ઝડપથી દેવેન્દ્ર દેવરાય શકે તે મતકના અવય જોડી દઈને ફરી તે મસ્તકને તે પુરુષના શરીર સાથે જોડી દઈ શકે છે. “ નો રેવ of તરલ પુરિસન્ન િિર બાપા ના વાવાë વા વવાણા” આમ કરવા છતાં પણ તે પુરુષને વિશેષ તે શું પણ સહેજ પણ તેને પીડા થવા દેતું નથી, જો એવું હોય તે શકે તે પુરુષના શરીરનું છેદન નહિ કર્યું હોય, એમ નહિ સમજવું કિન્તુ “વિ છેચ જ જરૂ” શરીરનું છેદન તે કરે જ, પણ આટલી સૂકમતાથી ખૂબ જ હાથ ચાલાકિપૂર્વક પિતાની દિવ્ય દેવશકિતને, કારણે શીઘ્રતાથી તે શક્ર પુરુષના માથાને કમંડલુંમાં નાખી દે છે. એ જ કારણે તે પુરુષને સહેજ પણ પીડા થતી નથી. સૂદ્દા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૧ ૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યન્તર વિશેષ જું ભક દેવોં કા નિરૂપણ –વ્યન્તર જલક વકતવ્યતા “ ાધિ ળ', મને ગંમયા હૈવા ગમા ફુવા” ઇત્યાદિ ટીકા દેવાના અધિકાર ચાલી રહ્યો છે. તેથી હવે સૂત્રકાર બ્યન્તર જાતિના જુંભક દેવિશેષની વકતવ્યતાનાં પ્રરૂપણા કરે છે. જુંભક સ્વચ્છ દાચારી હાય છે. તેઓ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કર્યાં કરે છે. તેઓ તિય ગ્લેાકમાં રહે છે. તેઓ અન્તર જાતિના ધ્રુવે છે. ગૌતમ સ્વામી આ દેવાના વિષયમાં મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- અસ્થિળ મંદ્રે ! નમા ફૈલા, બંમયા સેવા’” હે ભગવન્ ! ‘ જ઼ ભક દેવ' આ પદ શું સ્વચ્છંદ ચરણુ શીલ, તિયઍંગ્લેાકવાસી જ઼ભક દેવાનુ` વાચક છે ? મહાવીર પ્રભુના ઉત્તર–“ દ્વૈતા, સ્થિ ” હા ગૌતમ ! ‘ જ્ભકદેવ ’ આ પદ જ ભકદેવાનુ` વાચક છે. जंभया પ્રશ્નના ઉત્તર ગૌતમ સ્વામીના પ્રશ્ન- સે મેળઢેળ મતે ! વં દુખ્ત, ફૈના, ગંમયા ફૈલા'' હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે! કે‘જુભક દેવ’ આ પદ જ઼ભક દેવાનું વાચક છે ? આ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ ગોયમા ! નમાળે ફેવા નિસ્યં મુરૂચપક્ષીજિયા યુતિમોફળસ્રીજા '' હે ગૌતમ ! તે જ઼ભક ઢવા સદા પ્રમુદિત ( આન દિત) રહે છે. ખૂબ જ ક્રીડા કરનારા હોય છે, અત્યંત કામક્રીડામાં લીન રહે છે, અને માહનશીલ હાય છે, “ કે ળ તે તેવે તે વાસેના, સે ન પુત્તિ મત પ્રથમં પારનિજ્ઞા '' જે પુરુષ આ જલક દેવને ક્રોધાયમાન થયેલા જુવે છે, તે પુરુષ ભારે અયશ (રાગાતક આદિ ઉપદ્રવે અથવા અન)ને પ્રાપ્ત કરે છે. “લે તે વે तुट्टे पासेज्जा, से णं महंतं जसं पाउणेज्जा " તથા જે પુરુષ આ જ ભક દેવાને સંતુષ્ટ થયેલા જુવે છે, તે પુરુષ ભારે યશની (વૈક્રિયલબ્ધિ આદિની) પ્રાપ્તિ કરે છે. “લે તેનટ્રેન ગોયમા ! ગાય ગંમના દેવા, ગંમળા રેવા” હું ગૌતમ ! આ કારણે મેં એવુ' કહ્યુ` છે કે ‘ જૂ ભક દેવ ’ આ પદ્મ ઉપર દર્શાવ્યા એવાં જભક દેવાતુ' વાચક છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘હ્રજ્ઞ વિજ્ઞાન... મને ! બંમા ફુવા વત્તા હે ભગવન્ ! જ઼ભક દેવા કેટલા પ્રકારના કહ્યા છે ? ,, મહાવીર પ્રભુને ઉત્તર- નોયમા ! વિટ્ટા પત્તા '' હે ગૌતમ ! જંભદેવેાના દસ પ્રકાર કહ્યા છે. “તંગા” તે પ્રકારે નીચે પ્રમાણે છે · અન્નનમા, વાળનંમળા, વત્થગમના, ઢેળનુંમળા, સચનગમના, પુઽમના, દ્ગમના, શ્રીનનંમળા, અવિચત્તનમના ’(૧) અન્નજ઼ભક, (૨) પાનજાક, (૩) વજ્રજ઼ભક, (૪) લયનજુંભક, (૫) શયનજુંભક, (૬) પુષ્પ′ ભ્રક, (૭) ફૂલજૂ ભક, (૮) પુષ્પલ ભક, (૯) ખીજજ્લક અને (૧૦) શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૧૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ અવ્યક્ત જભક અન્નને (ભજન) પિતાની વૈક્રિયલબ્ધિ દ્વારા સદ્દભાવ અથવા અભાવ કરી નાખનારા, તેની વૃદ્ધિ કરનારા અથવા તેને ન્યૂન કરનારા, તેને સરસ અથવા નીરસ કરનારા-આ પ્રકારની અન્નવિષયક વિવિધ ચેષ્ટાઓ કરનારા–જે વ્યંતર વિશેષ છે, તેમને અન્નજભક કહે છે. એજ પ્રમાણે પાન ભક અને વસ્ત્રાદિ જુક વિષે પણ સમજવું. પોતાની વૈકિપલબ્ધિ દ્વારા ગ્રહનું નિર્માણ કરનારા વ્યંતર દેવોને “લયનકકહે છે. એ જ પ્રમાણે પુષ્પભક, ફલજીભક અને પુષ્પફલ જંભક વ્યંતર દે વિષે પણ સમજવું જે વ્યન્તર દેવે અનાદિ સમસ્ત વસ્તુઓનું પિતાની વૈક્રિયલબ્ધિ દ્વારા નિર્માણ કરે છે, તેમને “અવ્યક્ત જંભક દેવ” કહે છે, ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“ નંમા નં મતે ! દેવા હું વહેંતિ ” હે ભગવન્! જે આ જંભક દેવે છે, તે એ કયાં રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સહુ જોર વીવેયનુ વિત્તવિવત્ત મારમાડવા, વનવાણુ ચ ઇલ્થ નમ રેવા વહિં કરિ” હે ગૌતમ ! સમસ્ત દીત ઢબે પર્વતેમાં–પ્રતિક્ષેત્રમાં તેમને સદૂભાવ કહ્યો છે, તેથી તેમની સંખ્યા ૧૭૦ની છે, એવાં દીઘવૈતાઢય પર્વતેમાં જભક દેવે રહે. છે તથા ચિત્રવિચિત્ર પર્વ તેમાં પણ તેઓ રહે છે. દેવકરામાં સીતાદા નદીની બને તરફ આ પર્વત છે, એ જ પ્રમાણે ઉત્તર કુરુમા સીતા નદીની બને તરક યમક સમક નામના બે પર્વત છે, તેમાં જભક દેવો વસે છે, તથા કાંચન પર્વતેમાં પણ તેઓ વસે છે. ઉત્તર કુરુમાં સીતા નદી સંબંધી કમવ્યવસ્થિત નિલવત આદિ પાંચ હદ છે. તે દરેક હદના પૂર્વ પશ્ચિમ તટે, પર ૧૦-૧૦ કાંચન નામના પર્વતે છે. તેથી કાંચન પર્વતની કુલ સંખ્યા ૧૦૦ થાય છે. એવી જ રીતે સીતાદા નદીને પણ કાંચન પર્વતે સે હોય છે આ સે કાંચન પર્વતેમાં ભક દે વસે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“કંમરમાં મતે ! વાળ વઘં શરું કર્યું Twnત્તા ” હે ભગવન્! જંભક દેવેની સ્થિતિ કેટલા કાળની કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! gri Tઢોવમં હિ gumત્તા” હે ગૌતમ ! વ્યંતર દેવવિશેષ રૂપ આ ભકેની સ્થિતિ એક પોપમની કહી છે. ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી કહે છે-“રેવં મને ! સેવં મતે ! ઉત્ત વાવ વિદg” “હે ભગવન્! આપનું કથન સત્ય છે. હે ભગવન્! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું, તે સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને તેઓ પિતાના સ્થાને બેસી ગયા. સૂ૦ળા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમા શતકને આઠમે ઉદ્દેશ સમાપ્ત ૧૪-૮૫ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૧૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ નવર્વે ઉદેશે કા વિષય વિવરણ નવમા ઉદેશાને પ્રારંભચૌદમાં શતકના નવમાં ઉદ્દેશામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે – જે ભાવિતાત્મા અણગાર પિતાની કમલેશ્યાને જાણતા નથી, તે શું સશરીર આત્માને જાણે છે? આ પ્રશ્ન અને તેના ઉત્તરની પ્રરૂપણ. “શું રૂપી પુદ્ગલસકધ પ્રકાશિત હોય છે?” ઈત્યાદિ પ્રશ્નોત્તરનું પ્રતિપાદન. “જે પદ્ર પ્રકાશિત હોય છે, તેમની સંખ્યા કેટલી છે? નારકમાં સુત્પાદક પુદ્ગલેને સદ્ભાવ નથી, ઈત્યાદિ વિષયનું નિરૂપણ. “અસુરકુમારેમાં સુખત્પાદક પુતલે હોય છે કે નથી હોતાં?” ઈત્યાદિ પ્રશ્નોત્તરોની પ્રરૂપણા પૃથ્વીકાચિકેમાં સુત્પાદક અને દુખત્પાદક પુદ્ગલે હોય છે, એવું પ્રતિ પાદન. “શું નારકામાં ઈચ્છાનિષ્ટ પદલે હોય છે? ઈત્યાદિ વક્તવ્યતાની પ્રરૂપણુ સહસ્ર રૂપની વિકુવણ કરીને સહસ્ત્ર ભાષાઓમાં બેસવાની મહદ્ધિક દેવની શક્તિનું વર્ણન “તે એક ભાષા રૂપ હોય છે, કે હજાર ભાષા રૂપ હોય છે?” ઈત્યાદિ પ્રશ્નોત્તરોનું પ્રતિપાદન સૂર્ય શબ્દના અર્થની પ્રરૂપણ સૂર્ય પ્રજાની વક્તવ્યતાની પ્રરૂપણા શ્રમણના સુખની તુલ્યતાનું કથન. અનગાર વિશેષ કા સંક્ષિપ્ત નિરૂપણ -અણગાર વિશેષ વક્તવ્યતાઅરે í મતે ! મારિચવા અવળો જેણં જ્ઞાળg” ઇત્યાદિટીકાર્થ–આની પહેલાના ઉદ્દેશામાં વિવિધ અર્થ વિષયક વિશિષ્ટ શક્તિને સહભાવ પ્રકટ કરવામાં આવ્યું છે. પરંતુ દેવામાં સ્વકર્મલેશ્યાના પરિજ્ઞાનની શક્તિનો અભાવ કહ્યો છે. અણગારમાં પણ સ્વકર્મલેશ્યાના પરિજ્ઞાનની શકિતને અભાવ હોય છે. એજ વાતને સૂત્રકારે પ્રશ્નોત્તર રૂપે આ સૂત્રમાં પ્રકટ કરી છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ ના મતે ! મારિયg હં વાળ૬, ર પાસ૬, તે પુખ નીયં સર્વ સમ્પરૂં જ્ઞાન પાવરૂ ?” હે ભગ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૨૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ વન્! જે અણગાર સંયમના સંસ્કારથી યુકત અંત:કરણવાળો છે, તે સ્વકર્મ ગ્ય કૃષ્ણ, નીલ, કાપત આદિ લેસ્થાઓને અથવા કર્મસંબંધી કૃષ્ણાદિ લેશ્યાઓને વિશેષ રૂપે જાણતા નથી અને સામાન્ય રૂપે તેને દેખતો નથી. તે શું તે કમ અને વેશ્યાઓથી યુકત એવા શરીરસહિત સ્વાત્માને (પિતાના આત્માને) જાણતો નથી? દેખતે નથી ? મહાવીર પ્રભુને ઉત્તર–“દંતા, શોચમા! કાગારોળ મારિચવા કqળો નાવ જાસ” હા, ગૌતમ ! ભાવિતાત્મા અણગાર પિતાની કમલેશ્યાઓનેજ્ઞાનાવરણાદિ કર્મોને અને કૃષ્ણાદિ લેશ્યાઓને-વિશેષ રૂપે જાણતું નથી અને દેખતે નથી, પરંતુ તે શરીરસહિત અને કર્મો અને વેશ્યાઓ સહિતના પિતાના આત્માને જાણે છે અને દેખે છે. આ કથનને ભાવાર્થ એ છે. કે ભાવિતાત્મા અણુગાર છદ્મસ્થ હોય છે. તેથી તે જ્ઞાનાવરણદિ કમને યોગ્ય અથવા કર્મ સંબંધી કૃષ્ણાદિ લેશ્યાઓને જાણતા નથી, કારણ કે કર્મ દ્રવ્ય અને લેહ્યાદ્રિવ્ય અતિસૂક્ષમ હોય છે. તેથી તેઓ છદ્મસ્થના જ્ઞાન દ્વારા જાણી શકતા નથી. પરંતુ એ જ કર્મ અને લેગ્યાથી યુકત તથા શરીર સહિત આત્માને તે તેઓ જાણે જ છે, કારણ કે શરીર ચક્ષુ ગ્રાહ્ય હોય છે અને આત્મા શરીર સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આત્માને શરીરની સાથે અમુક દષ્ટિએ અભેદ છે, તથા તે સ્વવિદિત છે. આ કારણે ભાવિતાત્મા અણગાર કર્મ અને લેક્ષાથી યુક્ત તથા શરીરસહિત પિતાના આત્માને જાણે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રિથ નું મેતે ! હાવી સમરા પોrછા હોમવંતિ જ્ઞાવ માતંતિ?” હે ભગવન્ ! અરૂપી (વર્ણાદિવાળા) અને કર્મ. લેશ્યાવાળાં પુલસ્ક પ્રકાશિત હોય છે ? ઉદ્ઘતિત હોય છે? પ્રદ્યોતિત હોય છે? પ્રભાસિત હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“દંતા, રિય” હા, ગૌતમ ! તે પુલસ્ક ધ પ્રકાશિત, ઉદ્યોતિત અને પ્રભાસિત હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ રે જો તે ! તારી મારા ઘોઘા માસંતિ નાવ જમાત ?” હે ભગવન ! વદિવાળા અને કર્મલેશ્યાવાળાં પુદ્રલર છે જે પ્રકાશિત, ઉદ્યોતિત, પ્રદ્યોતિત અને પ્રભાસિત હોય છે, તે કેટલા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા ! કામો હૃાો ચંદિમજૂરિયાળ રેવા विमाणेहिंतो लेस्साओ बाहिया अभिनिवडाओ ताओ ओभासंति, जाव पभाસૈતિ” હે ગૌતમ ! આ જે ચન્દ્ર અને સૂર્યના વિમાનમાંથી બહાર નીકળતી લેશ્યાઓ છે, તે ચન્દ્રસૂર્યનિર્ગત તેજલેશ્યાએ (તેજ) પ્રકાશિત, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોતિત, પ્રદ્યોતિત, અને પ્રભાસિત હોય છે, તેથી “gi upi mો મા સે કરી ક રવા જોઢા માëતિ કાર પમાણે તિ” હે ગૌતમ ! આ ચન્દ્રસૂર્યનિર્ગત તેજલેશ્યાના પ્રકાશથી જ તે સરૂપી (વદિવાળી અને કલેશ્યાઓવાળાં સ્કંધ રૂપ પુલ પણ અવભાસિત, ઉદ્યોતિત, પ્રદ્યોતિત અને પ્રભાસિત હોય છે. અહીં એવું સમજવું જોઈએ કે ચન્દ્રસૂર્યનાં વિમાનોનાં પુદ્ગલ ૫થ્વીકાયિક હેવાથી સચેતન છે, તેથી તે પુલેમાં તે સકમ લેશ્યાવત્તા હોઈ શકે છે, પરંતુ તે વિમાનમાંથી નીકળેલાં પ્રકાશનાં પુદ્ગલે કમલેશ્યાવાળાં હોતાં નથી. છતાં પણ તેઓ તેમાંથી નીકળે છે, આ કારણે પ્રકાશનાં તે પુદ્ગલેને, કાર્યમાં કારણના ઉપચારની અપેક્ષાએ કર્મલેશ્યાવાળાં કહ્યાં છે, એમ સમજવું. સૂ૦૧૫ પુદ્ગલ વિશેષ કા નિરૂપણ -પુદ્ગલવિશેષ વક્તવ્યતા“જેથr of મતે ! ઉ મત્તા વગઢ બનત્તા જોઢા” ઈત્યાદિ ટીકાથ–પદ્રલની પ્રરૂપણ ચાલી રહી છે. તેથી હવે સૂત્રકાર આ સૂત્રમાં પુદ્ગલવિશેષની પ્રરૂપણું કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“નૈયા બં મતે ! જ સત્તા પાન, મળત્તા ફોટા?” હે ભગવન્! નારકનાં પુલ આત્ર હોય છે, કે અનાત્ર હોય છે? (જે પુલે દુખેથી રક્ષા કરનારા અને સુખ ઉત્પન્ન કરનારાં હોય છે, તેમને “આત્રપુ ” કહે છે. દુઃખકારક પુદ્ગલેને અનાત્ર પુદ્ર કહે ) અથવા નારકનાં પુદ્ર સુખકારક હોય છે, કે અનાત (એકાન્ત રૂપે અહિતકારક) હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોય ! જો સત્તા જેnઢા, કાત્તા પાછા” હે ગૌતમ ! નારકનાં પુદ્ગલ સુખકારક અથવા આપ્ત-એકાન્તતઃ હિતવિધાયક હતાં નથી, પરંતુ અનાત્ર-દુઃખકારક, અથવા અનાપ્ત-અહિતકારક જ હોય છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૨૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન– અણુમારાળ. મને ! દ્વિત્તા જોળા, અનન્તા તેમના ?” હે ભગવન્ ! અસુરકુમારવાનાં જે પુદ્ગલા હોય છે, તે શું સુખકારક અથવા એકાન્તતઃ હિતકારક હાય છે? કે દુઃખકારક અથવા એકાન્તતઃ અહિતકારક હાય છે ? ', મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ જોચમાં! અત્તાશેળા, નો અળસાપોચા, હવે નાવ થળિય,મારાળાં ” હું. ગૌતમ ! અસુરકુમાર ઢવાનાં યુદ્ધ આત્ર (સુખકારક) અથવા આપ્ત (હિતકારક) જ હાય છે, અનાત્ર (દુઃખકારક) અથવા અનાપ્ત (એકાન્તતઃ અહિતકારક) હાતાં નથી. એવુડ જ કથન નાગકુમારીથી લઈને સ્તનિતકુમારા પન્તના દૈવાનાં પુદ્ગલે વિષે પણ સમજવું. એટલે કે તે દેવાનાં પુદ્ગલે પણ સુખકારક અથવા એકાન્તત; હિતકારક જ હાય છે, દુઃખકારક અથવા અહિતકાર હતાં નથી. "" , ગોતમ સ્વામીના પ્રશ્ન- પુવિાદ્યાન પુજ્જા હું ભગવન્ ! પૃથ્વીકાચિક જીવેાનાં જે પુદ્ગલા હાય છે, તે શું સુખકારક કે એકાન્તતઃ હિતવિધાયક હાય છે ? કે દુઃખકારક અથવા એકાન્તતઃ અહિતવિધાયક હાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમા ! અત્તાધિશોના, ગળત્તા વિ વોરા '? હું ગૌતમ ! પૃથ્વીકાયિક જીવેાનાં પુદ્ગલે આત્ર (સુખકારક) અથવા એકાન્ત હિતકારક) પણ હાય છે, અને અનાત્ર (દુઃખકારક અથવા એકાન્તતઃ અહિતકારક) પશુ હાય છે. એવુ' જ કથન અકાયિક, તેજસ્કાયિક, વાયુ કાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવાના સંબધમાં, તથા ફ્રીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ અને મનુષ્ચાના સંબંધમાં પણ સમજવુ', એટલે કે આ બધાં જીવાનાં પુદ્ગલે આત્ર પણ હોય છે અને " वाणमंतर जोइस्त्रियवेमाणियाणं जहा असुरकुमाराण અનાત્ર પણ હોય છે. વાનન્યતરા, જ્યેાતિષિકા અને વૈમાનિકાનાં પુદ્ગલેા, અસુરકુમારેાનાં પુદ્ગલેની જેમ સુખકારક અથવા એકાન્તતઃ હિતકારક જ હોય છે. તેમનાં પુદ્રલે દુઃખકારક અથવા એકાન્તતઃ અહિતકારક હાતાં નથી. "" ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ નેચાળ મંતે ! દ્વટ્ઠા પોળજા, નિgr ૉલ્ટા ?' હું ભગવન્ ! નારકાનાં જે પુāા હાય છે, તે શુ તેમને માટે ઇજનક હોય છે, કે અનિષ્ટજનક હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘નોયમા ! નો દ્વ્રા વાળા, અનિટ્ટા પોહા '' હું ગોતમ ! નારકાનાં જે પુદ્ગલેા હાય છે, તે તેમને માટે ઇબ્તજનક હાતાં નથી, પરન્તુ અaિજનક જ હાય છે, “ ના અત્તા મળિયા, વં પુઠ્ઠા નિ, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૨૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ ,, कंता वि, पिया वि, मणुन्ना वि, मणामा वि भाणियव्वा, एए पंच दंडगा જેવું કથન આત્ર (સુખકારક) અથવા આપ્ત (હિતવિધાયક) પુદ્ગલેાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવુડ જ કથન ઈષ્ટ, કાન્ત, પ્રિય, અનેાજ્ઞ અને મનેામ પુદ્ગલાના વિષયમાં પશુ કરવુ જોઇએ આ પ્રમાણે ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનેાજ્ઞ અને મનામ પુદ્ગલવિષયક પાંચ અભિલાષ થાય છે. હવે ગૌતમ સ્વામી પુદ્ગલવિષયક અન્ય પ્રશ્નના મહાવીર પ્રભુને પૂછે - " देवेण भंते ! महि ढिए जाव महास्रोक्खे रूवसहस्सं विउव्वित्ता पभू આમ્રાબ્રહ્યં અધિરાણ ?” હે ભગવન ! મહદ્ધિક, મહાધતિ, મહામલિક, મહાયશસ્વી અને મહાસુખસ'પન્ન દેવ એક હજાર રૂપાની વિકુવા કરીનેશુ એક હજાર ભાષાઓ એલી શકે છે ખરા ? મહાવીર પ્રભુના ઉત્તર- ́ ફ્રી, મૂ” હા, ગૌતમ ! વૈક્રિયલબ્ધિસ‘પન્ન દેવ હજાર રૂપાની વિકુશુા કરીને એક હજાર ભાષા એટલી શકે છે. ગૌતમ સ્વામીનેા પ્રશ્ન-“ જ્ઞાન મંત્તે ! પિત્ત માન્ના, મસાલË ?” હું ભગવન્ ! ખેલવામાં આવતી તે ભાષા શુ એક ભાષા રૂપ હાય છે, કે હજાર ભાષા રૂપ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-‘ ગોયમા ! દાળ બ્રા भाखा, णो खलु तं આગ્રાલમાંં ” હે ગૌતમ ! ખેલવામાં આવતી તે ભાષા એક ભાષા રૂપ જ ડાય છે, હજાર ભાષા રૂપ હાતી નથી. આ કથનના ભાવાથ એવા છે કેજીવ એક છે અને ઉપયાગ પણ એક જ છે. એક કાલે એક જીવમાં એક જ ઉપયેગના સદ્ભાવ હોઈ શકે છે. તેથી જયારે જીવ સત્ય આદિ ક્રાઈ એક ભાષામાં પ્રવૃત્ત થાય છે, ત્યારે એજ સમયે તે અન્ય ભાષામાં પ્રવૃત્ત થતા નથી. તેથી તે ભાષા એક જ ભાષારૂપ હાય છે, હજાર તે હાતી નથી. સૂ॰ા ભાષા પ ܕܕ સૂર્યપ્રભાકા નિરૂપણ -સૂર્ય પ્રભાવિશેષ વક્તવ્યતા “ તેળ જાહેળસેળ સમળ ' ઇત્યાદિ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ટીકાથ પુદ્ગલાના અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા સૂર્ય સંબંધી વિશેષ વકતવ્યતાનું કથન કર્યુ છે તેળ' જાહેળસેળ' ૧૨૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ पासइ समरण भगवं गोयमे अधिरुग्गयं बालसूरियं जासुमणाकुसुमपुंजप्पकासं लोहितं ” તે કાળે અને તે સમયે, ભગવાન ગૌતમે જાસુમાકુસુમના પુજ જેવા લેાહિત (આરકત) સૂર્યંને દેખ્યા. (જેના ઉદય થયાને વધારે સમય ન હૈાય એવા સૂર્ય અથવા ઉગતા સૂર્ય લાલ હાય છે.) આ કથનનું તાત્પર્ય એ છે કે ગૌતમ સ્વામીએ ખાલસૂય ને જોચે. “ વિસા લાયસ્ર લાળ સમુપ્પોઇલ્ઝે” લાલ રંગના ખાલસૂર્યને શ્વેતાં જ તેમને ખૂબ જ કુતૂહલ થયું. તેમને એવી શ્રદ્ધા હતી કે આ કુતૂહલનું નિવારણુ મહાવીર પ્રભુ જ કરી શકશે, તેથી એળેવ ભ્રમળે મળવ મહાવીરે તેળેવ છવાઇડ્ ' તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે તેમને વંધ્રુણા કરી, નમસ્કાર કર્યાં. વંદાનમસ્કાર કરીને ખૂબ જ વિનયપૂર્વક તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે- જિમિનું મંતે! સૂરણ, ક્રિમિનું મને ! દુરિયસ્લાટ્ટે '' હે ભગ વન્! આ સામે દેખાતા સૂર્ય કી પદાર્થ છે? અને “સૂર્ય ” આ શબ્દના શેા અથ થાય છે? "" મહાવીર પ્રભુના ઉત્તર- “ ગોયમા! સુમે સૂચિ, ઘુમે સૂરિયલ અટ્ટે હે ગૌતમ ! સામે દેખાતા સૂર્ય એક શુભ સ્વરૂપવાળા પદાર્થ છે, કારણ । સૂનાં વિમાન પૃથ્વીકાયિક હાય છે અને આ પૃથ્વીકાયિકામાં આતપ નામની પુણ્યપ્રકૃતિના ઉદય હાય છે, તથા લેાકમાં સૂર્ય પ્રશત રૂપે પ્રસિદ્ધ છે, તથા આ સૂર્ય જ્યોતિશ્ચક્રના કેન્દ્રરૂપ છે. સૂર્ય' શબ્દના અથ પણ શુભ છે, “ સૂરેમ્યો હિતઃ આ વ્યુત્પત્તિ અનુસાર જે ક્ષમા, તપ, દાન, યુદ્ધ આદિમાં શૂરવીરશને માટે હિતકારક હાય છે, તે સૂર્ય છે. અથવા શૂરામાં જે સાધુ હાય તે સૂર્ય છે. “ સક્ષ્મ છ્તિમ્ तत्र साधु આ બન્નેમાંથી ફાઇ પણ સૂત્રથી “ ચર્” પ્રત્યય લગાડવોથી ‘સૂર્યાં શબ્દ બને છે, "" "" 66 ,, ગૌતમ સ્વામીને પ્રશ્ન- ફિમિનું મંતે ! સૂવિ, જિમિનું મંતે ! સૂચિક્ષ જમા ?” હે ભગવન્! આ સૂર્યરૂપ વસ્તુ શું છે, અને સૂર્યની પ્રભા શું છે ? મહાવીર પ્રભુના ઉત્તર-દ્યું ચેત્ર, છાયા, વંફેશ્વા હું ગૌતમ ! ઉપર કહ્યા પ્રમાણે સૂર્ય એક શુભ પદાર્થ છે. સૂર્યની પ્રભા પણ શુભપ છે. આ પ્રકાર સૂર્યની કાન્તિ પણ શુભ જ અને સૂર્યની તેજોઢેશ્યા પણ જીભ જ છે. ઇસ્૩|| શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૨૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ વિશેષ કા નિરૂપણ –શ્રમણવિશેષ વકતવ્યતા– જે ને મને ! સત્તાર સમા નિથા વણાંતિ” ઈત્યાદિ– ટીકાઈ-આની પહેલાનાં સૂત્રમાં વેશ્યાની વાત કરવામાં આવી છે. સૂત્રકારે આ સૂત્ર દ્વારા લેસ્થાવિષયક વિશેષ વકતવ્યતાની પ્રરૂપણા કરે છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“ ને મે મં! અગત્તા સમri નિયથા વિદ્ધાંતિ ” જે આ પ્રત્યક્ષ દેખાતાં શ્રમણનિથ પાપકર્મથી નિવૃત્ત થઈ ગયેલા છે, “પuT' પણ તે તે વીવચંતિ” તેઓ તેલેસ્થાનું (સુખાસિકાનું) વ્યતિક્રમણ કરે છે? એટલે કે આ શમણુનિ. ન જે સુખ છે, તે કોના સુખ કરતાં અધિક અથવા વિશિષ્ટ છે ? અહીં તેશ્યા પદ દ્વારા પ્રશસ્તવેશ્યા ગ્રહણ થઈ છે. તે તેલેસ્યા સુખાસિકાના કારણ રૂપ હોય છે, તે કારણે, કારણમાં કાર્યના ઉપચારની અપેક્ષાએ તેશ્યા પદ વડે સુખાસિકાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મહાવીર પ્રભુને ઉત્તર–“ જો મા ! મારવરિયા મને નિજાથે વાળ તેવા તેજે વફવરૂ” હે ગૌતમ! જેને સંમય ધારણ કર્યાને એક જ માસ પૂરે થયે છે, એ શ્રમણનિગ્રંથ વાનગંતર દેવની તેજે સ્થાને (સુખાસિકાનું) વ્યતિક્રમણ કરે છે. “સુમાણપરિયા મને નિજાથે असुरिंदवज्जियाण' भवणवासीण' देवाण' तेयलेस्स वीइवयइ" २२ सयम ધારણ કર્યાને બે માસને સમય પૂરો થઈ ગયો છે, એવા શ્રમણનિગ્ર"થ ચમરેન્દ્ર અને બલીન્દ્ર સિવાયના ભવનવાસી દેવાની તૈલેશ્યાનું વ્યતિક્રમણ रे छे. " एएण अभिलावेण तिमासपरियाए समणे निग्गंथे असुरकुमाराण વિાનું છે વીવારૂ” પૂર્વોકત પદ્ધતિથી કથિત અભિલાપ દ્વારા–આલા. પક ક્રમ દ્વારા ત્રણ માસની દીક્ષા પર્યાયવાળાં શ્રમણ નિર્ગથ અસુરકુમાર દેવની તેજલેશ્યાનું (સુખાસિકાનું) વ્યતિક્રમણ કરે છે, એવું સમજવું જોઈએ. તથા “રાષwamરિચાર પ્રજાનવરતારવા કોરિયા રવાનું તેë વીરગરૂ” એજ પ્રમાણે ચાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિથ ગ્રહણ, નક્ષત્ર અને તારા રૂપ તિષિક દેવેની તેજે. લેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “વંરમાણપરિયાણ ય વંતિમજૂરિયા નો કાળ કોટ્ટાયા તે વફાચટ્ટ” પાંચ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિથ તિષિકેના ઈન્દ્ર અને તિષિકરાય ચન્દ્રસૂર્યની તેજેલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “અબ્બાસરચાર મળે તોફશ્મીરાબાઈ તેના તે સ્ટેટ્સ વીડ્રવચ” છ માસની દીક્ષા પર્યાયવાળો શ્રમણનિગ્રંથ સૌધર્મ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૨૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ અને ઈશાન કલ્પવાસી દેવની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. સત્તના વિચાg સગામામાવાળું વાળે તેર વીર’ સાત ભાસની દીક્ષા પર્યાયવાળ શ્રમણ નિગ્રંથ સનકુમાર અને મહેન્દ્ર કલ્પવાલા દેવની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “ગઠ્ઠાણનજિાણ મોજાઢતા રેવાળ તેલં વીરવય” આઠ માસની દીક્ષાપથવાળે શ્રમણ નિગ્રંથ બ્રહ્મલોક અને લાન્તક કલ્પવાસી દેવની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “નવમા પરિયાણ તમને માસુદ્ધારાળ તેવા જો વીજચરુ નવમાસની દીક્ષા પર્યાયવાળા શ્રમનિગ્રંથ મહાશક અને સહસ્ત્રાર ક૯૫વાસી દેવની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “સનાતરપાર શાળવવાના કારાગુચા જેવા તેથë વરૂવાડુ” દસ માસની દીક્ષાપર્યાયવાળે શ્રમણનિગ્રંથ આણત, પ્રાકૃત, આરણ અને અશ્રુત કલ્પવાસી દેવેની તેજેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “gwા સમાજપરિવાર નેવેલના દેવામાં વીરતા” અગિયાર માસની દીક્ષા પર્યાયવાળો શ્રમનિથ નવવેયક વિમાનના દેવની તેજેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “જા માણપરિવાર સાથે નિષથે મજુત્તરવિવારંવાળું રેવા તૈયાં વીજ્ઞવરૂ” બાર માસની દીક્ષા પર્યાયવાળે શ્રમણનિગ્રંથ પાંચે અનુત્તરૌપપાતિક વિમાનવાસી દેવેની તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે. “તેજ પ સુ સુક્ષામિનાર મા તો પછી વિકg, નાર g” વર્ષ કરતાં વધારે દીક્ષાપયવાળો શ્રમણનિથ શુકલેશ્યાવાળ, પરમશુકલેશ્યાવાળે એટલે કે અત્યંત શુદ્ધ થઈને સિદ્ધ થઈ જાય છે, બુદ્ધ થઈ જાય છે, મુકત થઈ જાય છે, બિલકુલ પરિતાપ રહિત થઈ જાય છે અને સમસ્ત દુખેને નાશ કરી નાખે છે. ઉદેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે કે-“હે મને ! શેર મં! રિ જ્ઞાવ વિર” “હે ભગવન ! આપનું કથન સત્ય છે. તે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું, તે સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણુનમસ્કાર કરીને, ૧૨ પ્રકારનાં તપ અને ૧૭ પ્રકારના સંયમથી આત્માને ભાવિત કરતા થકા તેઓ પિતાના સ્થાને બેસી ગયા. સૂત્રકા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમાં શતકને નવમે ઉદ્દેશક સમાસા૧૪-લા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ દશ ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ દસમા ઉદેશાને પ્રારંભચૌદમાં શતકના આ દસમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ-શું કેવલજ્ઞાની છવને જાણે છે? શું સિદ્ધો પણ છદ્મસ્થાને જાણે છે? શું કેવલજ્ઞાની અવધિજ્ઞાનીઓને જાણે છે? ઈત્યાદિ પ્રશ્નો અને ઉત્તરાની પ્રરૂપણું શું કેવલજ્ઞાની બોલે છે ખરાં ? શું સિદ્ધ પણ કેવલીની જેમ બેલે છે ખરાં? શું કેવલજ્ઞાની પિતાની અને આંખને ઉઘાડે છે અને બંધ કરે છે? કે ઉઘાડતા પણ નથી અને બંધ પણ કરતા નથી ? ઈત્યાદિ પ્રશ્નના ઉત્તરનું નિરૂપણ શું કેવલજ્ઞાની રત્નપ્રભા પૃથ્વીને જાણે છે ? શું સિદ્ધ રત્નપ્રભા પૃથ્વીને જાણે છે ? શું કેવલજ્ઞાની શર્કરા પ્રભાદિ પૃથ્વીઓને જાણે છે? ઈત્યાદિ વક્તવ્યતાની પ્રરૂપણું શું કેવળજ્ઞાની સૌધર્માદિ કલ્પને જાણે છે? નવયકોને જાણે છે? અનુત્તરૌપપાતિકને જાણે છે? ઈષત્નાભારા પૃથ્વીને જાણે છે? પરમાણુપુલને જાણે છે? ઈત્યાદિ વક્તવ્યતાની પ્રરૂપણ. કેવલી પ્રભૂતિ કા નિરૂપણ -કેવલિપ્રભૂતિ વક્તવ્યતા– જેવી જ ! જ્ઞાન ” ઈત્યાદિ ટીકાથ–નવમાં ઉદ્દેશાના અન્ત શુકલેશ્યાવાળા જીવની પ્રરૂપણ કરવામાં આવી છે. એવી શુકલલેશ્યાવાળા, અત્યંત શુદ્ધ તે વાસ્તવમાં કેવલી જ હોય છે. તેથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા કેવલીઓ સાથે સંબંધ ધરાવતી વક્તવ્યતાનું પ્રતિપાદન કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ વહી vi મને ! કહ્યું કાળજું ” હે ભગવદ્ ! શું કેવળી છવાસ્થ અણગારને વિશેષ રૂપે જાણે છે અને સામાન્ય રૂપે તેને દેખે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ઢંતા, ગાબડું, પારૂ” હા, ગૌતમ! છગ્રસ્થ અણગારને વિશેષ રૂપે જાણે છે અને તેને સામાન્ય રૂપે દેખે છે. અહીં કેવલી ” પદ દ્વારા ભવસ્થ કેવળી જ સમજવા જોઈએ, કારણ કે હવે પછી જે “સિદ્ધ” પફ આવશે તેનું પ્રથમ રૂપે ગ્રહણ કરવાનું છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૨૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન“ જ્ઞાન મને! વઢી અસમર્થ ગાળા, નાસર, સદ્દાળ વિષે વિ ઇનમયં નાળરૂપાસ્રર્ ?' હે ભગવન્! જેમ કેવલી છદ્મસ્થ અણુગારને જાણે છે અને દેખે છે, એજ પ્રમાણે શું સિદ્ધ પણુ છદ્મસ્થ અણુગારને જાણે છે અને દેખે છે ખરાં ? " મહાવીર પ્રભુને ઉત્તર-‹ ëતા, બાળર્, સર્ ' હા ગૌતમ ! કેવલીની જેમ જ સિદ્ધ પણુ છદ્મસ્થ અણુગારને જાણે છે અને દેખે છે. "" चैव * ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ દેવજી ફ્ળ મતે ! અહોચિંગાળર્ામ્રર્ ??? ભગવન્! શું કેવલી પ્રતિનિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનવાળાને જાણે છે અને રૃખે છે ખરાં ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- વૃં "" હા, ગૌતમ ! કેવલી તેમને જાણે છે અને દેખે છે. एवं परमाहो* એજ પ્રમાણે તે પરમાધિજ્ઞાનવાળા અણુગારને પણુ જાણે છે અને દેખે છે. “વું વર્જિ, સઁ વિદ્ધ જ્ઞાન ” એજ પ્રમાણે તેઓ કેવલીને અને સિદ્ધને પણ જાણે છે અને દેખે છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-“ ના ળ અંતે ! જેવી ચિદ્ધ જ્ઞાનર, પાસજ્જ, સહાન શિષે વિટ્વિયં નાળફ, પાસફ્ ?” હે ભગવન્ ! જેમ કેવલી સિદ્ધને જાણે છે અને દેખે છે, એજ પ્રમાણે શું સિદ્ધ પણ સિદ્ધને જાણે છે અને દેખે છે ખરાં ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ તા, ગટ્ટુ, રાષર્ ' હા, ગૌતમ ! કેવલીની જેમ સિદ્ધ પણ સિદ્ધને જાણે છે અને દેખે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- હેવછી નંમતે ! માટેઙ્ગ વા, વારેન વા ??” હું ભગવન્ ! શું કેવલી વિના પૂછ્યું જ ખેલે છે? કે પૂછવામાં આવે ત્યારે જ ઉત્તર દે છે ? "" હા, ઉત્તર-‘તા, માલેગ્નવા, વાળો, વા પૂ૨ે પણ ખેલે છે અને પૂછવામાં આવે, ત્યારે મહાવીર પ્રભુના ગૌતમ ! કેવલી વિના ઉત્તર પણ દે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- નહાળ મને ! દેવલી માલેગ વા, વારેગ વા, સહાન વિદ્ધે વિમલેન ના વાળોન વા ?” હે ભગવન્ ! જેમ કેવલી ખેલે છે અને પ્રશ્નાના ઉત્તર આપે છે, એજ પ્રમાણે શુ સિદ્ધ ખેલે છે અને ઉત્તર દે છે ખરાં ? મહાવીર પ્રભુના ઉત્તર-“ નો ફળદું સમતું ” હે ગૌતમ ! એવુ' સ ́ભવી શકતુ નથી, એટલે કે કેવલીની જેમ સિદ્ધમાં ખેલવાની વાત કે ઉત્તર આપવાની વાત સભવતી નથી. એટલે કે-તેએ ખેલતા પણ નથી અને પ્રશ્નના ઉત્તર પણ આપતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન- સે મેળઢેળ મતે ! વૅ યુષ-નાન વી ન' માલેજ્ઞ વા, વારેન વા, णो तहाणं सिद्धे भासेज्ज वा, वागरेज्ज ” હે ભગવન્ ! આપ શા કારણે એવુ' કહેા છે કે જેમ દેવલી વિના પૂછ્યું બેલે અને પૂછવામાં આવેલા પ્રશ્નાના ઉત્તર આપે છે, એ પ્રમાણે वा શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૨૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ખેલતા પણ નથી અને પ્રÀાના ઉત્તર પણ દેતા નથી ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ૉચમા ! દેવળ પ્રવાળે, સમ્મે, પ્રથછે, પ્રવીવિ, પ્રવુદ્ધિાર મે ” હૈ ગૌતમ ! કેવલી ઉત્થાન સહિત હાય છે, વ્યાપાર સહિત ડાય છે, ખળયુક્ત હાય છે, વીયુકત હાય છે અને પુરુકારપરાક્રમયુકત હોય છે, પરન્તુ “હિન્દ્રે ળ... બબુઢ્ઢાળે, જ્ઞાન અપુદ્ઘિારવામે' સિદ્ધ ઉત્થાનરહિત હાય છે, વ્યાપારહિત હાય છે. શારીરિક મળરહિત હાય છે, વીયČરહિત હાય છે અને પુરુષકારપરાક્રમથી પણ રહિત હાય છે. “ સે સેનટ્રેળ' નાવ. વાનરેગા' હે ગૌતમ ! તે કારણે મેં એવુ કહ્યું છે કે કેવળી ખેલે છે અને પ્રશ્નાના ઉત્તર આપે છે, પરન્તુ સિદ્ધ ખેલતા નથી અને પ્રશ્નાના ઉત્તર પણ આપતા નથી. " ગૌતમ સ્વામીના પ્રશ્ન- વૈવસ્રીન મતે ! ઇમ્મિવૈજ્ઞ વા, નિમિલેન वा ” હે ભગવન્ ! કેવળી શુ પેાતાનાં નેત્રાને ઉઘાડે છે ખરાં ? અધ કરે છે ખરાં. મહાવીર પ્રભુના ઉત્તર-“તા, ઉમ્મિલેTMવા, નિમિષેનના ’ હા, ગૌતમ ! તેઓ પેાતાનાં નેત્રાને ઉઘાડે છે પણ ખરાં અને ખધ પણ કરે છે. “ હતું ચૈવ, વં બારટ્રેન વા, પશ્વારેન વા, વં ટાળ ના, લેખ્ખું વા, નિતીहियं वा, चेज्ज वा ” એજ પ્રમાણે કેવળજ્ઞાની પુરુષ પેાતાના હાથ આદિને સ'કુચિત પણ કરી શકે છે, અને પ્રસારિત પણ કરી શકે છે, એસે પણ છે, શયન પણ કરે છે અને નૈષેષિકી પણ કરે છે. હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન પૂછે છે કે- દેવહીન' અંતે ! રૂમ ચળઘ્યમ પુવિચળqમાપુઢનીતિ બાળકૢ પાલક ? 'હે ભગવન્ ! શુ` કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને “ આ રત્નપ્રભા પૃથ્વી છે, '' એવા રૂપે જાણે છે અને દેખે છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘તા, ગાળ, પાત્તર્ ?” હા, ગૌતમ ! કેવલી રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા પૃથ્વી રૂપે જાણે છે અને દેખે છે. હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન પૂછે છે કે- નાળ મંતે! ચૈવી રૂમ ચળવમં પુત્રી रयणप्पभा पुढवीत जाणइ पासइ तहाणं सिद्धे वि इमं रयणप्पभं पुढवि रयणમાનુનીતિ નાગર, પાસફ્ ?'' હે ભગવન્ ! કેવલીની જેમ શુ સિદ્ધ પશુ રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા પૃથ્વી રૂપે જાણે છે અને ઢેખે છે. મહાવીર પ્રભુના ઉત્તર-‘તા, ગાળતૢ, પાચકૢ '' હા, ગૌતમ ! કેવલીની જેમ સિદ્ધ પણ આ રત્નપ્રભા પૃથ્વીને રત્નપ્રભા રૂપે જાણે છે અને દેખે છે, ગૌતમ સ્વામીના પ્રશ્ન-દેવજી ળ' મંઢે ! અક્ષરપ્પમ પુવિ સર્વમાનુઢવી ત બાળકૂવાસફ '' હે ભગવન્ ! શુ` કેવળી શક`રાપ્રભા પૃથ્વીને શાપ્રભા પૃથ્વી રૂપે જાણે છે અને ઢેખે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-‘વૅ ચેય, વં જ્ઞાન અદ્દે સત્તમાર્'' હા, ગૌતમ ! કેવલી શર્કરાપ્રભા પૃથ્વીને શર્કરાપ્રભા પૃથ્વી રૂપે જાણે છે અને શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૩૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ ખે છે. એ જ પ્રમાણે તેઓ વાલુકાપ્રભાને વાલુકાપ્રભા રૂપે, પંકપ્રભાને પકપ્રભા રૂપે, ધૂમપ્રભાને ધૂમપ્રભા રૂપે, તમઃપ્રભાને તમ:પ્રભા રૂપે અને અધસપ્તમી પૃથ્વી ને અધસપ્તમી પૃથ્વી રૂપે જાણે છે અને દેખે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“છી અંતે! સોમં જવું તોજરિ નાગg Trez?” હે ભગવન્! શું કેવલી સૌધર્મ કલ્પને સૌ ધમકલ્પ રૂપે જાણે છે અને દેખે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“પર્વ વેવ, gવં ફ્રાન, પર્વ નાવ ૩યં” હા, ગતમ! કેવલી સૌધર્મ કલપને સૌધર્મ ક૯પ રૂપે જાણે છે અને દેખે છે. એજ પ્રમાણે તેઓ ઈશાન કલ્પને ઈશાન કલ્પરૂપે, સનકુમાર ક૯૫ને સનકુમાર કલપરૂપે, મહેન્દ્ર કુપને મહેન્દ્ર કપરૂપે, બ્રહ્મલાક કલપને બ્રહ્મલેક કપરૂપે, લાતક કલપને લાન્તક કપરૂપે, મહાશુક કલપને મહાશક કપરૂપે, સહસ્ત્રાર કલપને સહસ્ત્રાર કપરૂપે, આનતપ્રાણુત કલ્પને આનતપ્રાણત કપરૂપે, અને આરણઅષ્ણુત કાને આરણઅષ્ણુત કલ્પ રૂપે જાણે છે અને દેખે છે. હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-“વહી મ! વેકવિમળ ને જ્ઞવિત્તિ કાળ સર?” હે ભગવન! શું કેવલી રૈવેયક વિમાનને થ્રિવેયક વિમાન રૂપે જાણે છે અને દેખે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“પર્વ વેવ, gવં કgyત્તરવિના રિ ? હા. ગૌતમ ! કેવળી ગ્રેવેયક વિમાનોને શૈવેયકવિમાન રૂપે જાણે છે અને દેખે છે. એજ પ્રમાણે તેઓ પાંચ અનુત્તર વિમાનેને પણ અનુત્તર વિમાને રૂપે જાણે છે અને દેખે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જેવો નં મંકે! હિમારંપુર્તા સિદમાનgઢવી સ્તિ નાગરૃ, પાવરૂ?” હે ભગવન ! શું કેવલી ઈષત્નાભારા પૃથ્વીને (સિદ્ધ શિલાને) ઈ-મારા પ્રેમી રૂપે (સિદ્ધ શિલા રૂપે) જાણે છે અને દેખે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“gવવ” હા, ગોતમ ! કેવળી ઈન્સ્ટાગ્યારા પૃથ્વીને ઈષપ્રાગભારા પૃથ્વી રૂપે જાણે છે અને દેખે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વહી મને ! ઘરમાણુવોwહે પરમાણુજાહૃત્તિ જાગ, Ta” હે ભગવન્! શું કેવલી ભગવાન્ પરમાણુ પુદ્ગલને પરમાણુ પુતૂગલ રૂપે જાણે છે અને દેખે છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“gવં જેવ, ટુવાલ વૈધ ” હા, ગૌતમ ! કેવળી પરમાણુ યુગલને પરમાણુ પુદ્ગલ રૂપે જાણે છે અને દેખે છે. એ જ પ્રમાણે તેઓ દ્વિપદેશી સ્કંધને દ્વિપદેશી સ્કંધ રૂપે જાણે છે અને દેખે છે. “g જા” એજ પ્રમાણે તેઓ ત્રિપ્રદેશી સ્કંધને ત્રિપદેશી કંધ રૂપે, ચાર પ્રવેશી ઉધને ચાર પ્રદેશી કપ રૂપે, પાંચ પ્રદેશી કપને પંચ પ્રદેશી શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૩૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્કંધ રૂપે, છ પ્રદેશી કધને છ પ્રદેશીસ્કંધ રૂપે, સાત પ્રદેશી સ્કધને સાત પ્રદેશી ધ રૂપે, આઠ પ્રદેશી કધને આઠ પ્રદેશી, સ્કંધ રૂપે, નવ પ્રદેશી કધને નવ પ્રદેશી કધ રૂપે, દસ પ્રદેશી સ્કધને દસ પ્રદેશી સ્મુધ રૂપે, સખ્યાત પ્રદેશી કંધને સખ્યાત પ્રદેશી કધ રૂપે, અસંખ્યાત પ્રદેશી સ્કંધને અસંખ્યાત પ્રદેશી ←ધ રૂપે અને અન’તપ્રદેશી કધને અન'તપ્રદેશી ધ રૂપે જાણે છે અને દેખે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન- નાળ મહે! નહી અનંતવિચ વધાળतपसि खंधे ति जाणइ, पासइ, तहाणं सिद्धे वि अणतपरस्त्रियं बंध जाव પાવરૂ '' હે ભગવન્ ! જે પ્રકારે કેવલી અન’તપ્રદેશી કને અનતપ્રદેશી ધ રૂપે જાણે છે અને દેખે છે, એજ પ્રમાણે શુ સિદ્ધ પણ અનંતદેશી કધને અન’તપ્રદેશી ←ધ રૂપે જાણે છે અને દેખે છે ખરાં ? મહાવીર પ્રભુના ઉત્તર- તા, ગાળ, વાસદ્ ’” હા, ગૌતમ ! કેવળીની જેમ સિદ્ધ પણ અન તપ્રદેશી કધને અન`તપ્રદેશી સ્કધ રૂપે જાણે છે અને દેખે છે. ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે-“ સેવ મંત્તે ! સેવ મતે ! ત્તિ' હે ભગવન્ ! આપનું કથન સત્ય છે. હું ભગવન્ ! આપનું કથન સ`થા સત્ય છે. ” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વદણુાનમસ્કાર કરીને તેએ પાતાના સ્થાને અેસી ગયા. પ્રસૂ॰૧|| જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર’’ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચૌદમા શતકના દસમા ઉદ્દેશે સમાપ્ત ૫૧૪-૧૦ના ! ચૌદમુ' શતક સમાપ્ત ।। ચંદ્રહવે શતક કા સંક્ષિક્ષ વિષય વિવરણ પંદરમા શતકના પ્રાર’ભ આ પદરમાં શતકમાં પ્રતિપાદિત વિષયનુ સક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે -શ્રાવસ્તી નગરીની વક્તવ્યતા, કાક ચૈત્યનું વર્ણન, હાલાહલા કુંભારણીનુ' વૃત્તાંત, સ'ધસહિત ગેશાલકનુ` હાલાહલા કુંભારણીના ઘેર આગમનનુ કથન, છ દિશાચરના આગમનનું વન, ગેશાલક પેાતાને જ જિનરૂપ કહે છે એવું કથન, મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને ગેાશાલકના જન્માદિનું જે વૃત્તાંત કહે છે, તેનુ કથન મહાવીર પ્રભુ પાસે આવીને ગેાશાલક મહાવીર પ્રભુ પાસે કેવી રીતે દીક્ષા લે છે, તેનુ કથન, તેના માસખમણ ાદિ તપ અને વિહારાદિત્તુ કથન, મહાવીર દ્વારા ગેાશાલકના શિષ્ય રૂપે પહેલાં શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ અસ્વીકાર અને પાછળથી શીષ્ય રૂપે તેના સ્વીકારનું કથન, મહાવીર પ્રભુના સિદ્ધાર્થ ગામથી મ ગ્રામ નગરની તરફ ગેશાલકની સાથે વિહારનું કથન, માગમાં તિલસ્તભ નિષ્પત્તિના વિષયમાં ગેાશાલકના પ્રશ્ન, તેના ઉત્તર રૂપે તલની ઉત્પત્તિનું તથા તિલપુષ્પ અવેનુ, તલ રૂપે ફરી ઉત્પન્ન થવાનું કથન ભગવાન મહાવીરનાં વચનાને અસત્ય કરાવવા માટે ગેાશાલક દ્વારા તિલસ્થ'ભને ઉખાડી નાખવાનુ` કથન, ધૂમ ગ્રામનગર બહાર પ્રસ્થાન, ગેાશાલક દ્વારા વેશ્યાયન નામના ખાલતપસ્વીની નિંદા, તેના દ્વારા ગેાશાલક પર તેજલેશ્યા છે।ડવાનુ અને મહાવીર પ્રભુ વડે શીતલેશ્યા છેાડીને ગેાશાલકના સરક્ષણનું કથન, આ વૃત્તાતનું ગૈાશાલકને કથન, ગેાશાલક દ્વારા તેજલેસ્યારૂપ શક્તિની પ્રાપ્તિના ઉપાય પૂછવામાં આવતાં, મહાવીર પ્રભુ દ્વારા તેજોવૈશ્યાની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, આ વિધિનું કથન, ભગવાન મહાવીરના કૂ ગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ તરફ ગોશાલક સાથે વિહાર, માર્ગમાં મહાવીર પ્રભુના વચનમાં અસત્યતા પ્રકટ કરવા માટે તિલસ્તંભનું ગેાશાલક દ્વારા અન્વેષણ, ક્રિષ્યવૃષ્ટિ દ્વારા તે તિક્ષસ્ત'ભનું ફરી આરાપણુ થવું, પુષ્પ વેનુ' તલ રૂપે પુનરાગમન જોઇને ગેશાલક પરિવતવાદના સ્વીકાર કરે છે. ત્યાર બાદ મહાવીર પ્રભુથી જુદા પડવાનું કથન, ભગવાને કહેલી વિધિ કરવાથી ગેાશાલકને તેોલેશ્યાની પ્રાપ્તિ થવાનુ કથન, છ દિશાચરો ગોશાલકના શિષ્ય બને છે, પાતાને જિન માનતા થકા ગેાશાલકનું વિચરણ, શૈાશાલક જિન નથી, એવું મહાવીર સ્વામીનુ' કથન, મહાવીર સ્વામીના આ કથનને સાંભળીને ગેાશાલકના જિનત્વ સબધમાં ગ્રામજનાની અદા અંદર ચર્ચા, તે સાંભળીને ગે શાલકને ક્રોધ ઉત્પન્ન થાય છે, એવું કથન ત્યાર બાદ આહારને નિમિત્ત તેનુ ભ્રમણ, આનન્દ અણુગારને ખેલાવીને વલ્ભીકનાં ચાર શિખરોને પાડી નાખનાર વણિકાના દૃષ્ટાન્તનું કથન આ પ્રકારે મહાવીર પ્રભુને ભયભીત કરવાના તેના હેતુ, આનંદ અણુગાર દ્વારા ગોશાલક કથિત સદેશનુ' મહાવીર પ્રભુને કથન, ત્યાર બાદ મહાવીર પ્રભુનું આનંદ દ્વારા ગૌતમાદિને ગૌશાલક સાથે વાદવિવાદ નહીં કરવાનુ` સૂચન એજ અવસરે ગોશાલકનુ મહાવીર પ્રભુ પાસે આગમન અને “હું આપને શિષ્ટ છે, એવુ' આપ શા માટે કહેા છે. ? હું ગેાશાલક નથી. હું તેા સાત શરીરમાં પ્રવેશ કરી ચુકયા છું, ” એવું કથન અને પેાતાના મતનુ પ્રદર્શન, “તમે ગેાશાલક જ છે, ખીજી કાઈ પણુ વ્યક્તિ નથી, એવુ મહાવીર પ્રભુનું કથન, ભગવાનના વચને સાંભળીને ગુસ્સે થયેલા ગેશાલકના આકો "" શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૩૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ શાદિ યુક્ત વચને, આ પ્રકારનાં વચનેથી મહાવીર પ્રભુનું અપમાન થયું છે, એમ સમજીને સર્વાનુભૂતિ અણગાર ગોશાલકને ઠપકો આપે છે, ગોશાલક ગુસ્સે થઈને તે અણગાર પર તેજેતેશ્યા છોડીને તેમને બાળીને ભસ્મ કરી નાખે છે. સુનક્ષત્ર અણગારને પણ એજ પ્રકારે તેજલેશ્યાનું લય બનાવવાનું કથન, સુનક્ષત્ર અનગાર ભગવાનની સમક્ષ આલેચના અને પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામે છે, એવું કથન ત્યાર બાદ ત્રીજી વાર મહાવીર પ્રભુ પર ગોશાલક આક્રોશાદિ પ્રકટ કરીને તેજલેશ્યા છેડે છે, તે તેજલેશ્યા ભગવાનની પાસે જઈને પાછી ફરીને ગોશાલકના શરીરમાં જ પ્રવેશ કરે છે. “છ માસ પછી તમે મરી જશે,” એવું ગે શાલકનું મહાવીર સ્વામીને કથન “તારી પિતાની તેજલેશ્યાના આઘાતથી તું સાત રાત્રિ પૂરી થતાંજ મરણ પામીશ, અને હું ૧૬ સેળ વર્ષ સુધી ગજ હસ્તીની જેમ વિચરણ કરીશ,” એવું ગશાલકને ભગવાનનું કથન શ્રાવસ્તી નગરીમાં લોકે વચ્ચે વાદવિવાદ કેઈ ગશાલકને જિન રૂપે માને છે, કઈ મહાવીર જ જિન છે, એવું પ્રતિપાદન કરે છે. ભગવાન મહાવીરનું પિતાના શિષ્યોને સૂચન “તેજલેશ્યા છોડવાથી નિસ્તેજ બનેલા ગોશાલકને પ્રશ્રનેત્ત દ્વારા નિરુત્તર કરે.” નિરુતર થવાથી ગોશાલકમાં ક્રોધની ઉત્પત્તિ ગોશાલક દ્વારા છેડવામાં આવેલી તેજલેશ્યાની શકિતનું કથન, શાલકની ઉન્મત દશામાં પાનકાપાનકનું કથન, આજીવિકેપસક અચંપલનું ગોશાલકની પાસે આગમન, અયંપુલના મનઃસંક૯પનું ગોશાલક દ્વારા કથન, તેના મનનું કેવી રીતે સમાધાન કર્યું, તેનું નિરૂપણું, જ્યારે મારું મૃત્યુ થાય, ત્યારે મારા મૃતશરીરને ખૂબ જ મોટા ઉત્સવ સાથે બહાર કાઢો,” એવું શાલકનું પોતાના શિષ્યોને સૂચન મરણકાળે ગોશાલને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાનું કથન, “હું જિન નથી, મહાવીર સ્વામી જ જિન છે,” આ વાસ્તવિક સ્થિતિને ખ્યાલ આવવાથી તેને પશ્ચાત્તાપ થાય છે, એવું કથન “ જ્યારે મારું મૃત્યુ થાય. ત્યારે મારા ડાબા પગે દેરડું બાંધીને મને જમીન પર ઢસડજે, મારા મેઢામાં શુંક છે અને એવી જાહેરાત કરજે કે ગોશાલક જિન નથી,” આ પ્રકારનું ગશાલકનું પોતાના શિષ્યને સૂચન આજીવિકસ્થવિરો હાલાહલા કુંભારણીના દ્વારને બંધ કરીને, શાલકની સૂચના અનુસારની ઘોષણાપૂર્વક, ગોશાલકની આજ્ઞા પ્રમાણે કરે છે, એવું કથન ત્યાર બાદ શ્રાવતી નગરીમાંથી વિહાર કરીને મહાવીર પ્રભુ મેંઢગ્રામના શાલકાષ્ઠક ચિત્યમાં પધારે છે, ત્યાં ભગવાન મહાવીરના શરીરમાં પીડાજનક રોગ ઉત્પન્ન થાય છે, ભગવાન શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૩૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ 66 મહાવીર રાગની પીડાથી છદ્મસ્થાવસ્થામાં જ મરી જશે, એવું બ્રાહ્મણાદિ ચારે વહુના લેાકેાનું કથન. ભગવાન મહાવીર રાગન્યથાથી કાળધમ પામશે, ’’ એવી આશંકાને લીધે માલુકાકચ્છમાં વિરાજતા સિંહ નામના અણુગારનું રુદન ભગવાન દ્વારા સિંહ અણુગારને પાતાની પાસે લાવવામાં આવે છે અને એવી આજ્ઞા અપાય છે કે- રેવતી શ્રાવિકાને ઘેર જાએ તેની પાસે આષાકમ દોષથી દૂષિત જે કાળાના પાક છે તે નહી લાવતાં, બીજોરાના પાક વહારી લાવે, ” તે પ્રમાણે સિંહુ અણુગાર દ્વારા કાળાપાક વહારી લવાય છે. તેના સેવનથી ભગવાનના રોગ દૂર થાય છે. તે કારણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ અને દેવીએને ખૂબ જ આનંદ થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ સર્વાનુભૂતિ અણુગાર અને સુનક્ષત્ર અણુગાર મરીને કર્યાં ઉત્પન્ન થયા છે ?” મહાવીર પ્રભુના ઉત્તર-“તેઓ અનુક્રમે આઠમા અને ખારમાં દેવલાકમાં ગયા છે. ” “ ગેાશાલક મરીને કર્યાં ગયા છે?” એવા પ્રશ્ન ગેાશાલક મરીને ખારમાં દેવલેાકમાં ગયા છે,” એવુ કથન ત્યાંથી ચ્યવીને તે વિમલવાહન નામના માણસ રૂપે ઉત્પન્ન થશે. વિમલવાહનનુ વણ્ન શ્રમણનિગ્ર થાની સાથે વિમલવાહનને મિથ્યાભાવપ્રાપ્તિની પ્રરૂપણા, સુમ'ગલ અણુગારની અશાતના કરવાથી હયરથ નામના સારથિ સહિત વિમલવાહન ખળીને ભસ્મ થવાનું કથન. “સુમ′ગલ અણુગાર મરીને કર્યાં જશે?' એવે ગૌતમ સ્વામીના પ્રશ્ન “ સર્વાં સિદ્ધ વિમાનમાં જશે, ” એવા ઉત્તર “ વિમલવાહન કાળધમ પામીને કર્યાં જશે ?” '' '' 66 ઉત્તર- ગૈાશાલક સાતમી નરકથી લઈને અનેક ભવામાં ભ્રમણ કરશે. અન્તે મનુષ્યદેહ ધારણ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને શ્રમણુપર્યાયનું પાલન કરીને દૃઢપ્રતિજ્ઞ નામના કેવળી ખનશે, અને અનેક વર્ષો સુધી કેવળિપર્યાયમાં રહીને મક્ષ પ્રાપ્ત કરશે, ” ઈત્યાદિ વક્તવ્યતાનું' આ પદરમાં શતકમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. "" શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૩૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ ગોશાલક કે વૃતાંત કા નિરૂપણ “નમો વાહ માવતે વાઢેળ તેને સમvi ઈત્યાદિ– ટીકાઈ–ચૌદમાં શતકમાં એવું કહેવામાં આવ્યું કે કેવળજ્ઞાની રત્નપ્રભાપૃથ્વી આદિ વસ્તુને જાણે છે. વળી સર્વજ્ઞ પિતાના આત્માને પણ જાણે છે. હવે આ સૂત્ર દ્વારા એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે મહાવીર પ્રભુને કુશિષ્ય ગોશાલક પિતાની અજ્ઞાનતાને લીધે જ ચતુર્ગતિ રૂપ સંસા૨માં પરિભ્રમણ કરી રહ્યો છે. નમો સુવિચાર માગર” આ મંગલાચરણથી સૂત્રકાર પંદરમાં શતકને પ્રારંભ કરે છે-“સેoi # toi તેof યમum યાવરથી નામં ાયરી દોથા” તે કાળે અને તે સમયે શ્રાવતી નામની નગરી હતી. “વાળો તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીના વર્ણન પ્રમાણે સમજવું. “તીને પાવરથી નગરી વણિયા ઉત્તરપુરિથમે વીમાણ, તથ જરૂર નામ હોથા, વાવો” તે શ્રાવતી નગરીની બહાર ઈશાન કોણમાં કાષ્ઠક નામનું ચિત્ય (ઉદ્યાન) હતું. ઔપપાતિક સૂત્રમાં મણિભદ્ર ચૈત્યનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ વર્ણન અહીં કોષ્ટક ત્યનું પણ સમજવું. “તરા જે સાવરથી નવરી હાહાહા ના શુંમારી જ્ઞાની વિવાદિયા રિવરફ” તે શ્રાવસ્તી નગરીમાં હાલહલા નામની કુંભારણી રહેતી હતી. તે આજીવિકપાસિકા–ગોશાલકના મતની ઉપાસિકાહતી. તે “કાર પરિમૂયા, બાકવિરામસિ સ્ટ, નહિ, રિઝयदा, विणिच्छियदा, अद्विमिज्जपेमाणुरागरत्ता, अयमाउसो! आजीवियनभए अद्वै अयं परमटे से से अणद्वेत्ति आजीवियसमएणं अप्पाणं भावेमाणी विहरइ" હાલાહલા કુંભારણું ઘણું જ ધનાઢય હતી, અનેક લેકે દ્વારા પણ અપરિત હતી, આજીવિકા મતના સિદ્ધાંતમાં લબ્ધાર્થ (જાણકાર) હતી, તેના રહસ્યની જ્ઞાતા હતી, તે સિદ્ધાન્તના અર્થ (વિષય-તો)ને નિર્ણય કરી ચુકી હતી, પૂછી પૂછીને તે સિદ્ધાન્તના પ્રત્યેક વિષયની તે વિશેષ નિષ્ણાત થઈ ગયેલી હતી. તેના રમરમમાં આજીવિક મતના સિદ્ધાન્ત પ્રત્યે અનુરાગ વ્યાપેલે હતા, તે કારણે તે એવું માનતી હતી કે આજીવિક મતને સિદ્ધાન્ત જ યથાર્થ છે, બાકીના સઘળા સિદ્ધાંત અયથાર્થઅપરમાર્થભૂત છે. આ પ્રકારે આજીવિક સિદ્ધાન્તમાં તેને અતૂટ શ્રદ્ધા હતી. તેvi જાહેvi તે સમgo જોતા મંgg ગ્રીવાસરિયાતે કાળે અને તે સમયે આજીવિક સિદ્ધાન્તના પ્રચારક મંખલિપુત્ર ગોશાલક હતા. તેની દીક્ષા પર્યાય ૨૪ વર્ષની હતી. તે શાલક ભ્રમણ કરતાં કરતાં “ટાન્ના શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ कुंभकारीए कुंभकारावणंसि आजीवियसंघसंपरिवुडे आजीवियसमएणं अप्पाणं મવેમાળે વિજ્ઞ” હાલાહલા કુંભકારીની કુંભકારાપણ પર-દુકાને અથવા તેના નિવાસસ્થાને આવ્યા તેની સાથે તેના શિષ્યેા પણ હતા. ગેાશાલક આજીવિક સિદ્ધાન્ત અનુસાર જ પેાતાની પ્રત્યેક પ્રવૃત્તિ ચલાવ્યા કરતા હતા. “ સર્વાં ara गोसालगरस मंखलिपुत्तस्स अन्नया कयाई इमे छ दिखाचरा अंतियं पाउવસ્થા ” હવે કોઇ એક સમયે મ'ખલીપુત્ર ગેાશાલકની પાસે છ દિશાચરા આવ્યા તે મર્યાદિતભૂમીમાં વિચરતા હતા અથવા એ પેાતે પેાતાને ભગવાનના શિષ્યા માને છે. તેમને અથવા દેશાટન કરવા વાળાએને દિશાચાર કહે છે. અને પેાતાના આચારવિચારામાં શિથિલ હતા. તેમનાં નામ આ પ્રમાણે હતાં–“સાળે, ત્, ળિયારે, પ્રષ્ટિ,, શિક્ષાચળે, શ્રઝુ– ગોમાયુ પુત્તે ' શાન, કલન્દ, કર્ણિકાર, મછિદ્ર, અગ્નિવેશ્યાયન, અને ગામાયુપુત્ર અર્જુન. “ સળ' તે અદ્ઘિાષાઅદુવિઠુંપુખ્તચંમામ સદર મતંત્તળેન્દ્િ નિવ્રુતિ ” તે છ દિશાચરોએ પૂવ નામના શ્રુતવિશેષના (૧) દિવ્ય, (૨) ઔત્પાત, (૩) માન્તરિક્ષ, (૪) ભૌમ, (૫) આંગ, (૬) સ્વર, (૭) લક્ષણ અને (૮) જન આ અષ્ટાંગ મહાનિમિત્તને તથા નવમાં ગીતમાને અને દસમાં નૃત્યમાગને (અહી નવમાં શબ્દના લાપ થયે છે, કેવળ ‘દસમાં' શબ્દના ઉપચેગ દ્વારા નવમાં ગીતમાગ ને પણ અહી ગ્રહણુ કરવામાં આવેલ છે.) પ્રમેય પરિચ્છેદક પાતપેાતાની બુદ્ધિ અનુસાર પૂલક્ષણુ શ્રુતપર્યાય સૂર્યમાંથી ઉદ્ધરિત કર્યા હતા. ૮ અર્શદ્ સત્ મયંતિ નિક્ઝુદ્દિત્તા સોનારું મલજિપુત્ત રવાપુ ” પાતપેાતાની બુદ્ધિ અનુસાર પૂર્વ શ્રુતપર્યાય યૂથમાંથી તે ઇસેના ઉદ્ધાર કરીને તેઓ મખલિપુત્ર ગેાશાલકની નિશ્રામાં રહેવા લાગ્યા એટલે કે તેના શિષ્ય બનીને તેઓ તેની સાથે રહેવા લાગ્યા. ar' से गोसाले मंखलिपुत्ते तेणं अट्ठगस्स महानिमित्तस्स केणइ उल्लोयमेत्तेण सव्वेसिं पाणाण, भूयाणं, जीवाणं सत्ताणं इमाई छ अणइक्कमणिज्जाई वागरणाई वागरेइ " ત્યારે તે મ ખલિપુત્ર ગેાચાલક પૂર્વોક્ત અષ્ટાંગ મહાનિમિત્તના સાધારણ લેાકાથી અજ્ઞાત એવા ક્રાઇ ઉપદેશમાત્રને આધારે એવું કહેવા લાગ્યા કે સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વા આ છ વસ્તુનુ અતિક્રમણ કરવાને અસમર્થ છે. એટલે કે આ મમતાને તેઓ અન્યથાકતુમ' (બદલવાનેફેરવવાને) અસમર્થ છે-“ હામ, શ્રદ્ધામ', મુહં, દુઃä, વિષ, મળ''’ લાભ, અલાભ, સુખ, દુ:ખ, જીવિત અને મરણ પુરુષાર્થોંપયેગી હાવાથી જ ૬ ચીત્તે કહેવામાં આવી છે, નહીં તે તે સિવાયના નષ્ટ, મુષ્ટિ, ચિત્તો ,, "" ( છ આ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૩૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ હકાદિક નિમિત્તને વિષયરૂપ છે. “રે જો મંજિજે તે गस्स महानिमित्तस्स केणइ उल्लोयमे ण सावत्थी नयरीए अजिणे जिणप्पलावी अणरहो अरहप्पलावी, अकेवली केवलिप्पलावी, असवन्न सवनप्पलावी अजिणे નિખારું પૂરેમ વિરૂ” આ રીતે સામાન્ય લોકે જેનાથી અજ્ઞાત હતા એવા અષ્ટાંગમહાનિમિત્તના ઉપદેશ માત્રથી જ તે સંખલિપુત્ર ગોશાલક, અજિન હોવા છતાં પિતાને જિન માનવા લાગ્યું, અહત ન હોવા છતાં પિતાને અહંત માનવા લાગ્યા, કેવળજ્ઞાનથી રહિત હોવા છતાં પિતાને કેવળી માનવા લાગ્ય, સર્વજ્ઞ ન હોવા છતાં પિતાને સર્વજ્ઞ મનાવવા લાગે અને અજિન હોવા છતાં પણ જિન શબ્દને પ્રકાશિત કરવા લાગે. સોના –શાલક નામ વક્તવ્યતાag સારથી નગરી સિવાય નવ પદે વળો ” ઈત્યાદિ– ટીકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ગોશાલકના જન્મવૃત્તાન્તનું કથન १२ -"तए ण सावत्थीए नयरीए सिंघाडग जाव पहेसु बहुजणो अन्नમઝા પરમાર નાર પર્વ રવે” ત્યારે શ્રાવસ્તી નગરીના ઘણું લેકે ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ, આ સઘળા માર્ગો પર ભેગા થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા, સંભાષણ કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા કે"एवं खलु देवाणुप्पिया | गोसाले मंखलिपुत्ते जिणे, जिणप्पलावी, जाव पगासेमाणे વિદg” હે દેવાનુપ્રિયે ! મખલિપુત્ર શાલક પોતાને જિન કહે છે, અત કહે છે, કેવલી કહે છે, સર્વજ્ઞ કહે છે અને જિનરૂપે પિતાને ઓળખાવીને જિન શબ્દને પ્રકાશિત કરી રહ્યો છે. “ મ ” તે આપણે કેવી રીતે એ વાતને માન્ય કરવી કે મંખલિપુત્ર શાલક જિન, જિનપ્રલાપી, ઈત્યાદિ રૂપ જ છે? “તે શાહે તે રમણ પામી રોસ, જાવ પરિણા પfજયા” તે કાળે અને તે સમયે ભગવાન્ મહાવીર સ્વામી શ્રાવસ્તી નગરીના કેઠક ઉદ્યાનમાં પધાર્યા ધમકથા શ્રવણ કરવાને પરિષદ નીકળી ધર્મકથા સાંભળીને પરિષદ પાછી ફરી. “તે કાળે તે સમuri समणस्स भगवओ महावीरस्म जेटे अंतेवासी इंइभूई णाम अणगारे गोयमगोत्तेण જાય છે તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જયેષ્ઠ અતેવાસી (શિષ્ય) ઇન્દ્રભૂતિ નામના અણુગાર હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. તેઓ છને પારણે છઠ્ઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતા. "एवं जहा वितियसए नियंठुइसए जाव अडमाणे बहुजणसई निसामेइ" બીજા શતકના પાંચમાં “નિગ્રંથ ઉદ્દેશામાં' કહ્યા અનુસાર, શ્રાવસ્તી નગરીના ગૃહસમુદાયમાં ભિક્ષાચર્યો નિમિત્તે ફરતા હતા, ત્યારે તેમણે અનેક લોકેને વાર્તાલાપ સાંભળે. “વહુન્નો અન્નમ પવમારવ, કાર પણ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૩૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ હૈ” અનેક લેક અંદરોઅંદર આ પ્રમાણે કહેતા હતા, સંભાષણ કરતા હતા, પ્રજ્ઞાપના કરતા હતા અને પ્રરૂપણ કરતા હતા કે-“gવું વસ્તુ રેવાणुप्पिया! गोसाले मंखलिपुत्ते जिणे जिणप्पलावी, जाव पगासेमाणे विहरइ" હૈ “દેવાનુપ્રિયે ! મખલિપુત્ર ગોશાલક જિન માનતે થકો તે પિતાની જાતને જિન કહે છે, અહેમત માનત થકે તે પોતાને અહંત રૂપે ઓળખાવે છે, કેવળી માનતે થકે તે પિતાને કેવલી રૂપે મનાવે છે, સર્વજ્ઞ માનને થકે તે પિતાને સર્વજ્ઞ રૂપે ગણાવે છે, જિન માનતે થકે જિન શબ્દને પ્રકટ કરે છે.” “તે મેણં મ ” તે હે દેવાનુપ્રિયે ! તે જે કથન કરે છે, તેનું શું માની શકાય એવું છે?” આ પ્રકારની જે વાતચીત કે કરતા હતા, તે ગૌતમ સ્વામીએ સાંભળી. “તા [ મળવું જોગમે ત્રદુષણ અંતિયં ચર્દૂિ સોઘા નિર જાવ નાચત્ત મત્તા વહિ ” આ પ્રકારની તે સઘળા લોકોની વાતચીતને સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને, ગૌતમ સ્વામી યથાપ્રાપ્ત ભિક્ષા લઈને મહાવીર પ્રભુની પાસે આવ્યા ભગવાન પર જેમને અત્યંત શ્રદ્ધા છે એવા ગૌતમે પ્રાપ્ત આહા૨પાણી પ્રભુને બતાવ્યાં “જાવ v=gવારમા પર્વ વાણી” ત્યાર બાદ મહાવીર પ્રભુને વંદણાનમસ્કાર કરીને તેમણે વિનયપૂર્વક આ પ્રમાણે પૂછયું-“u d૪ માં મરે! સંવ જાવ વિગત માળે વિહ મેચ જજો પરં? હે ભગવન્ ! ભિક્ષાચર્યામાં ભ્રમણ કરતી વખતે અનેક લોકોના મુખેથી એવી વાત સાંભળી છે કે ગોશાલક કે જે મંખલિને પુત્ર છે, તે જિન માનતે થકે તે પિતાને જિન કહે છે, અહંત માનતે થકે તે પિતાને અહંત કહે છે, કેવળી માનતે થક તે પિતાને કેવળી કહે છે, સર્વજ્ઞ માનતે થકે તે પિતાને સર્વજ્ઞ કહે છે, છે. તે શું તે જે કહે છે, તે ખરું માનવા લાયક છે ?” આ પ્રમાણે લેકેને મુખે સાંભળેલી વાત મહાવીર પ્રભુને કહીને તેમણે તેમને એવી પ્રાર્થના કરી કે-“તે રૂછામિ નું મેતે ! સાસરસ મરિપુત્તw sઠ્ઠાણપરિયાળિ શિ» હે ભગવન! આપને મુખે મખલિપુત્ર ગોશાલકનું જન્મથી લઈને અન્ત પર્યન્તનું વૃત્તાત સાંભળવા માગું છું. ત્યારે જોરમાં મળે માવ મહાર્વરે માવં ચ gવ વચારી” “હે ગૌતમ !” આ પ્રકારે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું-“ કામન્નત gવમારૂ વરૂ, નાર પદવે” અનેક મનુષ્ય એક બીજાને એવું જે કહે છે, સંભાષિત કરે છે, પ્રજ્ઞાપિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે “ઘ' વસ્તુ નોરાજે મંઝિઘુત્તે gિછે, નિનવહાવી, કાર વજાના વિ, તેને મિક” “મખલિપુત્ર ગોશાલક જિના શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ માનત થકે તે પોતાની જાતને જિન કહે છે, અહંત માનતો થકે પિતાને અહંત રૂપે જ ગણાવે છે, કેવલી માનતે થકે પિતાને કેવલીરૂપે કહે છે, સર્વજ્ઞ માનતા કે પિતાને સર્વજ્ઞ રૂપે કહે છે, જિન માનતે થકે જિન શબ્દને પ્રકટ કરે છે,” આ તેમનું કથન મિથ્યા-અસત્ય જ છે. “ હજુ શોચમા ! gવમારામિ, જ્ઞાવ પરમિહે ગૌતમ ! આ વિષયમાં હું તે એવું કહું છું, એવું પ્રતિપાદન કરું છું, એવું પ્રજ્ઞાપિત કરું છું અને એવું પ્રરૂપિત કરું છું કે-“g aહુ ઘચ જોવાસ વઢિપુત્તર મંઢિ ના મં બિજા દોથા” આ ગોશાલકના પિતા મંખલિ હતા–તેઓ મંલિ જાતિના હતા. આ જાતિ ચિત્રપટ હાથમાં લઈને અને લેકેને તે બતાવીને ભિક્ષાવનિ દ્વારા પિતાને નિર્વાહ ચલાવે છે. એટલે કે ગોશાલકનો પિતા શિક્ષક જાતિ વિશેષમાં ઉત્પન્ન થયેલે એક ભિક્ષુક જ હતું. આ સંબલિને ત્યાં ગોશાળક જન્મે તે, તેથી તેને મંખલિપુત્રને નામે પણ ઓળખવામાં આવતા હતા. “તર [ મંત્રસ્ટિસ મંત્રસ્ટ મા નામ મારા હોલ્યા ” આ પંખ જાતિના મંખલિને ભદ્રા નામની ભાર્યા હતી. “સુમારું જ્ઞાવ પરિવા” તે ઘણી જ સુંદર હતી. તેના કરચરણ સુકુમાર હતા. તેનું શરીર ઉત્તમ લક્ષણે અને વ્યંજનેથી યુક્ત હતું. “તoi સા મ મારિયા ગયા ત્યારું દિવાળી પર હોર” અમુક સમય બાદ તે ભદ્રા ભાયને ગર્ભ રહ્યો. " तेणं कालेण तेणं समएणं सरवणे नाम संनिवेसे होत्था, रिद्धस्थिमिय जाव ન્નિમgrrr Grigg૪” તે કાળે અને તે સમયે શરવણ નામનું એક સન્નિવેશ-ઉપનગર હતું. તે ઘણું જ સમૃદ્ધ હતું ત્યાં કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન હતું ત્યાં લેકે આનંદમાં મસ્ત થઈને રહેતા હતા આ સન્નિવેશ દેવલેકના જેવા ઠાઠમાઠથી યુકત હતું, અને એજ કારણે તે જનતાની પ્રસન્ન તાનું કારણ બની રહેતું હતું. “તત્વ of સાવ સંનિવેરે નો દુરું નામ માળે વિસ” તે શરવણ સન્નિવેશમાં બહુલ નામનો એક બ્રાહ્મણ રહેતે હતો. તે બ્રાહ્મણ “ઢે નાવ ગરિમૂખ રિવેરા જાવ કુરિનિgિe શાવિ હોવા” ઘણોજ ધનિક હતું, અનેક લેકે દ્વારા પણ પરાભવ ન કરી શકાય એ સમર્થ હતા, બ્રાહ્મણોના ત્રદાદિ ધર્મગ્રંથના જ્ઞાનમાં પણ તે નિપુણ હતે. “તe i નો દૂર માણસ જોવા જાવ ફ્રોથા” આ બહુલ બ્રાહ્મણની એક શાળા હતી. “તર રે મંત્રી મં નામ અન્નાकयाइ भदाए भारियाए गुठिवणीए सद्धिं चित्तफलगहत्यगए मंखत्तणेण अप्पाण માના પુદવાનgવ રામાને નામના કૂફન્નમાળે” હવે એવું બન્યું કે પર્વોક્ત મંખ જાતિને મખલિ ચિત્રપટને હાથમાં લઈને અને લોકોને તે ચિત્રપટનાં ચિત્ર બતાવી બતાવીને પિતાની આજીવિકા ચલાવતે ચલાવતે, પિતાની ગર્ભવતી ભાયી ભદ્રાની સાથે તે ગામમાંથી રવાના થશે. કમશ: શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૪૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ એક ગામથી બીજે ગામ ચાલતાં ચાલતાં “મેળા સંનિષે, જેને પદુહ૪ માળા જોતા તેને સવાછરૂ” જ્યાં શરવણ સંનિવેશ હતું ત્યાં આવી પહોંચ્યા ત્યાં આવીને તેઓ ગોબહલ બ્રાહ્મણની ગૌશાળામાં દાખલ થયા. “ વારિકત્તા જોવા માફુગરા જોસાપ પસંa મનિષેવં રે” તેમાં દાખલ થઈને તેણે પોતાને સામાન તે ગોશાળાના એક ભાગમાં મૂકી દીધો. “મનિ દત્તા કરાશે સંનિવેરે રनीच्चमज्झिमाइं कुलाई घरसमुदाणस भिक्खायरियाए अडमाणे वसहीए सवओ સમંતા માતi #ો” ત્યાં સામાન મૂકીને તે શરવણ સંનિવેશના ઉચ્ચ, નીચ અને મધ્યમ જનોના ઘરોમાં ભિક્ષાચર્યા કરવા લાગ્યા અને રહેવા યોગ્ય સ્થાનની (ઘરની) ચે તરફ શોધ કરવા લાગ્યા. “વાહી વગો મા મારે જેમ બન્નાથવર્ષેિ બમમા ” આખા ગામમાં બધી દિશાઓમાં રહેવા ગ્ય સ્થાનની શોધ કરવા છતાં પણ તેને રહેવા યોગ્ય બીજું કઈ સ્થાન ન મળ્યું તેથી તે “તર નો દુરણ માજરા જો સ્ત્રાણ પ્રસિંસિ વાવાસં વાઘએજ ગોબહલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં વર્ષાકાળ સુધી રહ્યો. “ago RT મદ મારિયા નવા मासाण बहुपडिपुन्नाणं अट्ठमाणराइंदियाणं वीई कंताण सुकुमाल जाव पडिरूવાં કાર રચાયાતે દરમિયાન, ગર્ભ ધારણ કર્યાને નવ માસ અને સાડા સાત દિવસને સમય પૂરો થયા પછી તે ભદ્રાએ એક સુકુમાર હાથપગવાળા પુત્રને જન્મ આપે તે પુત્ર સારાં લક્ષણે અને વ્યંજન ગુણેથી યુકત હતે અને ઘણો જ સુંદર હતે. “તત્ત વારા અમારો પ્રશ્નારસને दिवसे वीतिकंते जाव बारसाहे दिवसे अयमेयारूव गुण्णं गुणनिप्फन्नं नामधेज्ज તિ” આ બાળકનો જન્મ થયાને અગિયાર દિવસ વ્યતીત થઈ ચુક્યા બાદ જ્યારે બારમે દિવસ બેઠો, ત્યારે તે પુત્રના માતા પિતાએ તેનું “ગે શાળ” એવું પ્રશસ્ત, ગુણયુક્ત, સાર્થક નામ રાખ્યું. “કgi अम्हं इमे दारए गोबहुलास माहणस्स गोसालाए जाए, तं होऊणं अम्ह इमस्स વારણ નામ છે જોત્તિ ” “ગશાળ” નામ રાખવાનું કારણ હવે સૂત્રકાર પ્રકટ કરે છે–તે બાળકના માતાપિતાને એ વિચાર આવ્યો કે આપણું આ પુત્રને જન્મ ગેબલ બ્રાહ્મણની ગૌશાળામાં થયેલ છે. તેથી આપણું આ પુત્રનું નામ “ગે શાળા” પદનું વાચક “શાળ” રાખવું न. “ तएणं तस्स दारगरस अम्मापियरो नोमधेज्जं करेंति-गोसाले ति" આ પ્રમાણે વિચાર કરીને તેમણે તેમના પુત્રનું નામ “ગોશાલક” રાખ્યું શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ "तपणं से गोमाके दारए उम्मुक्कबालभावे विष्णायपरिणयमेत्ते जोव्वणगमणुતે સચમેન જાહિદ્ધ ચિત્તનાં દરેક્ ” ત્યાર બાદ ધીમે ધીમે બાલ્યાવસ્થા પૂરી કરીને તે એશાળક પરમવિજ્ઞ અને પરિપકવ બુદ્ધિવાળા બની ગયે.. યુવાવસ્થાએ પહેાંચી ગધે, અને પેાતાના પિતાથી જુદા થઈને જાતે જ ચિત્રફલક મનાવવા લાગ્યા. “ સચમેય વિત્ત ત્થા મઘુત્તળેનું અવ્વાળ માલેમાળે વિરૂ ’’ અને તે ચિત્રફલકને હાથમાં લઈને ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યા. I|સ૨ા '' ,, “ તેળ' જાહેળ તેાં સમાં ' નોચમાં! સીસ'. વાઘાડું 'ઈત્યાદિ ટીકા- સેળ શાહેન સેન સમળ્યું ” તે કાળે અને તે સમયે, બ गोयमा ! तीस वासाई आगारवा समज्झे वसित्ता अम्मापिइहिं देवत्तगएहिं " हे ગૌતમ! ૩૦ વર્ષ સુધી હું ગૃહસ્થાવાસમાં રહ્યો, મારા માર્કાપતાના જ્યારે સ્વગ વાસ થયે, ત્યારે ` ના માત્રળ! ગાયાં રેવયૂસમાચ મુકે મંત્રિત્તા ગાત્રો મળ ચિત્ર ' આચારાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધના ૨૪માં ભાવનાધ્યયનમાં કહ્યા અનુસારનું કથન અહીં ગ્રહણુ કરવાનું છે. “ સમાસ અભિગ્રહવાળા થઈને એક દેવદૃષ્યને લઈને, મુડિત થઈને, હું પ્રવ્રુજિત થઈ ગયા, આ કથન પર્યન્તનું સમતા કથન અહીં ગ્રહેણુ કરવુ‘ જોઇએ. ઃઃ તળ' 'મોચમા ! પઢમ' વાત્તાવાર બટ્ઠમાસ' દ્ઘમાસેન' ઘુમમાળે ટ્વિયનામનિલામ્ ૧૪મ' અંતરવાણ' વસાવાલ' વાળણું ” હે ગૌતમ ! દીક્ષા લીધા પછી પહેલા વર્ષાવાસને-ચાતુર્માંસને-અમાસ ખમણુને પારણે અમાસ ખમણુ કરીને અસ્થિથ્રામની નિશ્રામાં વ્યતીત કર્યુ. (અહીં અન્તર વર્ષે પદ ચામાસાનુ, વાચક છે. વૃષ્ટિના જે કાળ હાય છે, તેનુ' નામ અન્તર વર્ષ છે. અહી વર્ષ શબ્દના અર્થ ‘વૃષ્ટિ ' છે. અથવા જે થાય ત્યારે શ્રમણેા ગન્તવ્ય ક્ષેત્રે પહોંચ્યા ન હેાય તે પશુ અવશ્ય આવાસ (નિવાસ) કરી દે છે, તેનું નામ અન્તરાવાસ છે. ૮ વર્ષોવાસ ’એટલે ચાતુર્માસિક અવસ્થાન ,, " दोच्चं वासं मास' मासेणं खममाणे पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगाम જૂનમાળે ” દીક્ષાપર્યાયનું ખીજું' વ માસ ખમણને પારણે માસખમણુ કરીને મેં વ્યતીત કર્યુ. આ સમય દરમિયાન ક્રમશઃ વિહાર કરીને ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં કરતાં, “ મેળેય રાશિદ્દે નચરે નેળેય નાહિદ્દા વાિિરયા નેળેવ તંતુવાચનાજા, તેળેવ કાગચ્છામિ ” જ્યાં રાજગૃહ નગર હતુ, જ્યાં નાલં દાના ખાહ્યભાગ હતા, જ્યાં તન્તુવાય શાલા હતી, ત્યાં હું આન્યા. ૩૪૫શ્વિøત્તા, દ્વાપત્તિષ્ઠવ ફ કોનિામિ ” ત્યાં જઈને મે' નિયમ પ્રમાણે તંતુવાયશાલાના રક્ષકની અનુજ્ઞા પ્રાપ્ત કરીને તંતુવાચનાØ[QE7देसंसि वास्रावास उवागए તન્તુવાય શાલના એક ભાગમાં ચાતુર્માંસ વ્યતીત કરવાને નિમિત્તે અવસ્થાન કર્યુ^, “ સળ' અક્' નોચમાં ! પઢમ માનલમળ' સુવર વિજ્ઞત્તાળ' વિામિ ' ત્યાર બાદ, હૈ ગૌતમ ! મે' ત્યાં 66 '. ?? શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૪૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ માસખમણ કર્યું. “તા જોવાહે મંત્રિપુત્તે વિત્તજાથTS મંત્તત્તળનું બઘા મામા ફુવાલુપુર રામને કાર ટૂઝનાળે” હવે એવું બન્યું કે મંખલિપુત્ર ગે શાલક પોતાના હાથમાં ચિત્રફલક લઈને ભિક્ષાચર્યા દ્વારા પિતાની આજીવિકા ચલાવતા થકે કમશઃ ભ્રમણ કરતે કરતે, ગામેગામ ફરતે ફરતે-એક ગામથી બીજા ગામને પાર કરતે કરતેजेणे रायगिहे नयरे, जेणेव नालिंदा बाहिरिया, जेणेव तंतुवायसाला, तेणेव જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં નાલંદાને બાહ્ય ભાગ હતા, અને જ્યાં તનાવાય શાલા હતી, ત્યાં આવ્યા. “૩ાાછિત્તા તંતુનાવાયા પુષિ મહરિવં જે” ત્યાં આવીને તેણે તંતુવાય શાલાના એક ભાગમાં પિતાનો સામાન મૂકો. “ત્તા સાહૈિ ન ૩ વીર રાવ अन्नत्थ कत्थ वि वसहि अलभमाणे तीसे य तंतुवायसालाए एगदेसंमि वासावासं રવાના, કલ્થવ છે જ નેચમા” સામાનને ત્યાં મૂકીને તેણે રાજગૃહ નગ૨ના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળનાં ઘરમાં ભિક્ષાચર્યા નિમિત્ત ભ્રમણ કરવા માંડયું, અને પોતાને રહેવા લાયક સ્થાનની તેણે આખા નગરમાં બધી તરફ શેધ કરવા માંડી, પરંતુ તેને રહેવાલાયક બીજું કોઈ પણ સ્થાન જડયું નહીં. તેથી હે ગૌતમ ! તંતુવાયશાલાના એક તરફના ભાગમાં, જ્યાં હું આશ્રય લઈ રહ્યો હતો, ત્યાં તે પણ ચાતુર્માસ સુધી થોભી ગયે. "तएणं अह गोयमा ! पढममासक्खमणपारणगंसि तंतुवायनालाओ पडिनि સ્વમાન” હે ગૌતમ! પહેલા માસખમણના પારણાને દિવસે તંતુવાયશાલામાંથી નીકળ્યો. ફિનિકafમત્તા” ત્યાંથી નીકળીને, ગાઢ વારિરં માં મણેલું નેળેવ રાયનિ નરે તેણે રવાદામિ” નાલંદાની બહારના ભાગના મધ્ય ભાગ પર થઈને, જ્યાં રાજગૃહ નગર હતું ત્યાં આવ્યા “ उवागच्छित्ता रायगिहे नयरे उच्च, नीय जाव अडमाणे विजयस्स गाहाव इस्स for regવ” ત્યાં આવીને, હું રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળને ઘરસમૂહમાં ભિક્ષાચર્યા નિમિત્તે ભ્રમણ કરતે કરતે વિજય ગાથા પતિના ઘરમાં પ્રવેશ્યા. “તાળ સે વાઘ ના મ પગમાં પારત્યારે તે વિજય ગાથાપતિએ મને આવતે જે, “પત્તિ - gp gિવાર શાળrો કસુદેમને જોઈને તેને ઘણે જ હર્ષ અને સતિષ થયા, અને તુરત જ તે પિતાના આસન પરથી ઊભું થ. “ કદમદિર નાચઢાવો પડ્યો હg” અને ઊભા થઈને તે સિંહાસન પરથી નીચે ઉતર્યો. “રોહિત્તા વાયા રોક્યત્યાર બાદ પાદુકાઓને કાઢી નાખી, “મોકૂત્તા પ્રકાર વત્તાસં z” પાદુકાઓને કાઢી નાખીને ભાષાની યતનાને માટે તેણે એક શાટકથી ઉત્તરાસંગ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૪ ૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ (સાંધાવગરના કપડાથી) કર્યું “ગંજસ્ટિચર્થે મમ સત્તદુપરારું ગજુદજીરૂ” અંજલીથી હાથને મુકુલાકાર કરીને, તે સાત ડગલાં આવ્યું. અળછિત્તા મi તિવવૃત્ત ભાયાણિજપચારિ રે ? મારી સામે આવીને તેણે ત્રણ વાર મારી પ્રદક્ષિણા કરી. “ ત્તા મF વૈર, રણઝુ” ત્યાર બાદ તેણે મને વંદણાનમસકાર કર્યા. “વંહિત્તા, નમંત્તિ મમ વિ8लेण' असणपाणखाइमसाइमेण पडिलाभेस्सामित्ति क. तुढे पडिलामेमाणे वि ત, હિસ્ટામિણ વિ તુ” વંદણું નમસ્કાર કરીને તેણે એ વિચાર કર્યો કે હું આ અણગારને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચારે પ્રકારના આહાર વહોરાવીશ આ પ્રકારને વિચાર આવતાં જ તે ઘણો તw (સંતુષ્ટ, ખુશી) થયે, જ્યારે તેણે મને ચારે પ્રકારના આહારથી પ્રતિલા ભિત કર્યો, ત્યારે પણ તે સંતુષ્ટ થયે અને મને પ્રતિલાભિત કર્યા બાદ પણ તે ઘણે જ તુષ્ટ થ. “તt i રણ વિષય જાણાવાસ વરसुद्धेण', दायगसुद्धेण, परिग्गाहकसु ण' तिविहेणं तिकरणसुद्धण दाणेण मए પરામિણ સમારી લેવા નિવ સંસારે પવિત્તીપ” ઉપર્યુક્ત દ્રવ્યશુદ્ધદાનથી–ઉદ્ગમાદિ દેષરહિત આહારદિના દાનથી, આશંષાદિ દેષરહિત દાતાના શદ્ધિયુક્ત દાનથી, અને કૃત, કારિત અને અનુમોદના તથા મન, વચન અને કાયા રૂપ ત્રણે પ્રકારના કરની અપેક્ષાએ શુદ્ધ એવા દાનથી મને પ્રતિલાભિત કરવાથી વિજ્ય ગાથાપતિએ દેવાયુષ્કને બન્ચ કર્યો અને પિતાના સંસારને અલ્પ કરી નાખ્યું. “ઉજારિ રે મારું વંર વિવારું T૩મૂવા” તથા તે વિજયગાથા પતિને ઘેર પાંચ દિવ્યે ઉત્પન્ન થયાં. તૈના” તે દિવ્યેનાં નામ આ પ્રમાણે સમજવા. “વસુધારાડુ ૨, ૪द्धवण्णे कुसुमे निवाइए२, चेलुक्खेवेकए३- आहयाओ देवदुंदुहीओ४, अतरा वि य ન જાણે હોવાને કાળે ત્તિ છુ” (૧) વસુધારા-દ્રવ્યની વૃષ્ટિ–થઈ, (૨) પાંચ વર્ષમાં ફૂલની વૃષ્ટિ થઈ, (૩) વસ્ત્રોની વૃષ્ટિ થઈ (૪) દેવદુભિદેનાં વાંજિત્રો–વાગ્યાં (૫) અને આકાશમાં રહેલા દેએ આ પ્રકારે ઘાષણ કરીને વિજય ગાથા પતિના દાનના વખાણ કર્યા. “વિજય દ્વારા અપિત થયેલું દાન અદ્ભુત છે, ” “ તg of જિદ્દે નારે સિંઘાર જ્ઞાન પણ વસ્તુનો બન્નમત gવમરૂરૂ નાવ પુર્વ પદ” ત્યારે રાજગૃહ નગરના શૃંગાટક, ત્રિક, ચતુક, ચત્વર મહાપથ અને પથ, આ સઘળા માર્ગો પર ભેગા થઈને અનેક લેકે એક બીજાને આ પ્રમાણે કહેલા લાગ્યા, પ્રજ્ઞાપિત શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૪૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ કરવા લાગ્યા, પ્રરૂપિત કરવા લાગ્યા કે-“ધનું સેવકુgિયા ! વિજ્ઞg - ” હે દેવનુપ્રિયે ! વિજયગાથાપતિ ધન્ય છે (સદ્ભાગી છે.) “ય देवाणुप्पिया ! विजए गाहावई, कय पुण्णेणं देव। पिया ! विजए गाहावई, ચઢાળે રેવાશુદિgયા ! વિના જાણાવ” હે દે નુપ્રિયે ! વિજ્ય ગાથા. પતિ કૃતાર્થ (જેની બધી અભિલાષાઓ પૂર્ણ થઈ ગઈ હોય એવો) થઈ ગ છે, હે દેવાનુપ્રિયે ! વિજય ગાથાપતિ ઉપાર્જિત પુણ્યપુંજવાળે છે, હે દેવાનુપ્રિયે ! વિજય ગાથાપતિ કૃતફલશાલી લક્ષણવાળે છે. “જવાળું लोया देवाणुपिया ! विजयस्व गाहावइस्स सुलद्धणं देवाणुप्पिया ! माणुस्सए કશ્મનોવિચ વિઘાર નાહારરસહે દેવાનુપ્રિયા ! વિજય ગાથા પતિના આ લેક અને પરલેક શુભ ફળવાળા થઈ ગયાં છે, હે દેવાનુપ્રિય! વિજ. યગાથા પતિને મનુષ્ય ભવ સાર્થક થઈ ગયા છે. “નg હિંસ તણાવે साधु, साधुरूवे पडिलाभिए समाणे इमाइं पंचदिव्वाइं पाउभयाइं" २ विनय ગાથાપતિને ઘેર શ્રમણાકારવાળા તથારૂપ અણગાર પ્રતિલાભિત થવાથી આ પાંચ દિવ્ય ઉત્પન્ન થયાં છે-“સંજ” જેવાં કે-“વસુધારા ડુા, નવ ગણો ને બહો વાળે છુ” દ્રવ્યની વૃષ્ટિથી લઈને “અહ દાન ! અહે દાન ” આ શબ્દ દ્વારા તેના દાનની દેવ દ્વારા પ્રશંસા, રૂપ પાંચ દિવ્ય અહી ગ્રહણ કરવા જોઈએ. “ઘ, ચળે, યg, aછે, ચામાં રોચા, સુરુ માલુહાર જગ્યવિચ, વિનયર જાદવડ્ડર રિ” તેથી વિજયગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, આ લેક અને પરલેક બનેને તેણે શુભફલયુકત કરી નાખ્યા છે, તેણે મનુષ્યભવ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કર્યું છે–તેને મનુષ્યભવ સાર્થક થઈ ગયેલ છે. "तए णं से गोसाले मंखलिपुत्ते बहुजणस्स अतिए एयम सोच्चा, निसम्म સમુcવજવંaણ સમુcoોર ” જ્યારે મંખલિપુત્ર ગોશાલકે અનેક માણસોને મુખે એવી વાત સાંભળી અને તેને હૃદયમાં ધારણ કરી, ત્યારે તેને સંશય તથા કુતૂહલ ઉત્પન્ન થવાથી, “3ળેવ વિનારા લાદ્દાવરણ જિરે સેળે કાળજી” તે વિજય થાપતિને ઘેર પહોંચી ગયે. “વારિજીત્તા पासइ, विजयस्स गाहावइस्स गिहंसि वसुहारं वुद्ध, दसद्धवन्नं कुसुम निवडिय" ત્યાં જઈને તેણે જોયું કે વિજય ગાથા પતિના ઘેર ધનની વૃષ્ટિ થયેલી છે અને પાંચ વર્ણનાં ફૂલ પડેલાં છે. તથા “મમ જ છi વિનય જણાવરણ ઉનાળો ફિનિકલમમાર્ગ વાહ” એજ વખતે તેણે મને વિજય ગાથા પતિના ઘરમાંથી બહાર નીકળતે પણ જે. “સત્તા તુ નેળેવ મમ અંતિ તેર વાળ ” જોઈને તેના ચિત્તમાં ઘણો જ હર્ષ અને સંતોષ થયે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૪૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ અને તે મારી પાસે આવ્યા “વારિજીત્તા મમ તિરસ્કુત્તો લાવાણિજ gvi ” આવતાં જ તેણે ત્રણ વાર મારી પ્રદક્ષિણા કરી. ત્તા માં ચંદ્ર, નમંત, વંરિરા, નમયિત્તા માં પર્વ વાણી” પ્રદક્ષિણા કરીને તેણે મને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે કહ્યું-“ તમે મ ધમ્માચરિચા, બહું ને તમે ઘરતેવાણી” હે ભગવન ! તમે મારા ધર્માચાર્યું છે અને હું આપને ધર્માન્તવાસી છું. “તા જોયા! જોષાર મંઝિપુરસ્ક ચમર્દ ને બાઢામિ, નો ક્વિામિ, તાળી વિટ્રા”િ હે ગૌતમ ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકના આ કથનને આદર ન કર્યો, અને તેને સ્વીકાર પણ ન કર્યો, તે સમયે હું તે ચુપચાપ જ રહ્યો. “તણ કહું કોચમા ! રાહાબો . જો પરિનિર્ણમામિ” ત્યાર બાદ હું રાજગૃહ નગરમાંથી બહાર નીકળે. " पडिनिक्खमित्ता णालंदं बाहिरियं मज्झं मझेणं जेणेव तंतुवायनाला सेणेव વજ્ઞાન છf” ત્યાંથી નીકળીને નાલંદાના બહારના મધ્ય ભાગ પર થઈને હું તંતુવાય શાલામાં . “garmછત્તા તોડ્યું માનત્તમi aadmનિત્તા વિ”િ ત્યાં જઈને મેં બીજુ મા ખમણ ધારણ કરી લીધું. “તણાં अहं गोयमा ! दो च्चं मासक्खणपारणगंसि तंतुवायमालाओ पडिनिक्खमामि" ત્યાર બાદ, હે ગૌતમ ! જ્યારે બીજા માસખમણના પારણાને દિવસ આવ્યું, ત્યારે હું તત્વાય શાલાની બહાર નીકળે. “જિનિમિત્તા नालंदं बाहिरियं मझ मझेणं जेणेव रायगिहे नयरे जाव अडमाणे आणंदरम જાણાવરણ નિર્દૂ અggવિ” નીકળીને નાલંદાના બહારના મધ્ય ભાગ પર થઈને રાજગૃહ નગરમાં ગયે. ત્યાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુબેના ઘરમાં ભિક્ષાચય નિમિત્ત ભ્રમણ કરતાં કરતાં મેં આનંદ ગાથા પતિના ઘરમાં પ્રવેશ કર્યો, “તણ જે કરે નાણાવરું મમ રૂઝમાળ જાસ” આનંદ ગાથાપતિએ મને આવતે જોઈ ને, “gવં રહેલ વિનાશ નવાં નમં વિષાણ खजगविहीए पडिलाभेस्सामि ति तुटे सेसं तंचेव जाव तच्च मासक्खमणं उवसं. નિત્તાનં વિદifમ” તેણે મારી સાથે વિજય ગાથા પતિના જે જ ધાર્મિક વ્યવહાર કર્યો. એટલે કે મને જોઈને ખૂબ જ હર્ષ અને સંતોષ પામીને તે સિંહાસન ઉપરથી ઊભે થયે, સિંહાસન પરથી નીચે ઉતરીને, પાદુકાઓને કાઢી નાખીને, બોલતી વખતે છાની રક્ષા માટે સુખ આગળ એક વસ્ત્ર રાખીને, બન્ને હાથ જોડીને તે સાત આઠ ડગલા મારી સામે આવ્યું ઈત્યાદિ સમસ્ત કથન અહીં વિજયગાથા પતિના કથન અનુસાર જ થવું જોઈએ. આ કથનમાં એટલી જ વિશેષતા છે કે આનંદ ગાથા પતિએ મને શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૪૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ વિપુલ ખંડખાદ્યારિરૂપ ઉત્તમ અશન વડે પ્રતિલાભિત કર્યો. એટલે કે મને જોતાં જ તેના મનમાં એ વિચાર આવ્યું કે હું આ અણગારને ખંડખાદ્યારિરૂપ ઉત્તમ આહાર વહેરાવીશ આ પ્રકારને વિચાર જ્યારે તેને ઉર્દૂભળે ત્યારે પણ તે ઘણો જ પ્રસન્ન થયો. આ પ્રકારને આહાર વહેરાવતી વખતે પણ તે ઘણે જ પ્રસન્ન થયે અને મને આ પ્રકારના આહારથી પ્રતિલાભિત કર્યા બાદ પણ તે ઘણે જ પ્રસન્ન થયું. ત્યાર પછીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર જ સમજવું ત્યાર બાદ મેં ત્રીજુ માસખમણ ધારણ કર્યું. “તપ બધું જોવા ! તા માપવમળવારા સંતુવાચઢાવો ifજનિઉમા”િ હે ગૌતમ ! જ્યારે ત્રીજા માસખમણના પારણાનો દિવસ આવ્યા, ત્યારે હું તનુવાયશાલામાંથી બહાર નીકળ્યો. “વિનિમિત્તા તદેવ નાં માળે કુળR જહાવરણ બહું મજુવવિ?” ત્યાંથી નીકળીને નાલંદાના બાહ્યભાગના માર્ગ પર થઈને ચાલતે ચાલતે હું રાજગૃહ નગ ૨માં ગમે ત્યાં જઈને ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળના ઘરની ભિક્ષાચય નિમિત્ત ભ્રમણ કરતાં કરતાં મેં સુનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. તપ જો રે મુળ જાદવ પર્વ નવ વિના નાણાવ” મેં જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારે સુનંદ ગાથા પતિએ પણ વિજય ગાથાપતિ જે જ ધાર્મિક વ્યવહાર મારી સાથે બતાવ્યું. “ નવાં મમં ણરવામgeળ યોગणेणं पडिलाभेइ, सेसं तंचेव, जाव चउत्थं मासक्खमणं उवसंपज्जित्ताणं विहરામિ' પરન્ત તે કથન કરતાં આ કથનમાં એટલી જ વિશેષતા છે કેસુનંદ ગાથા પતિએ સર્વ કામગુણયુકત-પાંચ ઇન્દ્રિયને સુખજનક-ભોજન વડે મને પ્રતિલાભિત કર્યો. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું ત્યાર બાદ હું રાજગૃહ નગરની બહાર નીકળે અને નાલંદાના બાહ્યાભાગના મધ્ય માર્ગ પર ચાલતા ચાલતે હું તત્વાયશાલામાં પાછો ફર્યો ત્યાં જઈને મેં ચોથું મા ખમણ ધારણ કરી લીધું. “તીરે ગં સારું. दाए बाहिरियाए अदूरसामंते एत्थ णं कोल्लाए नाम संनिवेसे होत्था, संनिवेस ” તે નાલંદાના બાહ્ય ભાગમાં, બહુ દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં એવે સ્થાને કલ્લાક નામનું સંનિવેશ હતું. આ સંનિવેશનું વર્ણન ઔપપાતિક આદિ સૂત્રેમાં આપેલા સંનિવેશના વર્ણન પ્રમાણે પ્રમજવું. “તરથ જો વોટ્ટાર સંનિવેરે ઘgઢે નામં માળે વસ” તે કલ્લાક સંનિવેશમાં બહુલ નામને બ્રાહ્મણ રહેતું હતું. “બન્ને જાવ રિમૂહ, રિવર રાવ સુપરિદિપ સાવ ફ્રોથા” તે બહુલ બ્રાહ્મણ ધનસંપન્ન હતું, થાવત અનેક માણસ દ્વારા પણ અપરિભૂત હતે. સર્વેદ, સામવેદ, યજુર્વેદ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૪ ૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ 66 પ્ર અને અથવવેદમાં તે ઘણા જ નિષ્ણાત હતા. ‘સદ્ Ō તે થતુજે માળે ત્તિય चाउम्मासि पाडित्रगंसि विउलेणं महुघयसंजुत्तेर्णं परमण्णेणं माहणे आयाમેસ્થા’હવે એક દિવસે એવું બન્યું કે કાન્તિક ચાતુર્માસિક પ્રતિપદા (એકમ)ને દિવસે મધુશ્રુત યુકત વિપુલ પરમાન્ન (ખીર) તૈયાર કરાવીને તેણે બ્રાહ્મણ્ણાને જમાડયા 'तए णं अहं गोयमा ! च उत्थमासक्त्रमणपारणगंसि तंतुવાયરાજાએ પત્તિનિશ્ર્વમાનિ” એજ દિવસે મારા ચેાથા માસખમણુના પારાને દિવસ આવી પહેાંથ્યા તેથી હું તન્તુવાય શાલામાંથો નીકળ્યેા. “ દિનિશ્ર્વમિત્તાળાનું યિ મળ્યું મડ્વેન નિશ્ચમ' ત્યાંથી નીકળીને નાલંદાના માધુભાગના માગ પર હું ચાલતા થયા. “ નિળછિન્નાનેળેષ कोलाए संनिवेसे- तेणेव उवागच्छ ” ચાલતાં ચાલતાં હું કાલ્લાક સ`નિવેશમાં આન્યા. “ હવાળચ્છિતા હોદ્ધાર સંનિવેને ચ નીચ નાય કમાળસ પૂર્વ સન્ન માળણ્ણ નિદ્ અનુવિ?” ત્યાં આવીને કાલ્લાક નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળાનાં ધરેમાં ભિક્ષાચર્યાં કરતાં કરતાં તેમણે બહુલ બ્રહ્મ ણુના ઘરમાં પ્રવેશ કર્યાં. “તાં તે વધુળે મળે મર્મ ન્નમાળ પાસજ્જ, તહેવ जाव ममं विउलेणं महुघयसंजुत्तेनं परमन्नेणं पडिलाभेस्नामि इति तुळे, सेसं નહાનિનયરલ, જ્ઞાન વહુઢે માળે વધુકે માળે ” મને ઘરમાં પ્રવેશતા જોઈને તેને ઘણેા જ હર્ષોં અને સંતાષ થયા. આસન પરથી ઉઠીને તે સાત આઠ ડગલાં મારી સામે આવ્યા, ઈત્યાદિ કથન પૂર્વોક્ત વિજય ગાથાપતિના કથન પ્રમાણે જ સમજવું આ અણુગારને હું વિપુલ મક્ત યુક્ત ખીર વહેારાવીશ, એવા વિચારથી તે પ્રસન્ન થયા તે પ્રકારના આહારથી મને પ્રતિલાભિત કરતી વખતે પણ તે સંતુષ્ટ થયા અને પ્રતિાશિત કર્યા બાદ પશુ સંતુષ્ટ થયા. આ પ્રકારની તેની ભક્તિથી પ્રસન્ન થઈને દેવાએ તેના ઘરમાં વસુધારાની વૃષ્ટિ આદિ પૂર્વોક્ત પાંચ દિબ્યા પ્રકટ કર્યાં... “ ધન્ય છે મહુલ બ્રાહ્મણ ! ધન્ય છે મહુલ બ્રાહ્મણું !'' એવી ઘેાષણા દ્વારા દેવાએ અંતરીક્ષમાંથી તેની પ્રશસ્રા કરી આ પાંચમું દિવ્ય સમજવું. "तए णं से गोसाले मंखलिपुत्ते ममं तंतुवायसालाए अपासमाणे रायगिहे નચરે કકિંમત ફિયિામમ સવ્વો સમંતા માળવેશ્વળ કરે” હવે મ‘ખલિપુત્ર ગેાશાલકે જયારે મને તંતુવાયશાલામાં ન જોયા, ત્યારે તેણે રાજગૃહ નગરમાં અને રાજગૃહ નગરની બહાર બધી જગ્યાએ મારી શેાધ કરી. “ मम कत्थ वि सुर्ति वा, खुतिं वा, पवर्त्ति वा अलभमाणे जेणेव तंतुवायसाला येणेव उवागच्छइ >> પરન્તુ જ્યારે તેણે મારા અવાજ પણ ન સાંભળ્યે (અહી” ‘ શ્રુતિ ' પદ્મના પ્રત્યેાગ કરવાનું કારણ એ છે કે અદૃશ્ય વ્યક્તિને માસ તેના અવાજથી પણ જાણી લે છે) છીક કે ઉધરસ પણ ન સાંભળી (અહી‘ ‘ ક્ષતિ ’ પદ્દના પ્રયાગ કરવાનું કારણ એ છે કે અદૃશ્ય માણસને તેની શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૪૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ છીંક આદિથી પણ જાણી લે છે અને મારી કંઈ પણ વાત ન સાંભળી, ત્યારે તે તંતુવાય શાલામાં જ પાછો ફર્યો. “રવારજીત્તા વિચારો ય, વારિ, ચાલો ચ, સુવિચારો , પાળો ચ, વિત્ત 1 માળે આગામે ત્યાં આવીને તેણે શાટિકા (પહેરવાનાં વસ્ત્રોને), પટ્ટિકા (ઉત્તરીય વસ્ત્રોને), કુંડિકા (વાસને), પાદુકાઓ તથા ચિત્રફલકને બ્રાહ્મણને આપી દીધાં. “કાચામેત્તા પત્તોડું મુંs wrટ્ટ” ત્યાર બાદ તેણે દાઢી, મૂછ અને મસ્તક પરના કેશનું મુંડન કરાવ્યું. “વારેરા તંતુવાદાનો જરકનિતનg” ત્યાર બાદ તે તંતુવાયશાલામાંથી બહાર નીકળે. “નિવમિત્તા : ૪ વાણિચિં Rs માં રિઝ” બહાર નીકળીને તે નાલંદાના બાહાભાગના માર્ગની વચ્ચે ચાલવા લાગ્યા. “રિજિકતા જજ શ્રાસંનિવેસે સવાર” અને ચાલતા ચાલતો તે કલ્લાક સંનિવેશમાં આવ્યું. “તy i તરફ વોરાगरम संनिवेसस्स बहिया बहुजणो अन्नमन्नस्स एवमाइक्खइ, जाव परूતે” ત્યારે કેટલાક સંનિવેશની બહાર લકે એક બીજાને આ પ્રમાણે કહેતા હતા, પ્રતિપાદન કરતા હતા, પ્રજ્ઞાપિત કરતા હતા અને પ્રરૂપિત કરતા હતા કે-“વ જે રેવાણુવિદ્યા ! વદુહે માળે, તવ ના વિચાહે વહૂકા મારવા, ફુરજા માળા ” “હે દેવાનુપ્રિયા ! બહુલ બ્રાહ્મણને ધન્ય છે, હે દેવાનુપ્રિયે ! બહલ બ્રાહ્મણ કૃતાર્થ થઈ ગયે, હે દેવાનપ્રિયે ! બહુલ બ્રાહ્મણ કૃત પુણ્ય છે, કૃતલક્ષણ છે, તેના આ લેક અને પરલોક બને શુભફલવાળાં છે, હે દેવાનુપ્રિયે ! બહુલ બ્રાહ્મણને મનુષ્યભવ અને જીવન સાર્થક થઈ ગયું છે. ” “तए णं तस्स गोसालस्स मंखलिपुत्तस्स बहुजणस्स अंतिय एयमटुं सोचा, નિષ્ણ અમેચાણ ક્ષત્થિા નાવ મુuથા” ઘણા લોકોને મુખે આ પ્રકારની વાતચીત સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને તે સંખલીપુત્ર ગોશાલકના મનમાં આ પ્રકારને આત્મગત વિચાર ઉત્પન્ન થયે અહી ચાવતપર વડે “ચિતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત” આ વિચારનાં વિશેષણે ગ્રહણ કરાયાં છે. “ગારિણિયાળ મમ ઘાયરિચસ્વ ઇમોવલगस्स समणस्स भगवओ महावीरस्स इड्ढी, जुई, जसे, बले, वीरिए, पुरिसશામે, જીદ્દે, જો, અમલ મન્ના” જેવી ઋદ્ધિ, જેવી વૃતિ, જે યશ, જેવું બળ, જેવું વિર્ય અને જેવું પુરુષકાર પ્રરાક્રમ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરને લબ્ધ થયું છે. પ્રાપ્ત થયું છે અને શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૪૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ અભિસમન્વાગત થયું છે, “નો લહુ 0િ તારિરિયાળ ગન્નg az alरूवरस सरणरस वा, माहणस्स वा इड्ढी जुई जाव परक्कमे लण, पत्ते, अभि. મજાવ” એવી ઋદ્ધિ, એવી ઘુતિ, એ યશ, એવું બળ, એવું વીર્ય અને એવું પુરુષકાર પરાક્રમ તથારૂપવાળા અન્ય કોઈ શ્રમણને અથવા બ્રાહ્મણને લબ્ધ થયું નથી, પ્રાપ્ત થયું નથી અભિમન્વાગત પણ થયું નથી. “તેં નિશ્ચંદ્ધિ જ નું પુથ મમ ધર્માચરણ ધોવ7 સમળે भगवं महावीरे भविस्नइ त्ति कट्ट कोल्लागसंनिवेसे सभितरबाहिरिए ममं અવળો રમંતા માdળ' ” તેથી એ વાત નિ:સંદિગ્ધ અને નિશ્ચિત છે, કે આ સ્થાન પર જ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર હશે ?' આ પ્રમાણે વિચાર કરીને તેણે કેટલાક સંનિ. વેશની બહારના અને અંદરના ભાગમાં બધે મારી શોધ કરવા માંડી, " मम सबओ जाव करेमाणे कोल्लागसंनिवेसस्स बहिया पणियभूमीए मए સદ્ધિ અમિમના g” આ પ્રમાણે શેાધ કરતાં કરતાં કેટલાક સંનિવેશના બાહ્યાભાગમાં પણિતભૂમિમાં- મોવિચ, સ્થાનમાં આવીને તે મને મળે. “તાળું રે જોયા ત્રિપુરે દૃઢતક્કે મમ રિવુત્તો ગાયાફિઝ પયામાં વાવ નલિત્તા હવે વચ સી ” ત્યાં આવીને હર્ષ અને સંતોષપૂર્વક તેણે ત્રણ વાર મારી પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરીને વંદણુ કરી અને નમસ્કાર કર્યા. વંદણનમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે કહ્યું- “તમે ળ મરે ! મમ ધબ્બારિયા, આ સુદમ ઉતેવાણી” હે ભગવન! આપ મારા ધર્માચાર્ય છે, અને હું આપને અંતેવાસી (શિષ્ય) છું “ત્તા જ જોઇન! જોતાજ ત્રિપુરાસ હચમ વિસુમિ” હે ગૌતમ! ત્યારે મંખલિપુત્ર શાલકની તે વાતને મેં સ્વીકાર કર્યો. “તા 1 ચમr! गोसालेणं मखलिपुत्तेणं सद्धिं पणियभूमीए छव्यासं लामं, अलाभ, सुखं दुक्खं, सक्कारमसक्कारं पच्चणुब्भवमाणे अणिच्चजागरियं जागरमाणे विहरित्था" . ગૌતમ ! ત્યાર બાદ મખલિપુત્ર શાલકની સાથે પણિતભૂમિમાં (ભાંડ વિશ્રામ સ્થાનમાં) છ વર્ષ સુધી લાભ, અલાભ, સુખ, દુખ, સત્કાર, અસત્કાર, હાનિલાભ, માન અપમાન આદિને અનુભવ કરતો હું અનિત્ય નાગરિકો કરતો રહ્યો અહીં એવું સમજવું જોઈએ કે અગ્ય હોવા છતાં પણ મહાવીર પ્રભુએ ગે શાલકને જે સ્વીકાર કર્યો હતો, તે એવું જ બનવાનું હતું, તે કારણે કર્યો હતે. સૂ૦૩ “તoi ગઈ જોય! ગયા #ચારૂઈત્યાદિ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫.૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–મહાવીર પ્રભુ ગોશાલકને વૃત્તાન્ત આગળ ચલાવતા ગૌતમ સ્વામીને કહે છે કે-“તt mé Tોચમા! મન્ના #ચારૂ પઢમાસ્ટરમચંતિ અપરિસિ ” હે ગૌતમ ! ત્યાર બાદ એવું બન્યું કે પ્રથમ શરદકાળના સમયે-માગશર માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદા (એકમ)ને દિવસે-જ્યારે વર્ષકાળ પૂરો થઈ જવાથી ચાતુર્માસ સમાપ્ત થાય છે, ત્યારે “જોજે મંત્રलिपुत्तणं सद्धिं सिद्धत्थगामाओ नगराओ कुम्मगाम नगरं संपदिए विहाराए" મંખલિપુત્ર ગોશાલકની સાથે-છ વર્ષ સુધી વિચરણ કરીને, સિદ્ધાર્થગ્રામ નગરથી કૂર્મગ્રામ નગર તરફ વિહાર કરવાને માટે હું ચાલી નીકળ્યા. " तस्सगं सिद्धत्थस्स गामस्स नगरस्स कुम्मगामस्स नयरस्स य अंतरा" સિદ્ધાર્થ ગ્રામ નગર અને કૂર્મગ્રામ નગરની વચ્ચે “ઘ0 મ પ રિઝર્થभए पत्तिए, पुप्फिए हरियगरेरिज्जमाणे सिरीए अईव अईव उवमोभेमाणे चिइ" એક મોટે તલને છેડ હતું, જે પાનથી યુક્ત હતા અને પુષ્પથી સુશેભિત હતે. તે પિતાની હરિયાળીને લીધે ઘણો જ સુંદર લાગતું હતું, તે કારણે તે પોતાની શોભા વડે સુશોભિત લાગતું હતું. “તe | રોણા મંદિધુ તં વિશ્વયંમાં પાણ” મખલિપુત્ર ગોશાલકે તે તલને છોડ ચા. “પાસિત્તા મમ વેર, નમંaફ, વંફિત્તા, નમંત્તિત્તા પર્વ વાણી ” ત્યાર બાદ તેણે મને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણનમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“ જો મરે! તિથંમg નિરિક્ષ, નો નિઝિરણ??? હે ભગવન ! આ તલને છોડ નિપજશે, કે નહીં’ નિપજે ? " एएय सत्त तिलपुप्फजीवा उदाइत्ता उदाइत्ता कहिं गच्छिहिंति, कहिं उववન્નિતિ ?” તથા જે આ તલના પુષ્પના સાત જીવે છે, તેઓ મરીને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? “બધું જોયમા ! સારું નંવઢિપુરૂં ઘઉં વાણી” હે ગૌતમ ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે ઉત્તર આપે-“જોવાહા ! gષ તિસ્ત્રથમ નિકિકર, નો જ નિષ્ઠાિર” હે ગશાલ આ તલને છોડ અવશ્ય નિપજશે. તે નહી નિપજે, એવી વાત શક્ય નથી તથા “ggય સર તિegramat સવારૂત્તા વાર્તા” જે આ તલના પુ૫ના સાત જીવે છે તેઓ મરીને “gશસ્ત્ર વેવ તિબંમg gTTT સિહવંઢિયાર વિદ્યા વરરાચારધંતિ” આજ તલના છેડની એક ફલીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થશે. “તt í તે જો મંજિત્ત મમ પડ્યું - માનg પ્રથમ નો રૂ” તેના તે પ્રશ્નને ઉત્તર આ પ્રકારનો દેનારા મારાં વચનેમાં તે સંખલિપુત્ર ગોશાલકને વિશ્વાસ આજે નહી તેને મારા કથન પ્રમાણેની વાતની પ્રતીતિ ન થઈ, તેને મારાં વચનામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫ ૧. Page #166 -------------------------------------------------------------------------- ________________ જ્ નહી, અને તે વચનેા રુચિકર પશુ ન લાગ્યાં. “ ચમă અસમાળે, त्तियमाणे, अरोरमाणे मम पणिहाए अयं ण मिच्छावादी भवउत्तिकट्टु मम અંતિયાત્રો સનિય સુળિયો ” આ મારા કથન રૂપ અથ પર શ્રદ્ધા નહી રાખતા એવા, તેની પ્રતીતિ નહીં કરતા એવા, તેમાં રુચિથી રહિત એવા તે ગેાશાલક, મને મિથ્યાવાદી સાબિત કરવાને માટે મારી પાસેથી ધીમે શ્રીમે ચાલ્યા ગયે.. “ વજ્જોસન્તાનેળેવ તિર્થમદ્ તેળે સવાઇફ્ ’’ પછી તે જ્યાં તલના છેડ હુતૅ ત્યાં પોંચી ગયા. ૮ જીવનછિન્ના ä તિયમાં સહેદુયાય ચેર કાર્ડેર્ફે '' ત્યાં જઈને માટી સહિત જડમૂળમાંથી તે તલના છેાડને ઉખાડી નાખ્યા. “ રહેત્તા ાંતે ડેક્” અને ઉખાડીને તેને એકાન્ત સ્થાનમાં ફેકી દીધા. "" "" અભ્ " , આ પદ 66 “ સનમેરું ધનં ગોયમાં લેવે અમન્ગર્હદ્ વામૂત્યુ ” હે ગૌતમ ! એજ સમયે આકાશમાં મેઘ (વાદળાં) દેખાવા લો. મેઘનું વાચક છે. ‘વાર્-વિર' આ પદ જલનું વાચક છે, અને આ પદના અ કારણુ ' છે. જળનુ કારણ મેઘ હોય છે, તેથી દ્વારા અહી એ વાત પ્રકટ કરવામાં આવી છે કે જૂઠાં વાદળા આકાશમાં પ્રકટ થયાં ન હતાં, પણ વરસાદ વરસાવનારાં વાદળા જ પ્રકટ થયાં હતાં. તદ્ ાં તે બ્વેિ મવદ્દ્ વિઘ્નામેન વતનતળારૂપ્ ” અને પ્રકટ થતાં જ ગર્જના કરવા લાગ્યાં હતાં. પત્તળતળાજ્ઞા વિષ્ણામેન વિનુચારૂ '' ગના થયા ખાદ વિજળી ચમકવા લાગી. “ વિન્નુત્તા વિઘ્યામેય નથ્થોાળા. - મટ્ટિય. પવિત્ઝવ ક્ષિય ચરેત્તુતિળાસન' વિઘ્ન સહિહોમાં વાસજ્જ '' વિજળી ચમકયા બાદ વરસાદ વરસવા લાગ્યા. જે વરસાદ વરસ્યા તે મૂસલધાર રૂપે વરસ્યા નહીં, પરન્તુ વિરલ બિન્દુએ રૂપે-નાનાં નાનાં ટીપાંએ રૂપે-વરસ્યા તે કારણે તે વૃષ્ટિથી કીચડ ઉત્પન્ન થયા નહીં આકાશમાંથી નીચે પડતાં પાણીનાં તે નાનાં નાનાં ટીપાઓએ આકાશમાં ઊડતાં ધૂળનાં રજકણાને તથા જમીન પર રહેલાં માટીનાં કર્ણેાને ઉપમિત કરી નાખ્યા આ નાનાં નાનાં ટીપાંએ રૂપે જે દિવ્ય જલની વ્રુષ્ટિ થઈ, તે શીતાદિ મહાનદીએના રસાદિ ગુણેાની સમાનતાવાળું હતું એજ વાત સદ્ધિાઃ ' આ પદ્મ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. અહી “ પ્રહિન્ના ’’ શબ્દના અથ શીતાઢિ મહાનદીએ' છે. તે ત્તિયંમર્ત્યેચાયાત્ તથૈવ મૂળે તથેય पइट्टिए આ દિવ્ય સલિલેદકની વર્ષાથી તે તલને હેડ સ્થિર થઈ ગયા, અને જે જગ્યાએ તે પડયા હતા તે જગ્યાએ જ તેની જડ જામી ગઈ તે કારણે તે ફરી અંકૂરિત થઈ ગયા. " ते य सत्ततिलपुप्फजीवा उद्दाइसार તસ્સે ત્તિથમગ્ર જાપ્ તિલંગુજિયા લત્ત સિગ વાચાચા” અને જે સાત તલના પુષ્પના જીવા હતા, તેઓ પુષ્પશરીરમાંથી નીકળીને તલના એડની એક તલગુલેકામાં (ફીમાં) સાત તા રૂપે ઉત્પન્ન થઈ ગયાં. "સૂજા ' શ્રી ભગવતી સૂત્ર : ૧૧ * આ પદ લિક ’ ૧૫૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ “તર આદું નામ! જોષળ મંઝિgi” ઈત્યાદિ ટીકાથ-મહાવીર પ્રભુ ગોશાલકને વૃત્તાંત ગૌતમ સ્વામી પાસે આપી રહ્યો છે-“તર ન ગ જમા ! નસ મંઢિપુત્ત સદ્ધિ મેળવ કૃષ્ણ ને નરે, યાદ” હે ગૌતમ ! ગોશાલકે તે છોડ મૂળમાંથી ઉખાડી નાખ્યા પછી, અમે બને ચાલતાં ચાલતાં કૂર્મગ્રામ નગર પાસે આવી પહોંચ્યા “તા í તદ્ધ મામરણ વચહ્ન ફિચા વિચાળે ના बालतवस्वी छटुछटेणं अणिक्खित्तेणं तवोकम्मेण उड्ड बाहाओ पगिज्झियर सूराમિ માયાવળ મુકી શાયામાળે વિરુ” તે કૂર્મગ્રામ નગરની બહારના ભાગમાં વેશ્યાયને નામને બાલતપસ્વી (યથાર્થ ધર્મતત્વથી અનભિજ્ઞ તપસ્વી) નિરંતર છને પારણે છઠ્ઠની તપસ્યા કરી રહ્યો હતો ત્યારે તે બન્ને ભુજાઓ ઊંચી રાખીને આતાપના ભૂમિમાં સૂર્યની સામે બેઠે હતું અને આતાપના લઈ રહ્યો હતો. “બાફવરેચરજિયાનો છે જીગો સદવો સભંસા મિનિરdવંતિ” સૂર્યના તાપથી તપીને તેના માથા ઉપરથી જુઓ નીકળી નીકળીને તેના શરીર પર ચારે તરફ આમ તેમ ફરતી હતી. “પામી - સરથાણ પચાવ્યો રઘેવર મુwો મુન્નો પારોએ” પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ પ્રત્યેની દયાભાવનાને લીધે વેશ્યાયન બાલતપસ્વી મસ્તક પરથી નીકળતી તે જૂઓને, જ્યાંથી તેઓ નીકળતી હતી, ત્યાં જ વારંવાર મૂક્યા કરતે હતે ઉચ્છવાસ આદિ પ્રાણેના સદુભાવને લીધે જૂઓને જ અહીં પ્રાણ શબ્દથી, ભવન ધર્મવાળી હવાથી ભૂત શબ્દ વડે, ઉપયોગ લક્ષણવાળી હોવાથી જીવ શબ્દ વડે અને સત્વયુક્ત હોવાને કારણે સર્વ પદ વડે ઉપલક્ષિત કરવામાં આવી છે. “તર જોuછે મંઢિપુત્તે વિચાચi बालतवस्सि पासइ, पासित्ता मम अंतियाओ सणियं सणियं पच्चोसका" મખલીપુત્ર ગોશાલકે જેવો તે બાલતપસ્વીને જે કે તુરત જ મારી પાસેથી ધીમે ધીમે સરકીને “Tદોસ્તવિકત્તા નેળે રેણિયાચળે તેવું ૩વારિકા” તે (શાક) તે વેશ્યાયન બાલતપરવીની પાસે પહોંચી ગયે. “ોળે લવાછરા વેલવાચ કાઢતવરિહં પર્વ વચાતી” ત્યાં પહોંચી જઈને તેણે તે વેશ્યાયન બાલતપસ્વીને આ પ્રમાણે કહ્યું– િમવં મુળી, મુnિg, ૩૬ જૂચકનાચા” શું આપ તત્ત્વને જાણી લઈને મુનિ-તપસ્વી થયા છે, અથવા આપ શું યતિ-મુનિ છે? કે મુનિક-કુત્સિત મુનિ છે-શું આપ ગ્રહથી ગૃહીત છે? કે જૂઓનું શય્યાતર (શયનસ્થાન) છો ? “તણ નં રે वेसियायणे बालतबस्सी गोसालस्स मंखलिपुत्तस्स एयम णो आढाइ, णो परिકાળ સુરળી સંવિરુ” મખલિપુત્ર શૈશાલનાં આ પ્રકારનાં વચન સંભળીને તે બ લતપસ્વી વેશ્યાયને તેને પ્રત્યુત્તર રૂપે કંઈ પણ કહ્યું નહીં તેનાં વચને પ્રત્યે આદરની નજરે જોયું નહીં અને તેના ઉપર ધ્યાન જ ન દીધું. તે પિતાને સ્થાને જ ચુપચાપ બેસી રહ્યો, “તાળ તે જોવા મંgિ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ રિદ્ધિવાર વાઇરવરિરં તો વંપિ, તર િgવં વાણી” જ્યારે બાલતપસ્વી વેશ્યાયને ગોશાલને કોઈ જવાબ ન આપે, ત્યારે તે સંખલિપુત્ર ગોશાલે તેને બીજી વાર પણ એવું જ કહ્યું અને ત્રીજી વાર પણ એવું જ કહ્યું કે૪િ મi મુળી, મુનિ, કાશ તેનાથg” શું આપ મુનિ (યતિ) છે ? કે મુનિક (કુમુનિ) છે ? શું આપ ગ્રહથી ગૃહીત છે ? શું આપ જુઓની શય્યાતર છે? “a of B વેરિયાળે વાઢતવણી જોવાઢેળે મંઢિપુત્તi दोच्चपि तच्चंपि एवं वुत्ते समाणे आसुरुत्ते जाव मिसमिसेमाणे आयावणમૂકી પડ્યોમ” મખલિપુત્ર ગોશાલકે જ્યારે તે બાલતપસ્વી વેશ્યાયનને બીજી વાર પણ એવું જ કહ્યું અને ત્રીજી વાર પણ એવું જ કહ્યું, ત્યારે તેને ક્રોધ ચડ, ક્રોધથી લાલપીળે થઈને, દાંત કચકચાવતે કચાવતે અને દાંતે વડે હઠને ડંસતે તે આતાપનાભૂમિ પરથી નીચે ઉતર્યો, “પરવો મિત્તા સેવારમુઘાણot સમોન્નરૂ” ત્યાંથી નીચે ઉતરીને તેણે તેજે. લેક્યા સમૃદુઘાત વડે પિતાની જાતને સમવહત (યુક્ત) કરી એટલે કે પિતાના કેટલાક આત્મપ્રદેશને શરીરની બહાર કાઢયા. “મોન્નિત્તા સત્તકૂરચા જોણારૂ” તેજલેશ્યા સમૃદુવાતથી યુક્ત થઈને, તે સાત આઠ ડગલાં પાછો હટી ગયે. “રોજિત્તા જોનારા મંઢિપુર વહાણ કપાસિ સેન્ચ નિરિર" પાછો હટીને તેણે મખલિપુત્ર ગોશાલકને મારી નાખવા માટે, પિતાના શરીરમાંથી તેજલેશ્યા છોડી. “તg of mોચમા ! જોનાર #વઢિપુત્તર અgવળpયા” ત્યારે સંખલિપુત્ર ગોશાલકની રક્ષા કરવા માટે “વેસિયાચાર કાઢતવસ્લિર સેચકarળpવા, વરઘ of અંતરા ' સીઝિયં તેર નિરિરાષિ” બાલતપસ્વી વેશ્યાયનની તેજેલેશ્યાને સંહરણ કરવાને માટે, એજ સમયે મેં શીત તેજલેશ્યા છેડી, "जाए सा मम सीयलियाए तेयलेस्साए वेसियायणस्स बालतवस मा વિના તેરા હિચ” છેડેલી તે શીતલેશ્યાના પ્રભાવથી બાલતપસ્વી વેશ્યાયનની ઉષ્ણ તેજલેશ્યા નિવૃત્ત થઈ ગઈ “તe of સે સિયાચળે बालतवस्त्री मम सीयलियाए तेयलेस्साए त उसिणं हे यलेस्सं पडिहय जाणित्ता" જ્યારે બાલતપસ્વી વેશ્યાયનને એ વાતની ખબર પડી કે મારી શીત તેજોલેશ્યા વડે તેની ઉષ્ણ તેજલેશ્યા પ્રતિહત થઈ ગઈ છે, “જોનારા मखलिपुत्तस्स सरीरगस्स किंचि आवाहवा वाबाह वा छविच्छेदं वा શરમાળ પત્ત ત કરિ લેસ્ટેરë stagig” તથા તે ઉગરા તેજે. લેશ્યા વડે મંખલિપુત્ર શૈશાલકને ચેડી અથવા ઝાઝી પીડા ઉત્પન્ન થઈ નથી અને તેના શરીરના કોઈ પણ અવયવનું છેદન પણ થયું નથી તે જોઈને તે બાલતપસ્વી વેશ્યાયને પિતાની તેજલેશ્યાને પાછી ખેંચી લીધી. “ કરિ તે વહિવત્તા મH Uર્વ વાણી” ઉષ્ણ તેજેશ્યાને પાછી ખેંચી લઈને તેણે મને આ પ્રમાણે કહ્યું-“હે નચમે મરવું, તે યજમેયં મ ” “હે ભગવન્ત ! હું એ વાત જાણી ગ છું કે આપની કૃપાથી આ ગોશાલક બળી ગયો નથી. હે ભગવન્ ! હું બરાબર જાણી ગયો છું કે આપની કૃપાથી આ ગોશાલક બળી ગ નથી. ” અહીં “Tચાયાં ? આ પદમાં સસંભ્રમને લીધે “ગત” શબ્દનું બે વાર ઉચ્ચારણ થયું છે, એમ સમજવું વળી અહીં એ વાત પણ સમજવા જેવી છે કે અયોગ્ય શિષ્ય ગોશાલકની ભગવાને જે રક્ષા કરી, તે તેમની અગાધ કરુણા પ્રકટ કરે છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ ભગવાન દયાના સાગર હતા, તેથી જ તેમણે એવું કર્યું. પાછળ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારો ગોશાલકે છેડેલી તેજેલેક્યા વડે બળને કાળધર્મ પામવાનું કથન આવી ગયું છે. આ બને સુગ્ય શિની મહાવીર પ્રભુએ શા માટે રક્ષા ન કરી, એવી શંકાનું આ પ્રમાણે નિવારણ કરી શકાયમહાવીર પ્રભુ નિશ્ચયજ્ઞાનશાળી–ચારજ્ઞાન વાળા–હોવાથી–તે અણગારોનું આ રીતે જ મૃત્યુ થવાનું છે તે જાણતા હતા, તે કારણે તેમની રક્ષાને પ્રયત્ન અનાવશ્યક જ ગણ્યા હશે. “તt i ? મંઢિપુત્તે જનારું મમ ઘર્વ વચાતી” ત્યારે મંખલિપુત્ર શાલકે મને આ પ્રમાણે પૂછ્યું—“વિદ્ મંતે ! ઘર जयासिज्जायरए तुब्भे एवं वयासी-से गयमेय भगवं ! से गयगयमेय भगवं?" હે ભગવન ! યૂકા શય્યાતરક (જૂઓની શધ્યારૂ૫) આ વેશ્યાયને આપને શા માટે એવું કહ્યું કે “હે ભગવન્! હું જાણું ગયે હે ભગવન્ જાણી ગયે.” “તt of હું નોરમા ! જો સારું મંઢિપુરૂં પૂર્વ વચાતીહે ગૌતમ! ત્યારે મેં મંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું-“તુi गोसाला ! वेसियायण बालतवस्सिं पामसि, पासित्ता मम अंतियाओ तुसिજીવંર વૃક્વો”િ હે ગોશાલ ! બાલતપસ્વી વેશ્યાયનને જોઈને, તું મારી પાસેથી ચુપચાપ સરકી ગયે. “વ વેણિયાને વાઢતવાણી એળે વજ્ઞાછણિ” મારી પાસેથી સરકીને તું ત્યાં ગયે કે જ્યાં બાલતપસ્વી વેશ્યાયન આતાપનાભૂમિ પર આતાપના લઈ રહ્યા હતા. “વાગરિકત્તા સિચારાં વાટતવરિä gવં ત્વચાની ” ત્યાં જઈને તે બાલતપસ્વી વેશ્યાયનને આ પ્રમાણે પૂછયું-“ મવં મુળી, કાદુ નાથાણ” શું આપ મુનિ છે? કે કૃત્સિતમુનિ-રાહગૃહીત-છે? કે આપ જૂઓની શારૂપ છે? "तए णं से वेसियायणे बालतवस्सी तव एयम8 नो आढाइ, नो परिजाणाइ, તુeળી સંદિર” ત્યારે તે બોલતપસ્વી વેશ્યાયને તારે તે પ્રશ્ન પ્રત્યે આદરની દષ્ટિથી જોયું નહી, જાણે તે પ્રશ્ન સાંભળ્યું જ ન હોય તેમ તે ચુપચાપ બેસી રહ્યો. “તા શં તુમ જોવા ! વેણિયાચ વાઢતવ િરોજિંપિ તવ પર્વ વાણી” હે ગોશાલક ! ત્યારે બીજી વાર અને ત્રીજી વાર પણ તે બાલતપસ્વી વેશ્યાયનને એવું જ પૂછયું કે-“ માં કુળ, મુનિ જાવ Tig” શું આપ મુનિ છે ? કે કુત્સિત મુનિ છો ? કે યૂકાશચ્યા તરક છે ? “તણ જે તે વિચાળે વાઢતવરસી તુમ ચંદિ તથા gવં સુતે વમળ ગુરુત્ત રાવ પ્રોસવ” જ્યારે બીજી અને ત્રીજી વાર પણ તે એ પ્રમાણે પૂછયું, ત્યારે બાલતપસ્વી વેશ્યાયનને ક્રોધ ચડયે તે પિતાની આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યો, ક્રોધાવેશમાં આવીને દાંતે નીચે હોઠ કરડતે અને દાંત કચકચાવતે તે સાત આઠ ડગલાં પાછો હઠ. “Tદો જિત્તા તવ વાઘ પતિ વેરતં નિરિર” પછી તેણે તને મારી નાખવાને માટે પિતાના શરીરમાંથી તેલેસ્થા છેડી. “સા ન માં જોવા! અજંગ યાર” ત્યારે તે ગોશાલાક! તારા પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ તને બચાવવા માટે, “વેણિયાચરણ મારુતાપિતા તેઢેસા હિસાણા , પથ í બંતા વીચઢિયં સેવં નિરિ”િ બોલતપસ્વી વેશ્યાયનની તેજેલેશ્યાનુ સંહરણ કરવાને માટે એજ સમયે મેં શીત તેજલેશ્યા છેડી. “NT पडिहय जाणित्ता, तब य सरीरगस्स किंचि आबाहवा, वाबाहवा, छविच्छेद વા, અજીમા પત્તા કળિ સેચઢેરૂં હિતા” મારી તે શીત તેજેલેશ્યા વડે તે બાલતપસ્વી વેશ્યાયનની ઉણુ તેજલેશ્યા પ્રતિત થઈ ગઈ. મારી શીત તેજોલેસ્થા દ્વારા પિતાની ઉણ તેજલેશ્યાને પ્રતિત થયેલી જોઈને તથા તારા શરીરને થેડી અથવા અધિક વ્યથા નહીં થયેલી જોઈને તથા તારા શરીરના કેઈ પણું અવયવનું છેદન થયેલું ન જેવાને લીધે બાલતપસ્વી વેશ્યાયને પિતાની તે તેલશ્યાને સમેટી લીધી. “રિણા માઁ gવં વાસી” તેજલેશ્યાને સમેટી લઈને તેણે મને આ પ્રમાણે કહ્યું રે જમે મજાવં! તે જયારેયં માવં ! ” “હે ભગવન્! હું એ વાત જાણી ગયો છું, હે ભગવન્! હું તે બરાબર જાણી ગયો છું કે આપે જ શીતલેશ્યા છોડીને ગે શાલાને મારી ઉષ્ણ તેજોવેશ્યાથી બચાવી લીધો છે. ” "तए णं से गोसाले मखलिपुत्ते मम' अंतियाओ एयमढे सोच्चा निसम्म भीए નાથ સંગાયમ મમ વરૂ, નમંa, વંરિત્તા, નમ સિત્તા પૂર્વ રાણી ” મારા દ્વારા કહેવામાં આવેલા આ કથન રૂપ અર્થને સાંભળીને તથા હૃદયમાં ધારણ કરીને, ગોશાલકના મનમાં ભય ઉત્પન્ન થયે, આ પ્રકારે જેને ભય ઉત્પન્ન થયા છે એવા તે ગોશાલકે મને વંદણ કરી નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે કહ્યું-“! સંન્નિત્ત નિવયજેણે માફ?” હે ભગવન્! મનુષ્ય સંક્ષિપ્ત તેજલેશ્યાવાળે અથવા વિપુલ તેવેશ્યાવાળે કેવી રીતે થાય છે? “રણ છે જ નોરના ! જોવાહ બંgિ u રાણી” હે ગૌતમ ! ત્યારે મેં મખલિપુત્ર ગશાળાને આ પ્રમાણે કહ્યું “જે i નોરા ! grip aહાણ કુમારહિ याए एगेण य वियडासएण छटुंछटेणं अणिक्खित्तेणं तवोकम्मेणं उड्डू बाहाओ બિકિન્નર, કાર વિરુ” હે ગોશાલા ! જે માણસ, મુટ્ટી વાળવાથી ચારે આંગળીઓનાં નખ અંગુઠાના અધે ભાગને સ્પશે એવી એક સુટી પ્રમાણ અડદના બાકળા ( પકાવેલા અડદ ) અને એક અંજલિપમાણ અચિત્ત જળને જ ઉપયોગ કરીને છ માસ સુધી છને પારણે નિરંતર છઠ્ઠની તપસ્યા કરે છે. અને છ માસ સુધી અને હાથને ઊંચા જ રાખીને સૂર્યની આતાપના લેતો વિચરે છે. “a of ગંતો છ માસાઇi સંહિત્તવિવારે મવરૂતે માણસ છ માસને અને સંક્ષિપ્ત અને વિપુલ તેજલેશ્યાવાળે થઈ જાય છે. “ત૨ on જે જaછે મંત્રિપુરે મને પચમઢું સમર્મ વિજ્ઞા કુફ” હે ગૌતમ ! સંખલિપુત્ર ગોશાલકે મારા દ્વારા કહેવામાં આવેલ આ અર્થને (વાતને) ખૂબ જ વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સૂપા “તoi કહું તો મા ! ચા ચા ઈત્યાદિ– ટીકાથુ–ગોશાલકનું વૃત્તાન્ત આગળ ચાલે છે. “તt a mો મા ! अत्रया कयाइ गोमालेणं मंखलिपुत्तेणं सद्धि कुम्मग्गामाओ नयराओ सिद्धत्थગામે નય સં િવિજ્ઞારા” હે ગૌતમ ! ત્યાર બાદ કેઈ એક દિવસે મેં શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫ ૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ મંખલિપુત્ર ગોશાલકની સાથે કૂમબ્રામ નગરથી સિદ્ધાર્થગ્રામ નગર તરફ વિહાર કર્યો. “=ા ૨ મો નં શુદવમાનચા, કલ્થ રે તિર્થમા” જ્યારે અમે પૂર્વોક્ત તલનો છોડ જ્યાં ઉગ્યો હતો તે સ્થાને પહોંચ્યા, “g i જોજે મંવહિપુરે પુર્વે રચાતી ” ત્યારે મંખલિપુત્ર ગોશાળકે મને આ પ્રમાણે કહ્યું-“તમે મને ! તથા મમ વ આવવો, વાવ જવે” હે ભગવન! પહેલાં આપે મને અહીં એવું કહ્યું હતું, એવું પ્રતિપાદન કર્યું હતું, એવી પ્રજ્ઞાપના કરી હતી અને એવી પ્રરૂપણ કરી હતી કે-“ોષાઢા ! ઇસ of तिलथंभए निप्फज्जिस्सइ, तचेव जाव पच्चाइरसंति तं णं मिच्छा" તલને આ છેડ નિષ્પન્ન થશે-નિપજશે, તે અનિષ્પન્ન નહીં રહે અને જે આ સાત તલના પુષ્પ જીવે છે, તેઓ મરીને આ તલના છોડની એક ફલીમાં સાત તલ રૂપે ફરી ઉત્પન્ન થઈ જશે, ” આપનું પૂર્વોક્ત આ કથન અસત્ય છે, કારણ કે “ જ " પણ લીવરૂ, ga si તિર્થમા નો નિcજો, નિષ્ણનામેવ” એ તે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે તે તલને છેડ નિષ્પન્ન થયો નથી, અનિષ્પન્ન જ છે. “તે ચ સર રિસ્ટ પુષ્ઠનોવા કરારૂ કરારૂત્તા નો જેવા તિસ્ત્રચંમર ઉતરિચાg સત્તપિટા પડ્યાચાચા” અને તે પૂર્વોક્ત સાત તલપુષ્પ જી મારીને આ તલના છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયાં નથી. “તt of કાઢું જોયાજોતા મંત્રિપુરં gવં ચાલી” ત્યારે હે ગૌતમ ! મેં મંખલિપુત્ર શૈશાલકને આ પ્રમાણે छा-“तुमं गं गोसाला ! तदा मम एवं आइक्खमाणस्स जाव परूवेमाणस्स ચમ નો પદ્ધિ , નો પરિત, નો રોચથતિ ” હે ગોશાલક ! મેં પૂ. કત પ્રકારે જે કહ્યું, જે પ્રતિપાદન કર્યું, જે પ્રજ્ઞાપિત કર્યું અને જે પ્રરૂપિત કર્યું તેના પ્રત્યે તે શ્રદ્ધાની દૃષ્ટિએ જોયું નહીં, મારા કથનની તને પ્રતીતિ પણ ન થઈ અને તેને તે કથન જીયું પણ નહીં. “ચમ અaइहमाणे, अपत्तियमाणे, अरोएमाणे मम पणिहाए अयं णं मिच्छावादी भवउ न्ति ટું મમ રિચાનો નિર્ચ નિર્ચ પદવો”િ આ પ્રકારે મારા દ્વારા પ્રતિપાદિત પૂર્વોકત અર્થ (કથન) પ્રત્યે અશ્રદ્ધા રાખીને, અવિશ્વાસ રાખીને તથા અરુચિ બતાવીને, મારી બાબતમાં તને એ વિચાર થયે કે “આ મિથ્યાવાદી સાબિત થાય,” આ પ્રમાણે વિચાર કરીને તું મારી પાસેથી ધીમે ધીમે દૂર સરકી ગયે. “gવોત્તા મેળે રે તિઘંમ સેવ રવા વિ” ત્યાર બાદ જ્યાં તે તલને છોડ હતું, ત્યાં તું ગયો. “ સવારચ્છિત્તા જાવ guizમતે હિ” ત્યાં જઈને તે તલના તે છેડને માટી સાથે મૂળમાંથી ઉખાડી નાખ્યો અને ઉખાડીને તેને એકાન્ત સ્થાનમાં ફેંકી દીધે. “તવળમેd Tોતાહા! વિષે જમવા વાદમૂg” હે શાલક ! એજ વખતે આકાશમાં દિવ્ય મેઘમંડળ પ્રકટ થયું. “ag | રે શિવે શરમવાણ खिप्पामेव तंचेव जाव तस्स चेव तिलथंभगस्स एगाए तिलसंगुलियाए सत्त तिला vશાવાયા” તે દિવ્ય મેઘમંડળ એજ ક્ષણે ગર્જના કરવા લાગ્યું, વિજળી ચમકવા લાગી અને પૂર્વોક્ત રૂપે વરસાદ વરસવા લાગ્ય, ઈત્યાદિ પૂર્વોક્ત કથન અહી ગ્રહણ કરવું જોઈએ ઉખેડીને એક બાજુ ફેંકી દીધેલે તે તલનો છેડ પણ મળવાથી ફરી ઉગી ગયો. “સાત તલપુછપછ મરીને એજ તલના છેડની એક તલફલીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થઈ ગયાં,” આ કથન પર્યન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “તં પણ જોષાહા ! જે તિર્થમg રિવાજો, જો અનિવાર” હે ગોશાલક ! આ રીતે તલને તે છોડ નિષ્પન્ન થઈ ગયે, તે અનિષ્પન્ન રશે નહીં. “તેર શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૫૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ (( खत्त पुप्फजीवा उदाइतार एयरस चेत्र तिलथं प्रयस्स एगाए तिळसंगुलियाए सत्त तिला पच्चायाया ” અને તે સાત તલપુષ્પના જીવા મરને એજ તલના ઘેાડની એક તલલીમાં સાત તલરૂપે ઉપન્ન થઇ ગયા છે. “ Ë ઘણુ गोखाला ! वणरखइकाइया पउटु परिहारं परिहरति ” હૈ ગેાશાલક ! આ રીતે વનસ્પતિકાયિક જીવ મરી મરીને છેડેલા શરીરમાં જ ફરી ઉત્પન્ન થઈ જાય છે. અહીં પહેલુ પરિહાર ” પદ્મ મરણના અર્થમાં મને બીજું “પરિહાર છે પદ્મ કરવાના અમાં વપરાયુ' છે. જે શરીરને કેડયુ છે, એજ શરીરમાં ફરી ઉત્પન્ન થઇ જવું તેનું તેનું નામ “ પરિવૃત્યપરિહાર ’ છે. વનસ્પતિકાયિક જીવે. પરિતૃત્યપરિહાર કરે છે. “ સદ્ ાં તે ગોલ્લાહે મોંવરુિપુત્ત મમ' एत्र माइ स्खमा णस्स जाव परूवे नाणरस एयमट्ठ नो सहहह, नो पत्तियइ नो રોચ ” આ પ્રમાણે કહેનારા, ભાષિત કરનારા, પ્રજ્ઞાપિત કરનારા અને પ્રરૂપણા કરનારા મારા આ અથને (કથનને) મખન્નીપુત્ર ગેાશાલકે પેાતાની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિના વિષય અનાવ્યું નહી”, “ ચમકૢ ગરમાળે નાવ અહેમાને નેળેષ છે વિથમ ્સેળેય વાર્ ” તેથી મારા દ્વારા કથિત તે અથ' પ્રત્યે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિથી યુકત એવા તે મ‘ખલિપુત્ર શાલક તે તલના છે જ્યાં ઊભેા હતેા ત્યાં ગયા. (6 હવાगच्छिता ताओ तिल अंभयाओ तं तिडसंगुलियं खुइइ ” ત્યાં જઈને તેણે તે તલના છેાડ પરથી તે તલની ક્લીને તેાડી. “ વ્રુત્તિત્તા ચઢગ્નિ સન્નતિને पकोडे " ” તે તલની ક્લીને ફાડીને તેણે તેમાંથી સાત તલ પેાતાની હથેલી પર કાઢ્યા. तर णं तर म'खलिपुत्तस्स गोसालरस ते सस तिले गणमाणस्स ગચમેયારે સ્થિર નાવ સમુત્પત્તિસ્ત્યા ' તે તલની ફળીમાંથી નીકળેલા સાત તલને ગણતાં તે મખલિપુત્ર ગોશાલકના મનમાં આ પ્રકારના ચિન્તિત, કલ્પિત, પ્રાથિંત, મનેાગત સપ ઉત્પન્ન થયા- ધ્રૂજી સવ્વનીષા વિ ધ્રુવિદ્દામાં રિતિ ” પૂર્વોક્ત રીતે-વનસ્પતિકાયિકાની જેમ-સઘળા જીવે પણ પરિવૃત્ય પરિવૃત્ય (મરી મરીને) કરીને પુન: પરિહાર (પરિભાગ) પરિન્તિ” કરે છે એટલે કે પ્રત્યેક જીવ મરી મરીને ફ્રી એજ શરીરમાં ઉત્પન્ન થઈ જાય છે. ૮ णं गोयमा ! गोसालस्स मंखलिपुत्तस्स पउट्टे ' હે ગૌતમ ! ગેાશાલકના આ પરિવર્ત્તવાદને-વિપરીતવાદ્ય માનવામાં આવે છે. 66 एस गोयमा ! गोसालरस मंखलिपुत्तरन मम अंतियाओ आयाए अवक्रमणे વળત્તે ” હું ગૌતમ ! મ’ખલિપુત્ર ગોશાલક મારી પાસેથી પેાતાની જ જાતે શા માટે અલગ થઈ ગયા તેનું આ કારણુ, મેં તમારી સમક્ષ પ્રકટ કર્યુ, પસૂ૦૬।। "" 66 ' ,, एस શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૫૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ “સઘળે તે જોતા મંઢિપુઈત્યાદિ– ટીકાઈ-ગોશાલકે તેજલેશ્યાની પ્રાપ્તિ કેવી રીતે કરી તે હવે મહાવીર પ્રભુ ગૌતમને કહે છે. “au í જોજે અંર્તાજિકુત્તે wire સનફાર કુમાણકિંડિયા ૫, નિ ચ વિચsoi” જે મુદ્દીને બંધ કરવાથી બધી આંગળીએનાં નખ અંગુઠાના અધભાગને સ્પર્શે છે, તે મુદીને “પિંડિકા સનખા” કહેવામાં આવી છે. બાફેલા અડદને કુદમાલ કહે છે. આ પ્રકારના કુદમાલની એક એક મુદી તથા બે બાપ્રમાણ (અંજલિમાં સમાય એટલું) અચિત્ત પાણી, આટલે જ આહાર પારણાને દિવસે ઉપયોગમાં લેવાના નિયમપૂર્વક સંખલિ. પુત્ર ગોશાલકે છ માસ સુધી નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરી આ આ તપસ્યા દરમિયાન તે પિતાના બને હાથને ઊંચા રાખીને આતાપના ભૂમિમાં સૂર્યની સામે બેસીને આતાપના લેતે હતે. “રણ જો તે જોતા પંજિત્તે છઠ્ઠ માસમાં સંહિત્તવિક જ્ઞાણ” આ પ્રમાણે કરવાથી છ માસને અને મંખલિપુત્ર ગોશાલક સંક્ષિપ્ત અને વિપુલ તેલેશ્યાવાળો બની ગયો અપ્રાગકાળમાં જે તેજોલેસ્યા સંક્ષિપ્ત (સંકુચિત) રહે છે, માટે અપ્રાગકાળની અપેક્ષાએ તેને સંક્ષિપ્ત સમજવી પ્રાગકાળમાં જે તેજેતેચ્છા વિસ્તાર પામે છે, તેને વિપુલ તેલેશ્યા કહે છે શાલક આ બને પ્રકારની તૈલેશ્યાવાળ-લબ્ધિ વિશેષવાળે બની ગયો. સૂબા “તe of તરહ જોતાઝાર મંઢિપુરણ ગયા જયાર” ઈત્યાદિ– ટીકાથ–“ag of ૪ નોવાઇરસ મંઝિપુત્તન્ન અન્ના થયા છે ઢિારા રિયં વાવમવિયા” કે એક દિવસે તે મંખલિપુત્ર ગોશાલકની પાસે છ દિશાચરે આવ્યા “ સંગા” તેમનાં નામ આ પ્રમાણે હતાં–“જો તે સર્વ કાર નિ જિનાર્દ જાણે માળે વિર”(૧) શાન, (૨) કલન્દ, (૩) કર્ણિકાર, (૪) અચ્છિદ્ર, (૫) અગ્નિવેશ્યાયન અને (૬) ગમાયુપુત્ર અર્જુન આ છએ દિશાચર પૂર્વકૃતગગત આઠ પ્રકારના નિમિત્તોને, નવમા ગીતમાર્ગને અને દસમાં નૃત્યમાર્ગને પિતાપિતાની બુદ્ધિ અનુસાર જાણતા હતા આ સઘળા વિષયને યથાબુદ્ધિ ધારણ કરનારા તેઓ મંખલિપુત્ર શૈશાલક પાસે આવ્યા મંત્રિપુત્ર શૈશાલકે આ અષ્ટાંગ મહાનિમિત્તના કોઈ ઉપદેશને આધારે એવું પ્રતિપાદન કર્યું કે લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ આ છ વસ્તુઓ સમસ્ત ભૂત, સમસ્ત પ્રાણીઓ, સમસ્ત છે અને સમસ્ત સને માટે અનતિક્રમણ્ય છે. એટલે કે તેમને અનુભવ અવશ્ય કરવો પડે છે, તેમાં ફેરફાર કરવાને કઈ સમર્થ નથી આ પ્રકારે અષ્ટાંગ મહાનિમિત્તના કેઈ ઉપદેશમાત્રથી જ તે સંખલિપુત્ર શૈશાલક, શ્રાવસ્તી નગરીમાં, અજિન હોવા છતાં પિતાને જિન કહેવા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ લાગે, અહંત ન હોવા છતાં પણ પિતાને અહંત ગણાવવા લાગ્યો, સર્વજ્ઞ ન હોવા છતાં પણ પિતાને સર્વજ્ઞ રૂપ ગણાવવા લાગે, કેવળી ન હોવા છતાં પણ પિતાને કેવલી રૂપે માનવા લાગ્યા. અને જીન ન હોવા છતાં પણ પિતાની જાતમાં સાર્થક રૂપે જિનભાવ હોવાનું પ્રકટ કરતે વિચરવા લાગે. “સ નો વોચમા ! જોજે મંayત્તે છે, ગિળcaઢવી વાવ વિસરું વજરેમાળે વિર” હે ગોતમ ! વાસ્તવિક રીતે વિચાર કરવામાં આવે, તે મંખલિપુત્ર શાલક જિન નથી, તે પિતાની જાતને જિન કહેતે ફરે છે તે વ્યર્થ જ છે, તે અહંત પણ નથી, છતાં પિતે અહજત હોવાનો ઢોંગ કરતે ફરે છે. તે કેવલી પણ નથી છતાં પણ પોતાને કેવળી મનાવવાની જાળ બિછાવી રહ્યો છે. તે સર્વજ્ઞ પણ નથી છતાં સર્વજ્ઞ હોવાનું જુઠાણું ચલાવી રહ્યા છે, તે જિન પણ નથી છતાં જિન હોવાને ખાટે પ્રચાર કરી રહ્યો છે. “જોસાળ મં@િgો કિછે કિટાવી, વાવ પmrણેજા વિરુ” તેથી એ વાત જ ખરી છે કે શાલક મંખલિપુત્ર અજિન છે, પરંતુ જિન હોવાને ઢોંગ કરી રહ્યો છે. તે અહત નથી, છતાં પણ અહંત હોવાને ઢગ ચલાવી રહ્યો છે. તે કેવળી નથી, તે પણ કેવળી હોવાનું સદંતર જાઠ ચલાવી રહ્યો છે. તે સર્વજ્ઞ નથી, છતાં પણ સર્વજ્ઞ હોવાના દંભ કરી રહ્યો છે. તે જિનભાવથી યુકત ન હોવા છતાં પણ પિતાની જાતને જિનરૂપે પ્રકટ કરવાને ઢગ ચલાવી રહ્યો છે. “તપ ા મહત્તિમાયા મારા શિરે ગાય દિશામાં આ પ્રકારનું પ્રતિપાદન મહાવીર પ્રભુએ પરિષદમાં પણ પ્રકટ કર્યું ત્યાર બાદ તે અતિવિ. શાળ અને મહત્વશાલિની પરિષદ ધમકથા સાંભળીને તથા મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને વિરાજિત થઈ ગઈ અગિયારમાં શતકના નવમાં ઉદ્દેશકમાં શિવરાજર્ષિના પ્રકરણમાં પરિષદના વિષયમાં જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ પરિષદનું વર્ણન અહીં પણ કરવું જોઈએ. “ તg of सावत्थीए नयरीए सिंघाडग जाव बहुजणो अन्नमन्नस्स जाव परूवेइ" त्यार બાદ શ્રાવસ્તી નગરીના મૃગાટક, ત્રિક, ચતુષ્ક, ચવર, મહાપથ અને પથ, આ સઘળા માર્ગો પર અનેક લકે એકત્ર થઈને એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, ભાષણ કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા અને પ્રરૂપણ કરવા લાગ્યા કે “i રેવાણgયા ! જોણારું મંઝિપુત્તે વિશે નિસ્ત્રાવી વિદાફ, મિરઝા” હે દેવાનુપ્રિયે ! મખલિપુત્ર શૈશાલક જે પિતાને જિન માની રહ્યો છે અને તે જિન હોવાને પ્રચાર કરી રહ્યો છે, પિતાને અહંત માની રહ્યો છે અને પિતે અહંત હેવાને પ્રચાર કરી રહ્યો છે, પિતાને કેવળી માનીને પિતે કેવળી હવાની વાત કરી રહ્યો છે, પિતાને સર્વજ્ઞ માનીને પોતે સર્વજ્ઞ હેવાને પ્રચાર કરી રહ્યો છે, તથા પિતાને જિનભાવ યુકત માનીને તેનો પ્રચાર કરી રહ્યો છે, તે બિલકુલ અસત્ય જ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ છે. “મળે મા મહાવીરે ઘi a૬, જાવ ઘ શ્રમણ ભગવાન મહાવીર મખલિપુત્ર ગોશાલકના વિષયમાં એવું કહે છે, એવું પ્રતિપાદન કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે, એવી પ્રરૂપણ કરે છે કે “પર્વ (જુ તરસ જોનારા મંરિપુત્તર મંતશ્રી નામ મંત્રપિતા દ્દોથા” મંખલિપુત્ર આ ગોશાળાના ખલિ નામના પિતા હતા તે મંલિ ભિક્ષાચર વિશેષ રૂપ ગણાતે હતો. “ તન્ન સંસિ gવં રેલ તં સર્વ માળિયાવં જ્ઞાન વિશે જાણે માળે વિરઆ પંખલિના વિષયમાં તથા તેની ભાર્યા ભદ્રના વિષયમાં સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર અહીં પણ પ્રકટ કરવું જોઈએ મંખલિપુત્ર ગોશાલકના વિષયમાં પણ અહીં પૂર્વોકત કથન પ્રકટ કરવું જોઈએ. “નિનો મૂવી જ જોરાઢઃ સવારમનિ જિનશ કરું ગwાશયન વિહુતિ” આ સૂત્રપાઠ પર્યાનું સમસ્ત કથન અહીં કહેવું જોઈએ, “નો સ્ત્ર જોજે મંઢિપુત્તે વિઘાથી, નાર વિદા તેથી મખલિપુત્ર શાલક જિન નથી, પરન્તુ પિતે જિન હોવાને પ્રલાપ માત્ર જ કરે છે, એ જ પ્રમાણે તે અહંન્ત પણ નથી, પિતે અહંન્ત હોવાને પ્રલાપમાત્ર જ કરે છે, તે કેવલી પણ નથી, છતાં પોતે કેવલી હવાને પ્રલા૫માત્ર જ કરે છે, તે સર્વજ્ઞ પણ નથી, છતાં પણ પિતે સર્વજ્ઞ હેવાને પ્રલાપમાત્ર જ કરી રહ્યો છે. તે જિનભાવથી યુક્ત નથી, છતાં પણ પિતાની જાતમાં જિનની સાર્થકતા હોવાને ખેટે પ્રચાર કરતે ફરે છે. “સમજે મrr મહાવીરે વિશે કિટાવી, કાન કિનાં માળે વિર” શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે અને જિન શબ્દના અધિકારી છે, અહંત છે અને અહંત શબ્દના સાચા અધિકારી છે, કેવળી છે અને કેવળી પદના ખરા અધિકારી છે, સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ કહેવા ચગ્ય છે, જિનભાવ યુકત છે અને જિન નામને સા ક કરી રહ્યા છે. “તા i તે જોવા જંલટિyત્તે बहुजणस अंतिय एयम स्रोच्चा, निसम्म, आसुरुत्ते जाव मिसमिसेमाणे બાથાણભૂમી કો જુવો” જ્યારે મુંબલિપુત્ર ગોશાલકે ઘણા લોકોને મોઢેથી સ્વાપમાન સૂચક આ વાતને સાંભળી, અને તેને હદયમાં ધારણ કરી, ત્યારે તેને ખૂબ જ ક્રોધ થશે. તે ક્રોધથી લાલપીળે થઈ ગયે, તેના હેઠને દાંતે નીચે ભીંસીને તથા ક્રોધથી દાંત કચકચાવતે કચકચાવતો તે આતાપનાભૂમિ પરથી નીચે ઉતર્યો. “વોત્તા સાહિત્ય નરં મૉં મળે દેવ દાઢાઢાપ મારી હું મારા છે તેવા સવાછરુ” નીચે ઉતરીને શ્રાવસ્તી નગરીની વચ્ચે વચ્ચે ચાલતે ચાલતે તે હાલાહલા કુંભારણીના કુંભકારાયણ (દુકાન અથવા વખાર)માં આવ્યું. “વારિઝ હાણ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૬૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ कुंभकारीए कुंमकारावर्णसि आजीवियसंघसंपरिबुडे महया अमरसिं वहमाणे एवं કરાવિ વિજ્ઞત્યાં આવીને તે હાલાહલા કુંભારણની કુંભકારાયણમાં કુંભારની દુકાનમાં અનેક આજીવિક મતાનુયાયીઓથી પરિવૃત થઈને વીંટળાઈને-ખૂબ જ ઈર્ષાયુકત ભાવે, વિરાજમાન થઈ ગયે. સૂ૦૮ “તે છે તમારા મારો મgવીર” ઈત્યાદિ – ટીકાર્યું–શાલકની વાત આગળ ચાલે છે. “તે જાણે તેને समएण समणस्स भगवओ महावीरस्स अंतेवासी आणंदे नाम थेरे पगइभहए जाव विणीए छटुंछटेणं अणिक्खित्तेण तवोकम्मेण संजमेण तवमा अपाण મામાને વિરા” તે કાળે અને તે સમયે, શ્રમણ ભગવાન મહાવીરના એક અનેવાસી આનંદ નામના એક સ્થવિર હતા. તેઓ ભદ્રિક સ્વભાવવાળા, અને ઉપશાત પ્રકૃતિવાળા હતા તેમના ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષા અત્યંત પાતળા પડી ગયા હતા, તેઓ મૃદુ અને માર્દવ ગુણથી સંપન્ન હતા, આલીન હતા, સરળ સ્વભાવના અને વિનીત હતા તેઓ નિરંતર છદ્રને પારણે જીદની તપસ્યા દ્વારા અને સંયમ અને તપ દ્વારા પિતાના આત્માની શુદ્ધિ કર્યા કરતા હતા. “રણ નં રે મારે ઘેરે છdમળviniરિ પરમાર રિણા પૂર્વ કઈ જોવામી તા પુરઆ આનંદ સ્થવિરે છ૪ના પારણને દિવસે પ્રથમ પૌરુષીમાં (પહેરે), બીજા શતકના પાંચમાં ઉદ્દેશકમાં ગૌતમ સ્વામીએ આજ્ઞાપ્રાપ્તિને માટે જે પ્રકારે પ્રભુને પૂછયું હતું, એ જ પ્રકારે પ્રભુની આજ્ઞા માગી, “તર જ્ઞાવ કદરનીચકિમ જ્ઞાઘ શરમાળ હાહા કુંમજારી કુમારાવારૂ સૂરસામણે વીવીઝુ” ભિક્ષાચર્યા માટે નીકળવાની અનુજ્ઞા પ્રાપ્ત કરી, તેઓ ગૌતમ સ્વામીની જેમ ઊચ, નીચ અને મધ્યમ કુળના ઘરસમૂહમાં ભિક્ષાચર્યા કરતાં કરતાં હાલાહલા કુંભારણીના કુંભકાપણની દુકાનની પાસે થઈને-અધિક દૂર પણ નહીં અને અતિ સમીપ પણ નહી એવા માર્ગ પરથી–ની કન્યા. “ag of રે જોતા લહિपुत्ते आणंदं थेरं हालाहलाए कुंभकारीए कुंभकारावणस्म अदूरसामवेणं वीइवयHi grg, grfસત્તા જે વાણીહાલાહલા કુંભકારિણીના કુંભકારાપણની પાસે થઈને જતાં આનંદ સ્થવિરને જોઈને મંખલિપુત્ર ગોશાલકે તેમને આ પ્રમાણે કહ્યું-“pf Rાત્ર શાળા ! ઓ ઇ મહું કામિચે નિમે”િ હે આનંદ! અહીં આવે, અને હું જે એક મહત્વપૂર્ણ ઔષમ્ય (દૃષ્ટાન્ત) સંભળાવું, તે સાંભળે (અહી “” પદ વાક્યાલંકાર રૂપે પ્રયુકત થયું छ.) “तए णं से आनंदे थेरे गोसालेणं मखलिपुत्तणं एवं वुत्ते समाणे जेणेव हालाहलाए कुंभकारीए कुंभकारावणे जेणेव गोसाले मखलिपुते तेणेव उवागજીરૂ” જ્યારે મુંબલિપુત્ર ગોશાલક દ્વારા આ પ્રમાણે લાવવામાં આવ્યા, ત્યારે આનંદ સ્થવિર હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં જ્યાં પંખ. લિપુત્ર શાલક રહેતે હતું, ત્યાં ગયા, “તા છi રે જોજે અંઢિપુત્તે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૬ ૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ આળવું થર વં યારી ” ત્યારે મખલિપુત્ર ગેાશાલકે આનંદ વિરને આ 66 " << પ્રમાણે કહ્યુ - તંવજી બાળા ! ો વાયા દાળ છવાયા વળિયા ?' (અહી. ૮ ખલુ ' પઢ નિશ્ચયે વાચક છે.) હું આનદ ! ચિરાતીત કાળમાં (ઘણા લાંખા સમય પહેલાં) ઉચ્ચાવગા-ઉત્તમ અનુત્તમ વિવિધ પ્રકારના—વણિકા અન્ય અસ્થિ, અર્થહદ્ધા, સ્થળવેલી, બળલિયા, અલ્થવિવાના, अत्थगवेसणयाए णाणाविह विउलपणियभंडमायाए सगडी सागडेणं सुवहं भत्तपाणं पत्थणं महाय ' જેએ ધન પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા હતા, ધનના પ્રત્યેાજનવાળા હતા, ધનના લેાભી હતા, ધનની ગવેષણા કરનારા હતા, ધનની લાલસાવાળા હતા, ધનની પિપાસા-તૃષ્ણાવાળા હતા, ધન પ્રાપ્ત થયા છતાં પણ તે અવિચ્છિન્ન રહે એવી ઇચ્છાવાળા હતા, અપ્રાપ્ત અવિષયક તૃષ્ણાવાળા હતા, તેઓ વિવિધ પ્રકારના ભાંડમાત્રને (વાસણાને) વેચવાને માટે ગાડાં અને ગાડીઓનાં સમૂહમાં ભરીને તથા પેાતાની સાથે વિપુલ ખાદ્ય અને પેય સામગ્રી લઈને, દાં મટું આગળમિય, ગળોચિં, છિન્નાવાય, રોમનું અવિ અનુષિટ્ટા ” ચાલી નીકળ્યા ચાલતાં ચાલતાં તેએ એક ઘણી મેાટી, ગ્રામરહિત, જલરહિત, સારહિત (વેપારીઓના કાફલાથીરહિત) નિર્જન અટવીમાં આવી પહોંચ્યા તે અટવીને માગ ઘણેા જ લાંમા હતા. “તર્ન ર્સિ વાળિચાળ' તીસે મિયા અળોહિયાન્ छिन्नावायाए, दीमद्वार अडवीर किंचिदेसं अणुप्पत्ताणं समणाण से पुव्वगहिए સદ્ અનુપુàળ' વસુંગમાળેરવીને ' તે ગ્રામશૂન્ય, જલવિહીન, સાથ વાહ સ્માદિના સબંધથી સથા રહિત તથા દ્વી રસ્તાવાળી અટવીને કેટલાક ભાગ પાર કર્યાં પછી તેમની સાથે લાવવામાં આવેલું પાણી ક્રમશઃ પીતાં પીતાં ખલાસ થઈ ગયું. “તદ્ ન લેનિયા ટ્વીળોના સમાળા તદ્દાદ્રદમવમાળા બન્નમન્ને સાવે'ત્તિ સાવેત્તા વ' વચારી' તે પછી વેપારીયેા પાણી ખાલી થઈ જવાથી તરસથી પીડા પામતા એક બીજાને ખેલાવ્યા, અને ખેલાવીને આ પ્રકારે કહેવા લાગ્યા.કે-આપણને આ અગ્રામિકા વસ્તી વિનાની પાણી વીનાની શૂન્ય આવાગમ રહિત અને લાંબા માર્ગવાળી અટવીમાં થાડે દૂર આવતાં જ સાથે લીધેલુ' પાણી પીતા પીતા ખાલી થઈ ગયુ છે. "C વ त सेयं खलु देवाणुपिया ! अम्हं इमीसे अगामियाए जाब अडवीए કારણ સવો સમંત્તા મળળવેલાં ત્તવ્ ” હે દેવાનુપ્રિયે ! હવે આપણે માટે એજ વાત ઉચિત છે કે આપણે આ ગ્રામશૂન્ય, જલશૂન્ય, સાવા હાના સબંધથી રહિત, દીધ` માગવાળી અટવીમાં ચારે તરફ પાણીની શેાધ કરવા નીકળી પડવું જોઇએ. ઇત્તિ જ્જુ બન્નમન્નક્ષ અંતિય ચમઢ પડઘુળે'તિ ” આ પ્રમાણે વિચાર કરીને તે સઘળા વિષ્ણુકાએ એક બીજાના આ વિચાર રૂપ અને સ્વીકાર કર્યાં. “ હિમુળેત્તા તીરેન અનામિયારનાય અત્રીÇ રાસ સજ્જશ્નો સમંતા ખાળવેલાં ઋત્તિ'' ત્યાર બાદ તે તે ગ્રામરહિત, જલાદિ રહિત અટવીમાં પાણીની શેાધમાં ચારે દિશામાં નીકળી પડયા. उद्गस्स सव्वओ અમંતા માળવેલાં રેમાળા ફ્ળ મળ્યું નળસરું આવવુંત્તિ ” પાણીની શેષ કરતાં કરતાં તેએ એક ઘણા જ વિશાળ વનખ'ડમાં આવી પહોંચ્યા તે વનખંડ “ જિદ્દી શિન્ફોમાસું ગાય નિરંથસૂર્ય વાસારીય ગાય પત્તિસ્થં’ 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ 66 ૧૬ ૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્યામ વર્ણવાળા અને શ્યામ કાતિથી યુકત હતું, નીલ વર્ણવાળો અને નીલ કાન્તિથી યુક્ત હો, હરિત (લીલા) વર્ણવાળો અને હરિત કાન્તિથી ચકત હો, ઈત્યાદિ વિશેષણવાળે તે વનખંડ જાણે કે મેઘની ઘટા હોય એવું લાગતું હતું, અને પ્રાસાદીય-અત્યન્ત પ્રસન્નતા જનક અને પ્રતિરૂપ (સંદર) હતા. “ ania વદુમકક્ષરેસમાણ પત્ય i માં જમીયું માતાજીર” પૂર્વોકત વિશેષાવાળા તે વનખંડના બરાબર મધ્યભાગમાં તે લકાએ એક ઘણે જ વિશાળ વમીક (રાફડે) જે. “ તરસ વીચરણ चत्तारी वप्पुओ अब्भुग्गयाओ अभिनिस्सडाओ तिरियं सुसंपग्गहियाओ अहे पन्नTદ્ધ રાગો પnઢવંટાળસંકિશો વાવીયાગો જ્ઞાા પરિવારે આ વાલ્મીકને ચાર શિખર હતા, જે બહુ જ ઊંચા હતા અને તેમના અવયવ રૂપ પ્રદેશ સિંહની કેશવાળીની જેમ વ્યાપ્ત હતા, તિરછાં રૂપે પણ તે શિખરે અતિવિસ્તીર્ણ હતા, તેમને અધભાગ સર્પદ્ધ રૂપ હતું જે પ્રમાણે ઉદરછિન્ન નાગની પૂછડીથી લઈને ઉપરનો ભાગ વિસ્તીર્ણ હોય છે તથા નીચેનો ભાગ પાતળા હોય છે, મુલાયમ હોય છે, એ જ પ્રમાણે આ શિખરોને દેખાવ હતો, તથા તેમનું સંસ્થાન (આકાર) પણ પન્નગાદ્ધ સંસ્થાનના જેવું જ હતું તે બધાં શિખરો પ્રસન્નતાજનક અને અતિશય રમણીય હતા. “તy ળે તે રળિયા ઇંદ્ર, અસમન્ન સદાર ” આ વલમીકને જોઈને તે વણિકોને ઘણું જ હર્ષ અને સંતોષ થયે તેમણે એક બીજાને લાવ્યા, “અન્નકન્ન સદાવેત્તા પર્વ વાણી” અને બોલાવીને આ પ્રમાણે વાતચીત કરી–“gવું છુ રેવાજુપિયા ! છું રમીને કામિયા ના सव्वओ समंता मगणगवेसणं करेमाणे हिं इमे वणसंडे आसादिए, किण्हे gિોમા” હે દેવાનુપ્રિયે ! આ ગ્રામરહિત, જળરહિત આદિ પૂર્વોકત વિશેષાવાળી અટવીમાં ચારે તરફ પાણીની ખૂબ જ શોધ કરતાં કરતાં આ વનખંડમાં આવી પહોંચ્યા છીએ આ વનખંડ પૂકત વર્ણનાનુસાર શ્યામ છે, શ્યામ કાન્તિવાળું છે, ઈત્યાદિ પૂર્વોકત વર્ણન અહી ગ્રહણ કરવું જોઈએ. “gree amitણ વદુમામા એ વીર રાણાતિ” આ વનખંડમાં પાણીની શોધ કરતાં કરતાં, વનખંડના મધ્યભાગમાં આપણને આ વલભીક (રાક) મળી આવ્યું છે. “દુમર ઇi aણી જારી agો અદભૂત જાવ વહિવાગો” આ વ૯મીકને ચાર શિખર છે, જે અતિ ઉન્નત છે. અહીં યાવતુ પદ વડે “ગતિનિવૃતારિ, તિર્થ સુસંગyફી નિ સુસંવૃતાનિ, પન્નાદ્ધviળ, પન્નાદ્ધ સંઘાનસરિતાનિ બાવાલીચારિ” આ વિશેષણે ગ્રહણ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૬૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ કરાયાં છે. આ વિશેષણેને અર્થ પહેલાં આપ્યા પ્રમાણે સમજ આ બધાં શિખર પરમ સુંદર છે. “તં વહુ નાજુણિયા ! લખું દૃમસ્ત वम्मीयस्स पढम' वप्पिं भिदित्तए अवियाई ओरालं उदगरयणं आसाएस्सामो" હે દેવાનુપ્રિયે ! આપણે આ વ૯મીકના પહેલા શિખરને છેદી નાખવું જોઈએ તેમ કરવાથી જ આપણું કલ્યાણ થાય એમ છે, કારણ કે તેને ખેરવાથી આપણને વિપુલ પ્રમાણમાં ઉદકરનની (ઉત્તમ પાણીની) પ્રાપ્તિ થશે આ કથનનો ભાવાર્થ એ છે કે વલમીકની ગર્તમાં પાણી અવશ્ય હોય છે, અને વલમીકમાં શિખર પણ અવશ્ય હોય છે. તેમણે એવું માની લીધું કે શિખરને બેદી કાઢવાથી ગર્તા (ખાડે) પ્રકટ થશે, અને તે ગત્તમાંથી પાણીની પ્રાપ્તિ થશે. “તર તે રળિયા મજૂર્ણ નિર્ચ યમ પરિણુ તિ” ત્યારે તે વણિકે એ અંદરો અંદરની વાતચીતમાં આ પ્રકારનું જે સૂચન કરવામાં આવ્યું તેને માન્ય કર્યું. “ પરિણુળા તર૪ વષ્પીચર પર જ મિતિ” અને તેમણે તે વાલ્મીકના પહેલા શિખરને છેદી નાખ્યું. “તેણં તથ શું કહ્યું કર સકુળે ત્રિચવામં આરારું સરળ આસાચંતિ” તેને ખેદતાં જ તેમાંથી તેમને નિર્મળ, પથ્યકારક-રોગવિનાશક, ઉત્તમ, અકૃત્રિમ (કુદરતી), તન્ક (હલકા) અને સ્ફટિકમણિની કાતિવાળા જળની વિપુલ પ્રમાણમાં પ્રાપ્તિ થઈ અહીં ઉદકને (પાણીને) રત્નની ઉપમા આપવાનું કારણ એ છે કે-“જ્ઞાત જાત ચતુર્દ રત્ન વિહોરે” આ કથન અનુસાર ઉદકજાતિમાં આ જળ શ્રેષ્ઠ હોવાથી તેને “ઉદકરત્ન” કહેવામાં આવ્યું છે. “તt i તે વળિયા દૂતા પાર્થિ વિવંતિ, પિત્તા રાજાઉં પતિ” તે પાણીને જોઈને તે વણિકને ઘણે જ હર્ષ અને સંતોષ થયે તેમણે તે પાણી પીધું અને બળદાદિ પ્રાણીઓને પણ પિવરાવ્યું પત્તા માચબાછું મૉરિ” ત્યાર બાદ તેમણે પોત પોતાનાં વાસણોમાં તે પાણી ભરી લીધું. “મેરા રોદવંગ બન્નમ gવં રાણી” ત્યાર બાદ તેમણે બીજી વાર પરસ્પરની સાથે આ પ્રમાણે મંત્રણા કરી–“gવં રેતામ્બિયા! अम्मेहिं इमस्स वम्मीयस्स पढमाए वप्पीए भिण्णाए ओराले उदगरयणे आसाइए" હે દેવાનુપ્રિયો ! આ વલભીકના પહેલા શિખરને ખેદી નાખવાથી આપણને મેટા પ્રમાણમાં ઉદક રૂપ રત્નની પ્રાપ્તિ થઈ છે. “ૉ સેવં વસ્તુ લેવાનું દિયા ! છું સુકન્ન વર્ષીય સોર વન મિત્તિ” તે હે દેવાનપ્રિયે ! આ વ૯મીકના બીજા શિખરને પણ તોડી નાખવાનું કાર્ય આપણે માટે શ્રેયસ્કર થઈ પડશે. “મણિયારું રા યુવાથi નાણાપણામો” તેમાંથી આપણને વિપુલ માત્રામાં સુવર્ણરત્ન (શ્રેષ્ઠ સુવર્ણ) પ્રાપ્ત થશે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૬૫. Page #180 -------------------------------------------------------------------------- ________________ “તરાં સેવળિયા અન્નમન્નદ્ધ બંતિય ચમă હિદુળે'તિ '' 'દરો અંદરની ચર્ચા દ્વારા આ પ્રકારના જે નિષ્ણુય લેવામાં આવ્યા, તેના બધા વિષ્ણુકાએ સ્વીકાર કર્યાં. “ હેતુળેત્તા તરન્નુ યમ્મીયરા યોજયંતિ વૃધ્વિ મિવૃત્તિ ” સ્વીકા૨ કરીને, તેમણે તે વક્ષ્મીકના ખીજા શિખરને પણ ખેાઢી નાખ્યુ, “ àાં तत्थ अच्छं, जच्च तवणिज्जं महत्थं, महग्धं, महरिय ओराल सुव्वणरयण આસાપતિ ” તે શિખરમાંથી તેમને સ્વચ્છ, ઉત્તમ (નિર્દોષ), તાપસહ, મહાપ્રત્યેાજન સાધક, બહુમૂલ્ય મહાહુ-મહાજનાને ચેાગ્ય, ઉદાર (અનુપમ) સુવર્ણ રત્નની (શ્રેષ્ઠ સુવર્ણ ની) પ્રાપ્તિ થઈ. “ તપ્ નું તે વળિયા, દ્વૈતુટ્ઠા આચળારૂં પે'ત્તિ, મરિત્તા તજિ અન્નમન્ત્ર ત્ત્વ વચાની ” તેથી ખૂબ જ હુષ અને સાષ પામેલા તે વિષ્ણુકાએ પેાતપેાતાનાં પાત્રામાં તે શ્રેષ્ઠ સુવણુ ભરી લીધું. ત્યાર ખાદ તેમણે વાહનમાં પણ તે સુવર્ણ ને ભરી દીધુ અને અળદાદિની પીઠ પર તે સુવર્ણને લાદી દીધું. આ પ્રકારે સુવણુ ને ભરી લીધા ખાદ તેમણે ત્રીજી વાર અંદર અંદર આ પ્રમાણે મંત્રણા કરી–“ Ë સજી देवापिया ! अम्हे इमस्स वम्मीयस्स पढमाप भिन्नाए ओराले उत्यरयणे ગાસરૂપ ' હૈ દેવાનુપ્રિયે ! આ વલ્ભીકના પહેલા શિખરને તેાડવાથી આપણને વિપુલપ્રમાણમાં ઉદકરત્નની પ્રાપ્તિ થઈ. “ ટોચાણવqાણ મિન્નાદ્ નોરાને સુવળચળે આલાર્ ” ખીજું શિખર ખેાઢવાથી આપણને સુવણુ - રત્નની પ્રાપ્તિ થઈ. તે મેચ વહુ રેવાનુળિયા ! અચ્છું રૂક્ષ્ણ વર્માીયક્ષ તસ્કૃતિ વિ મિત્રિત્ત ” તે। આ વલ્ભીકના ત્રીજા શિખરને ખેાઢી નાખવુ તે આપણે માટે શ્રેયસ્કર થઈ પડશે. “ अवियाई एत्थ ओरालं मणिरयणं બ્રાહ્માસામાં' આ ત્રીજા શિખરને ખેાઢી નાખવાથી આપણને ઉદાર મણિરત્નાની (શ્રેષ્ઠ મણિએની) પ્રાપ્તિ થશે. તા णं ते वणिया अन्नमन्नस्स અતિયં યમરૢ પહિઘુળે...તિ” તે વિષ્ણુકાએ અંદરો અંદરની આ સલાહ રૂપ અર્થના સ્વીકાર કર્યાં. “ હમુળેત્તા તન્નવમીયરૢ તāવિ પિ મિત્તિ ’ સ્વીકાર કરીને તેમણે તે વલ્ભીકના ત્રીજા શિખરને પણ ખેદી નાખ્યું. તેવં तत्थ विमलं निम्मलं नित्तलं निकलं महत्थं महग्वं महरिहं ओरालं मणिरयणं આસાપતિ” ખાદતાં ખે!ઢતાં તેમાંથી તેમને વિમલ (આણુન્તક મળરહિત), નિર્દેળ (સ્વાભાવિક મળરહિત), નિસ્તલ (બિલકુલ ગાળ), ત્રાસાદિ રત્નદોષવિહીન, મહાથ (મહા પ્રત્યેાજન સાધક) મહાઘ (અમૂલ્ય), મહાહુ (મહા પુ ,, s 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૬ ૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ રુને ) એવા ઉદાર મણિરત્નો મળી આવ્યાં. “as તે વાચા દૂરતા માળારું મસિ” તેની પ્રાપ્તિથી હર્ષ અને સંતોષ પામેલા તે વણિકે એ પિતાપિતાનાં ભાજને (પા)માં તે મણિરતનેને ભરી લીધાં. “મરેરા Tagનાછું મસિ” ત્યાર બાદ તેમણે તે ભાજનેને બળદની પીઠ પર લાદી દીધાં. “વહારૂં મત્તા કથંવિ કાનમજં પર્વ વાણી” ત્યાર બાદ તેમણે ચેથી વાર પરસ્પરની સાથે આ પ્રમાણે વાતચીત કરી. “g aહુ રેવાप्पिया ! अम्हे इमस्स वम्मीयस्स पढमाए वप्पाए भिन्नाए ओराले उदगरयणे ભારાણા” હે દેવાનુપ્રિયે ! આ વહેમીકના પહેલા શિખરને ભેદવાથી આપને ઉદાર ઉદકરત્ન પ્રાપ્ત થયું. “રોચાઈ વણાઇ મિનાઇ નો છે સુam ને ભણા” તથા બીજુ શિખર ખોદવાથી ઉદાર સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ “તવા રજા મિનાર જોજે મળિયો ગાઢઅને ત્રીજા શિખરને ખોદવાથી ઉદાર મણિરતને પ્રાપ્ત થયાં છે. “સં સેન્ચ ૨૩ રેવાળુcuથા ! કાઢું રુમ ચરણ રસ્થતિ હે દેવાનુપ્રિયે ! હવે આ વલમીકના ચોથા શિખરને પણ બેદી નાખવાનું કાર્ય આપણે માટે શ્રેયસ્કર થઈ પડશે. “વિચારું કામ મધું, મરચું ગોરું, કારચદં મસાણામા” તેમાંથી આપણને ઉત્તમ, મહામૂલ્ય, મહાઈ, ઉદાર એવાં વજનની પ્રાપ્તિ થશે. " तए णं तेसिं वाणियाणं एगे वणिए हियकामए सुहकामए, पत्थकामए, आणुकंपिए, निस्सेयसिए, हियसुहनिस्से यसकामए ते वणिए एवं वयासी" ते વણિકેમાં એક વૃદ્ધ વણિક પણ હવે તે વૃદ્ધ વણિક તેમનું હિત ચાહનારે હતું, તેમનું સુખ ચાહનારે હવે, પથ્યકામુક (તેમને પથ્યકારક-આનંદદાયક વસ્તુ પ્રાપ્ત થાય એવી અભિલાષાવાળો) હતા, તેમના પ્રત્યે અનુકંપાભાવવાળ હો, નિઃશ્રેયસિક-કલ્યાણને અભિલાષી હતો, તથા એક સાથે હિત. સુખ, નિઃશ્રેયસને અભિલાષી હતો. તેથી તેણે તેમને આ પ્રમાણે સલાહ આપી–“પષે વહુ લેવાનું ! અમદે ફુમર૩ વષ્પીચરણ पढमाए वप्पाए भिन्नाए ओराले उदगरयणे जाव तच्चाए वप्पाए भिन्नाए કોરા મચિ સારાફર” હે દેવાનુપ્રિ ! આ વ૯મીકનું પહેલું શિખર ખેરવાથી આપણને ઉદાર ઉદકરત્નની પ્રાપ્તિ થઈ છે, બીજુ શિખર બેદવાથી ઉદાર સુવર્ણરત્નની પ્રાપ્તિ થઈ છે અને ત્રીજુ શિખર ખેદવાથી ઉદાર મણિરત્નોની પ્રાપ્તિ થઈ છે, “તેં ફોર બાદ પઝ, પા થી ના મિન” આ પૂર્વોકત શિખરોને ખોદવાથી આપણને પર્યાપ્ત (પુરત) દ્રવ્યની પ્રાપ્તિ થઈ છે. તે આપણે આ ચોથા શિખરને ખેદવું જોઈએ નહીં આ ચોથું શિખર ઉપસર્ગ વિધ્રો)થી યુકત જ હશે તેને દવાથી આપણે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૬ ૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલીમાં આવી પડશું “તપ તે વાચા, સરસ કજિયg હિંયામણ सुहकामगस्स जाव हियसुहनिस्सेयसकामगस्स एवमाइक्खमाणस्स जाव परूवेમાર૪ gયમ નો હૃતિ, કાર ને રોયંતિ ” તેમના હિતાભિલાષી, સુખભિલાષી, પાભિલાષી, અને એક સાથે હિત, સુખ અને કલ્યાણભિલાષી એવા તે વૃદ્ધ વણિકના દ્વારા કથિત, ભાષિત, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત તે વાત રૂ૫ અર્થ પ્રત્યે શ્રદ્ધાની દૃષ્ટિથી જોયું નહીં, તેમને આ વાત પ્રતીતિજનક પણ ન લાગી અને રુચિકર પણ ન લાગી. “પ્રથમ સનાળા કાવ કોનાના તરણ વીસ્ટ કલ્ચર કદિ' fમવંતિ” આ પ્રકારે તે વૃદ્ધની તે વાત પ્રત્યે અશ્રદ્ધાવાળા થવાથી, તે વાતને પ્રતીતિજનક નહીં માનનારા અને તે વાત જેમને અરુચિકર લાગી છે એવાં તે વણિકેએ તે વલમીકના ચોથા શિખરને પણ ખેડવા માંડયું. “તે તરંથ હિં , ચંgવિ, વોરવિ, મહાવિ, ઉત્તવ, મારાચં” ખેદતાં ખેદતાં તે લોકોએ ત્યાં એક સ્પશને અનુભવ કર્યો. તે સર્ષને સ્પશ હતો. તે સર્ષ ઉગ્ર વિષયવાળે હતે-દૂર ન કરી શકાય એવા વિષયથી યુકત હતેચંડ વિષવાળે હતો જે મનુષ્યને તેણે ડંસ માર્યો હોય, તે મનુષ્યના શરીરમાં જલ્દી વિષ વ્યાપી જાય એ હતો, ઘોર વિષવાળે હતે-કમશઃ હજાર પુરુષને પણ પિતાના ઝેરથી મારી નાખવાને સમર્થ વિષથી યુકત હતો, મહાવિષવાળે હતે-જંબુદ્વીપપ્રમાણ શરીરમાં પણ તેના વિષને વ્યાપ્ત કરવાની શક્તિવાળે હતે-એવાં વિષથી યુકત હતું, તેનું શરીર શેષનાગ આદિના શરીર કરતાં પણ મોટું હતું, તે કારણે અતિકાયવાળાઓની સરખામણીમાં પણ તેમને કરતાં મહાકાયવાળે હતે. " मखिमूसाकालगयं, नयनविसरोसपुन्नं अंजणपुंजनिगरप्पगासं, रत्तच्छं, जमलgયવંજસ્ટાઢંતનીë, પરણિતળિયમૂ” તે મણી અને મૂષા સમાન હતો. (મષી એટલે કાજળ અને મુષા એટલે સુવર્ણાદિને ગાળવાનું શ્યામ રંગનું પાત્ર) એટલે કે અષી અને મુષ સમાન કૃષ્ણવર્ણ હતું, દૃષ્ટિવિષ અને રેષથી પરિપૂર્ણ હતો, તેના શરીરની કાન્તિ અંજનકુંજોના સમૂહના જેવી હતી, તેની બને આંખ લાલ હતી, તેની બને જીભ એક સાથે ખૂબ જ ઝડપથી ચાલતી હતી, તે સર્ષ પૃથ્વી રૂપ યુવતિના મસ્તકની વેણુ જેવું લાગતું હતે. કૃષ્ણતા, દીર્ઘતા લક્ષણતા (મુલાયમતા) અને (પાછલા ભાગની દીર્ઘતા આદિ સાધમ્યને કારણે આ ઉપમા આપવામાં આવી છે. “૩spહરિસ્ટजडुलकक्खडविकड, फडाडोवकरणदच्छं, लोहागरधम्ममाणधमधमे तघोसं, अणागा. लियचंड, तिव्वरोसं, समुहं तुरियं चवलं धमतं दिट्ठीविसं, सप्पं संघ. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૬૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ ,, લિક તે સર્પ પાતાની કૃષ્ણાને વિસ્તૃત કરવામાં ઘણું! દક્ષ હતા. તેની ફણાના આટૅપ (વસ્તાર) અન્ય બળવાન વ્યકિત દ્વારા અવિનાસ્ય હાવાને કારણે ઉત્કટ હતેા, પ્રયત્નાપલબ્ધ હાવાથી સ્ફેટ (ન્યાત) હતા, વક સ્વરૂપવાળા હાવાથી સ્વાભાવિક કુટિલ (વઢ્ઢ) હતેા, જેમ સિંહના શરીર પર સટા (વાળ) હાય છે, એજ પ્રમાણે તેની ક્ણુ! પણ વાળાથી યુકત હતી તે ફણા ખળશાલી હાવાથી કઠોર અને વિકટ (વસ્તીણું') હતી. ધમણુ વડે લુહારની ભઠ્ઠીમાં વાયુ ભરતી વખતે જેવે ધમધમ ” અવાજ થાય છે, એવા જ ઘેષ (અવાજ) તેના મુખમાંથી નીકળતા હતા. તેના જે રાષ હતા તે અપ્રમિત (પારવગરના) અથવા અનિગલિત અથવા અનિર્દેરિત હતા તે રાષ ઘણે। જ તીવ્ર પણ હતા કૂતરા જ્યારે ભસતા હાય છે, ત્યારે તેનુ' મુખ જેવું અતિ શીવ્રતાયુકત અને ચપલતા યુકત હાય છે, એવુ' જ તે સાપનુ' સુખ શીવ્રતા અને ચપલતાયુકત હતું. તેની દૃષ્ટિમાં વિષ હતું. એવી દૃષ્ટિવાળા સના તે માશુસેને સ્પર્શ થયા. “તદ્ નસે વિઠ્ઠાવિષે સવે તેન્દ્િ નિધિ' संघट्टिए समाणे आसुरते जाव मिसमिसेमाणे सणियं सनियं उट्ठेइ, उट्ठेत्ता જ્યારે તે દૃષ્ટિવિષ સપ` તે વિષ્ણુકા દ્વારા પૃષ્ટ થયે, ત્યારે તે એકદમ તેમના પર ગુસ્સે થઇ ગયેા, તે દાંત વડે પેાતાના ચાઠને કરડતા રડતા ઘરકતા ઘરકતા ધીરે ધીરે ઉઠયા, ઊડીને 66 वरवर सरस् वम्मीयरस सिहरतलं दुरूद्देइ' ,, સરસર સરસ આ પદ્મ સર્વગતિનું સૂચક છે, તે સાપ ૯ સરર સર’-સરકતા સરકતા-વલ્ભીકના શિખર પર ચઢી ગયા. બાર્Ä નિજ્ઞાફ ” શિખર પર ચઢીને તેણે સૂચની સામે જોયુ.... इत्ता ते वणिए अणिमिसाए दिट्ठोए सव्वओ समंता समभिलोएइ તેણે તે વિષ્ણુકાની સામે અનિમિષ દૃષ્ટિથી ખરાખર-ચારે તરફથી-જોયુ‘ “तर णं ते वणिया तेणं दिट्ठीविसेण सप्पेण अणिमिसाए दिट्ठीए सव्वओ समंता समभिबोइया समाणा ,, આ પ્રમાણે તે દૃષ્ટિવિષસ દ્વારા જેમની સામે અનિમિષ દૃષ્ટિથી ચેામેરથી ખરાખર જોવામાં આવ્યું છે. એમાં તે વિષ્ણુકે “ विपामेव सभंडमत्तोवगरणया एगाहच्च कूडाहचं भासरासीकया यावि होत्था " તુરત જ પોતપોતાના સઘળા સામાનની સાથે ચૂંટાહત્ય-પ્રસ્તર-નિમિ ત મારણુ મહામંત્રના આઘાતના જેવા એક જ આઘાતથી એટલે કે સની દૃષ્ટિના એક જ પ્રહારથી ભસ્મીભૂત (રાખ) થઇ ગયા. ‘તદ્ ન ને છે નિદ્ સેષ્ઠિ વળિયાળ હિચળામણ જ્ઞાત્ર ચિમુનિમ્સેચૠામણ” પરન્તુ જે વૃદ્ધ વણિક તેમના હિતની, ,, 66 "" ત્યાર બાદ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ दुरूत्ता fill ૧૬ ૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ 66 મેવ સુખની અને પથ્યની કામનાવાળા હતા, તેમના કલ્યાણની અભિલાષાવાળા હતા, અનુકંપાવાળા હતા, અને તે સૌનાં હિત, સુખ અને કલ્યાણ ચાહનારા હતા, તે ` નુમંત્રાલૢ દૈવયાણ સમૈમત્તોયારળમાયાણ્ નિયમાં નળમાં હાદ્દિ” તેને કોઈ અનુક'પાયુકત દેવતા દ્વારા પેાતાના વાસણાદિ ઉપકરણે સહિત તેના પેાતાના નગરમાં પહાંચાડી દેવામાં આાગ્યે. आणंदा तब वि धम्मायरिएण धम्मोवएखणं नायपुत्त्रेण' ओराले परियाए आखाइए" આ દૃષ્ટાન્ત દ્વારા ગોશાલક શુ' પ્રતિપાદન કરવા માગે છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે-ગેાશાલક આનદ સ્થવિરને કહે છે કે હું આન' સ્થવિર ! તમારા ધર્મોપદેશક, ધર્માચાય શ્રમણુ જ્ઞાનપુત્ર મહાવીરે પણુ ઉપયુ ત વિકાના જેવી જ ઉદાર (શ્રેષ્ઠ) અવસ્થા પ્રાપ્ત કરી છે. “ોરાજા દિત્તિય नसह सिकोगा देवमणुयासुरे लोए पुवंति, भुवंति, थुवंति, इति समणे भगवं મહાવીરે ત્તિ સમળે મળવું મહાવીરે ત્તિ સમળે મળવું મહાવીરે” “શ્રમણ ભગવાન મહાવીરની કીતિ, વર્ણ, શબ્દ અને શ્લાક દેવ, મનુષ્ય અને અસુરસહિત આ લાકમાં શુ'જી રહ્યો છે, ફેલાઈ રહ્યો છે, વ્યાપી રહ્યો છે, અને ચારે દિશામાં તેમની સ્તુતિ થઇ રઈ છે તેઓ અભિનન્દ્રિત થઇ રહ્યા છે, કારણ કે ‘શ્રમણુ ભગવાન મહાવીર, શ્રમણ ભગવાન મહાવીર” આ રૂપે સર્વત્ર તે પ્રખ્યાત થઈ ચુકયા છે. સખ્યિાપી ધન્યવાદને ક્રીતિ કહે છે, એક દિવ્યાપિ ખ્યાતિનુ નામ ‘વણુ’’ છે. અ`દિગ્ન્યાપી પ્રખ્યાતિનું નામ શબ્દ છે અને એજ સ્થાનમાં જે ખ્યાતિ વ્યાપેલી છે, તેનું નામ ‘શ્લેક ' છે. બ્લેકને શ્લાઘા પશુ કહે છે. તું ન ્ મે છે અનઞ શિવિવિ વરૂ, તો નં તવેનું તેમાંં ઘનાએં કાચ્ચું માન્નલ' કરેમિ, હા વા વાઢેળ તે વળિયા ” જો તે આય મહાવીર મારા સંબંધમાં અનુચિત કંઈ પણ કહેશે, તેા જેવી રીતે પેલા સપે પૂવેકિત ણિકાને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા, એજ પ્રમાણે હું પણ તેમને મારી તેોલેશ્યાના, પાષાણુનિર્મિત મારવાના મહાયત્રના આઘાત જેવા એક જ પ્રહારથી, ખાળીને ભસ્મ કરી નાખીશ. “ તુમ્ ચાં બાળવા खारकखमि संगोवामि, जहा वा से वणिए तेसि वणियाणं हियकामए जाव निस्से कामर अणुकंपाए देवताए सभंडमत्तोवकरणमायाए जाव सहिए " डे આનંદ સ્થવિર ! હું તમારી રક્ષા કરીશ, તમને ખાળીને ભસ્મ નહી કરૂ અને તમને કલ્યાણકારક કેાઇ સ્થાનવિશેષમાં પહોંચાડી દઇશ જેમ તે વિષ્ણુકાના હિનાભિલાષિ, સુખામિલાપી, પથ્યાભિલાષી, કલ્યાણાભિલાષી, દયાલુ તે વૃદ્ધ કે જે તે વિષ્ણુકાના હિત, સુખ અને કલ્યાણાભિલાષી હતા, તેને ' 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૭૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ કેઈ દયાલ દેવતાએ પિતાની સઘળી સામગ્રી સહિત બચાવી લઈને તેના નગરમાં પહોંચાડી દીધું હતું, તેમ હું પણ તમારી રક્ષા કરીને તમને સુરક્ષિત સ્થાનમાં પહોંચાડી દઈશ. “ જી ઈ તુમ આviા ! તવ ઘા ચરિચરણ ધોવણારણ અમારા નાગપુત્તe gીમ ”િ તે હે આનંદ! તમે જઈને તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરને મારા દ્વારા કહેવામાં આવેલી આ વાત કહે. “તા શું છે કારે गोसालेणं मंखलिपुत्तेणं एवं वुत्ते समाणे भीए जाव संजायभर गोसालास મંત્રઢિપુત્તર” આ પ્રમાણે જ્યારે મંલિપુત્ર શાલકે આનંદ સ્થવિરને કહ્યું, ત્યારે તેમના મનમાં ભયને સંચાર થયે, આ પ્રમાણે ભયભીત થયેલા તેઓ મખલિપુત્ર શાલકની “અંતિયા” પાસેથી “દાદાહુઢાણ ખાતર મારવાનો નિર્ણમ” તથા હાલ હલા કુંભકારીના ભકારાપણુથી ચાલી નીકળ્યા. “ ફિનિમિત્તા સિઘં, રૂરિયં રાધિ નવરં મ નિnછ” ત્યાંથી રવાના થઈને શ્રાવસ્તી નગરીની વચ્ચે થઈને શીઘ અને ત્વરિત ગતિથી ચાલવા લાગ્યા. “ તારિકત્તા કેળવ શોટ્ટા , શેળે મને મળ્યું મહાવીરે તેને વાર” ચાલતાં ચાલતાં તેઓ કેષ્ટક ઉદ્યાનમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં ગયા “૩ાારિત્તા મળે મળવું મહાવીર તિવૃત્તો આવા પાણિ જે,” ત્યાં પહોંચીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, “ ત્તા વૈવ, Ricરૂ, વંફિત્તા, નવત્તા પર્વ વચાતી” ત્રણ વાર પ્રદક્ષિણ કરીને તેમણે તેમને વંદણ કરી, નમસ્કાર કર્યા અને વંદણાનમકાર કરીને આ પ્રમાણે કહ્યું-“હરં સર્વસુ અ મતે ! વમળTIળri तुठभेहि अब्भणुनाए समाणे सावथिए नयरीए उच्चनीय जाव अडमाणे हाला. રૂઢા કુંમારી જ્ઞાવ વરૂવામિ” હે ભગવદ્ ! આજ છઠ્ઠની તપસ્યાના પારણાને દિવસે આપની આજ્ઞા લઈને હું શ્રાવસ્તી નગરીના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળના ઘરસમુદાયમાં ભિક્ષાચર્યા કરતે કરતે હાલાહલા કુંભકારિણીના કુંભકારપણથી, બહુ દૂર પણ નહીં અને બહુ સમીપ પણ નહીં, એવા માર્ગેથી નીકળે. “તt f બોલારું મંજીપુત્તે મમ હાહા જાવ સિત્તા પર્વ નગારી? ત્યારે મખલિપુત્ર શાલકે મને હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણ પાસેથી જ છે. તેણે મને જોઈને આ પ્રમાણે કહ્યું-“ તાવ સાઇiા ! દો, gr મર્દ કવયિ નિસાહિ” હે આનંદ સ્થવિર ! અહીં આવે, હું તમને એક દષ્ટાન્ત સંભળાવવા માંગું છું, તે તે દષ્ટાન સાંભળે, “ રૂગો” ને અર્થ “અહી” થાય છે અથવા રૂd –આ” પણ થાય છે. આ રીતે વિચારતાં “તમે મારી પાસેથી આ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૭૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ એક દષ્ટાત સાંભળે,” એવો અર્થ પણ થાય છે. “તા ' બહું જોવામાં मंख लिपुत्तेणं एवं वुत्ते समाणे जेणेव हालाहलाए कुंभकारीए कुंभकारावणे, દેવ જોવા મંઢિપુરે તેને ઉચાળ છાણિ” જ્યારે મંખલિપુત્ર ગોશાલકે મને બેલા, ત્યારે હું હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં (દુકાનમાં) દાખલ થયે અને મખલિપુત્ર શાલકની પાસે ગયે. “તા તે જોતાહે મંgહિgૉ મમ' gવં વારી '' ત્યારે મંખલિપુત્ર શૈશાલકે મને આ પ્રમાણે Bधुं-" एव खलु आणंदा इभो चिरातीताए अद्धाए केइ उच्चवया वणिया एवं ते वेव जाव सम्व निरवसेसं भाणियव्व जाव नियगनयरं साहिए" "3 આનંદ સ્થવિર ! હું તને જે વાત કહી રહ્યો છું, તે ઘણું જ પુરાણ કાળની વાત છે. કેટલાક ઉત્તમાનુત્તમ આદિ વિશેષણવાળા વણિ કે હતા.” આ કથનથી શરૂ કરીને “તે વૃદ્ધ વણિકને એક દયાળુ દેવતા દ્વારા તેના નગરમાં પહોંચાડવામાં આવ્યો. ” આ કથન પર્યતનું સમસ્ત કથન અહીં પણ કહેવું જોઈએ. ગોશાલકે જે અન્તિમ શબ્દો કહ્યા હતા તે આનંદ સ્થવિર મહાવીર પ્રભુને કહે છે-“તે જ 7 તુરં બviા ! તવ ધારિચરણ ધોવતરણ કાર્ડ્સ વરિદ”િ “તે હે આનંદ સ્થવિર ! તમે જાવે, અને મેં કહેલી આ વાત તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરને કહે.” માસૂા “ પપૂ મં? ” ઈત્યાદિ– ટીકાર્ય—આનંદ સ્થવિર મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે"त' पभू णं भंते ! गोसाले मखलिपुत्ते तवेणं तेएणं एगाहच्चं कूडाहच्च માતાત્તિ જત્ત?” હે ભગવન ! શું મખલિપુત્ર ગોશાલક તપસંબંધી તેજના દ્વારા–તેજથ્થાના દ્વારા–એક જ આઘાતથી, પાષાણમય મારણમહાયંત્રના આઘાતની જેમ, ભસ્મીભૂત કરવાને સમર્થ છે ખરો? “દત્યનું આ ક્રિયાવિશેષણ છે. જે ભસ્મરાશિ કરવામાં એક જ પ્રહાર પૂરતો થાય છે, તેનું નામ “ભમરાશિકરણ એકાહત્ય” છે. એ જ પ્રમાણે ફટાહત્યના વિષયમાં પણ સમજવું. પાષાણનિમિત મારવાના મહામંત્રને “કૂટ' કહે છે. તેના એક જ પ્રહારથી જીવન સમાપ્ત થઈ જાય છે. “વિનg i અંતે! નોરાત્ર મંઝિઘુત્તર્ણ સાવ રેag” પ્રભુત્વ બે પ્રકારના હોય છે. એક વિષય શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૭ ૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ માત્રની અપેક્ષાએ પ્રભુત્વ અને બીજું કરવાની અપેક્ષાએ પ્રભુત્વ. તેથી આનંદ અહીં મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-પાષાણનિમિત મારણ મહાયંત્રના એક જ આઘાતની જેમ તપસંબંધી તેલક્યા તેજના એક જ આઘાતમાં શું ભસ્મીભૂત કરવાનું સામર્થ્ય હોય છે ખરું ? “મણે જે મરે! જોકે જાવ ત્ત” હે ભગવન્! મખલિપુત્ર શાલક પિતાના તપના તેજના, પાષાણનિમિત મારણમહાયંત્રના એક જ આઘાતતુલ્ય આઘાતથી શું માણસને ભસ્મીભૂત કરવાને સમર્થ છે ખરો? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“of iા ! રોણા હરિપુત્તેિ તi Gર રેત્તા” હે આનન્દ ! મખલિપુત્ર ગોશાલક તપ:જન્ય તેજેશ્યાના, કુટાહત્યના જેવા (પાષાણનિમિત મારણમહાયંત્રના જેવા) એક જ પ્રહારથી (માણસને) ભસ્મીભૂત કરવાને સમર્થ છે, “વિશgi Triા ! જોનારુક્ષ વાવ ત્તણ” હે આનંદો ! વિષયમાત્રની અપેક્ષાએ પ્રભુત્વને વિચાર કરવામાં આવે, તે મખલિપુત્ર ગોશાલકની તપ: જેન્ય તેજલેશ્યાના, કૂટાહિત્યના જેવા એક જ આઘાતમાં જીવને ભસ્મીભૂત કરવાનું સામર્થ્ય છે, “સમસ્થ i wiા ! શત્તર” હે આનંદ ! કરણની અપેક્ષાએ પ્રભુત્વને વિચાર કરવામાં આવે, તે સંખલિપુત્ર ગોશાલક તપજન્ય તેજલેશ્યાના કૂટાહિત્ય જેવા એક જ આઘાતથી જીવાદિને ભસ્મીભૂત કરવાને શક્તિશાળી છે. “જો જે રિતે મજાવંતે” પરંતુ અરિહંત ભગવતેના વિષયમાં, એવું કરવાની શક્તિ તેનામાં નથી. “રિયાવળિયં gm જ્ઞાહા, તે તેમને પીડા ઉત્પન્ન કરી શકે છે ખરો-તે શા કારણે અહંત ભગવંતેને ભસ્મીભૂત કરવાને સમર્થ નથી? તે હવે પ્રકટ કરવામાં આવે છે“ sags f બાળ ! રોકાઢણ મંલઢિપુત્તમ તાપ” હે આનંદ ! સંખલિપુત્ર ગોશાલકનું જેટલું તપ તેજ છે, “ત્તો અનંત જુનવિવિતરણ રે રણ અTiાન માતા” તેના કરતાં પણ અનંતગણું હોવાને કારણે વિશિષ્ટતર અણગાર ભગવંતેનું તપઃ તેજ છે. આ અણુગાર ભગવંતે “તિલ પુળ માવંતો” ક્રોધનું શમન કરવાને સમર્થ હોય છે. નાવફri ગાતા ! વાળા માવંતા તાતે, પત્તો સTળવિકૃત વેવ તવા થir મજાવંતા” હે આનંદ ! જેટલું અણગાર ભગવંતેનું તપ:તેજ હોય છે, તેના કરતાં અનંતગણુ વિશિષ્ટતર તપ તેજ સ્થવિર ભગવંતેનું હોય છે. આ સ્થવિર ભગવંતે “યંતિવમાં પુખ થેરા માવતો” ક્રોધાદિ કષાયેનું શમન કરવાને સમર્થ હોય છે. “ગવરૂur viા ! थेराणं भगवंताण तवतेए, एत्तो अणतगुणविसिट्टयराए चेव तवतेए अरिहताण માવંતા, વંતિમ ગઠ્ઠિા માવંતો” હે આનંદ ! સ્થવિર ભગવતેનું જેટલું તપતેજ હોય છે, તેના કરતાં અનંતગણુ વિશિષ્ટતર તપ તેજ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૭ ૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ આ અરિહંત ભગવ‘તેનું હાય છે. તે અરિહંત ભગવંતે એ ક્રોધાદિ કષાયેાના સર્વથા નાશ કર્યાં હાય છે. “ ત મૂ ળ... બાળા ! નોલ્લાહે મલહિપુત્તે તેવે ઊં સેફ્ળ નાવ રેન્નહ્ ” તેથી હું આનંદ! મ‘ખલિપુત્ર ગેાશાલક પોતાના તપના તેજથી ફૂટાહત્યની જેમ એક જ આઘાતથી ભસ્મીભૂત કરવાને સમર્થ છે. “ વિશ્વપ્ નાં આમંતા ! લાવ ોત્તર્' પ્રકારના પ્રભુત્વના વિષયમાત્રની અપેક્ષાએ પણુ, હૈ આનદ ! મખલિપુત્ર ગેાશાલકમાં એટલી ચૈાગ્યતા છે કે પેાતાના તપના તેજથી છૂટાહત્યની જેમ એક જ પ્રહારથી ભસ્મીભૂત કરી શકે છે. “ સમર્થ ળ બાળવા! લાવ જરેત્તવ્ ’ કરણરૂપ પ્રભુત્વની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે પણ મ'ખલિપુત્ર ગેાશાલક પેાતાના તપ:તેજ વડે ફૂટાહત્યની જેમ એક જ આઘાતથી ભસ્મીભૂત કરવાને સમર્થ છે. “ નો ચેવ મૈં અ'િત મળવ ́તે, વરિયાવળિય પુળ જ્ઞા ” પરન્તુ અરિહંત ભગવડતાને તે પેાતાના તપ તેજથી ભસ્મીભૂત કરી શકવાને સમર્થ નથી, હા, તે તેમને પીડા ઉત્પન્ન કરી શકે છે ખરેશ, 1સ્૦૧૦ના “ ત નથ્થુળ તુમ બાળા ! નોયમાનું સમળાળ ' ઇત્યાદિ ટીકા-મહાવીર સ્વામીએ આનંદ સ્થવિરને કહ્યુ.. “ત' છે ' તુમ' आणंदा ! गोयमाणं समणःणं निभगंथाणं एयमट्ठ परिक हेहि ’” આ કારણે, હૈ આનંદ ! તમે જઇને ગૌતમાદિ શ્રમણનિથાને આ વાત કહેા કે “ મા ળં अज्जो ! तुज्झ केइ गोसालं मखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएउ ધમ્પિયર કિન્નાબાર હિરારેક ધમિળ પઢિયારેળ પહોચારેલું હું આર્ચી હું શ્રમનિથા ! તમારામાંથી કેઇએ મ‘ખલિપુત્ર ગેાશાલકની સાથે ધમ સબધી પ્રતિનેાદનાની ખાખતમાં—ગેાશાલકના મતની વિરૂદ્ધમાં વચનાના પ્રત્યેગ કરીને-વાદવિવાદ કરવા નહીં, તથા ધર્માંસ`બંધી પ્રતિસારણા ન કરે એટલે કે તેના મતની વિરૂદ્ધમાં તેને અનુ સ્મરણુ ન કરાવે, અને ધ સ''ધી પ્રત્યુચાર–તિરસ્કારની ભાવનાથી કોઇ પણ શ્રમણુ નિશ્રë તેના તિરસ્કાર ન કરે, કારણ કે “નોખાઢે નં મહિપુત્ત સમળેદિ નિથી નિર્જી विप्पदिन्ने હવે ગેાશાલક મ`લિપુત્ર શ્રમણ નિગ્રથાની સાથે મિથ્યાત્વ ભાવનાથી વિશેષ રૂપે યુકત થઇ ગયા છે. ૮ तणं से आनंदे थेरे समणेणं भगत्रया महावीरेणं एवं बुन्त समाणे समणं भगव महावीरं वंदइ, नमंसह, યંત્રિત્તા, નર્મલિત્તા” જ્યારે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યુ', ત્યારે આનંદ સ્થવિરે મહાવીર પ્રભુને વંદણા કરી નમસ્કાર કર્યાં', વંદણુાનમસ્કાર કરીને, “લેવ નોયમાટ્િ સમળે નાથે, તેળેવ વાઢ” તે ગૌતમાદિ શ્રમણ નિ» થા જ્યાં હતા ત્યાં ગયા. सवागच्छित्ता गोयमाइ समणे निग्गंथे आमंतेइ आम 99 ** શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૭૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ ' તેત્તા પવ' વચારી'' ત્યાં જઈને તેમણે ગૌતમાદિ શ્રમણ નિયથાને મેલાવીને આ પ્રમાણે કહ્યુ “ વ લહુ લગ્નો ! મુજ્ઞમળપળનધિ ભ્રમળેળ અવળ્યા महावीरेण अन्भणुष्णाए समाणे स्वावत्थीए नयरीए उच्चनीय तंचेव सव्व जाव નાચવુત્તરÆ ચમટ્ટુ પરૢિફ્િ” “હું આર્યોં ! હું શ્રમનિપ્રથા ! છઠ્ઠની તપસ્યાના પારણાને દિવસે મહાવીર પ્રભુની આજ્ઞા લઈને હું... શ્રાવસ્તી નગરીમાં ગયા, ત્યાં ગેચરીને નિમિત્તે ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ભ્રમણ કરતા કરતા હાલાહલા કુભકારિણીની દુકાન પાસેથી નીકળ્યા, ગેાશાલકે મને જોયા, ,” ઈત્યાદિ કથનથી લઈને સમસ્ત પૂકિત “ જઈને જ્ઞાતપુત્ર મહાવીરને કહી દે, '' અહીં સુધીનું' કથન આનંદ સ્થવિરે ગૌતમાદિને કહ્યુ “ત माणं अजो ! तुब्भे केइ गोपालं मंखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोઙ, ઞાય મિષ્ટ નિવૃત્તિવને ” તેથી હું આપ્યું ! હુ શ્રમણ નિશ્રયે! ! તમારામાંથી કાઈ પણ શ્રમનિગ્રંથે ગેચાલક મ’ખલિપુત્રની સાથે ધમસબધી પ્રતિનેાદનાની અપેક્ષાએ-ગાશાલકના મતની વિરૂદ્ધના વચનેા દ્વારાતેની સાથે વાદવિવાદ ન કરવા ધમસંબંધી પ્રતિસારણાની અપેક્ષાએ–તેના મતની વિરૂદ્ધમાં તેને અથ નું સ્મરણ ન કરાવે, તેની વિરૂદ્ધ પડીને વાદવિવાદ ન કરે, તથા ધમસબંધી તિરસ્કાર રાખીને કાઈ એ તેને તિર સ્કાર કરવા નહીં, કારણ કે મખલિપુત્ર ગેાશાલક શ્રમણનિયથાની સાથે આ સમય ખિલકુલ મિથ્યાત્વ પરિણતિથી યુકત થઈ ગયા છે. સૂ૦૧૧|| “ નાવ ૬ નંગાળ થેરે જોયાનું પ્રમળાળ નિયાનું ’” ઈત્યાદિ——— ટીકા —ત્યાર આદ શુ અન્તુ તે હવે પ્રકટ કરવામાં આવે છે— " जाव चणं आणंदे थेरे गोयमाईण समणाणं निग्गंथाण एयमट्ठ परिकहेइ " જ્યારે આનંદ સ્થવિર ગૌતમાદિ શ્રમણ નિગ થેાને પૂર્વાંકત મહાવીરના આદેશ રૂપ અર્થ કહી રહ્યા હતા, “ તાવ જૂ ળ છે શોલારે મલહિપુત્તે ફાટાફાર્ ઠુંમારીદ્યુંમારાવળાલો પત્તિનિલમર્ ' ત્યારે જ મખલિપુત્ર ગેાશાલક, હાલાહલા કુંભકારિણીની દુકાનમાંથી બહાર નીકળ્યે, “દ્ધિનિમિત્તા आजीवियसंघसंपरिवुडे महया अमरिसं वहमाणे सिग्धं, तुरियं जाव सावत्थि નર્યારે માં મજ્ઞેળ નિપજીરૂ ” જેવા તે ત્યાંથી નીકળ્યે કે આજીવિકસ'ઘે પણ તેને ઘેરી લીધા, આ પ્રકારે આજીવિક્રસંધથી સ'પરિવ્રુત થઈને, ઘણા જ અમર્ષ (ઈ ભાવથી)થી સંતપ્ત દશામાં, ઘણી જ શીઘ્ર, ત્વરાવાળી ગતિથી, શ્રાવસ્તી નગરીની વચ્ચે થઈને તે નીચૈ " निम्गच्छित्ता जेणेव कोट्ठए चेइए, जेणेण मणे भगव महावीरे ते व उवागच्छइ ” ત્યાંથી નીકળીને તે ફાક ચૈત્યની તરફ આગળ વધ્યે તે ચૈત્યમાં પ્રવેશ કરીને તે શ્રમણ ભગવાન મહાવીર પાસે ગયા. “કષ્ઠિ સમળસ મળવો મહાવીરસ્વ ગપૂલામ'ને ફિચા, સમળ' મળવ`મહાવીર ચાલી'' ત્યાં પહાંચીને તેમનાથી દૂર પણ નહી', અને બહુ સમીપ પણ નહીં એવા સ્થાને ઊભા શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ અહી રહીને તેણે શ્રમણુ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું- ́ gટ્ટુ ળ' બાપો ! कासवा ! मम एवं वयासी - साहूणं आउओ ! कासवा ! मम एवं वयासी गोसाले मखलिते मम धम्मंदेवासी, गोसाले म खलिपुत्ते मम धम्मं देवासी त्ति " " डे આયુષ્મન્ ! કાશ્યપ ! આપ મારા વિષે એવુ' જે કહેા છે કે મ'ખલિપુત્ર ગેાશાલક મારા ધર્માન્તવાસી છે, તે બહુ જ સારૂ કહે છે, આપનું આ કથન ઘણુ' જ સુ'દર છે !'' ગે શાલક સુષ્ઠુ ” અને “ સાધુ ” “ પ્રચાગ કટાક્ષ રૂપે કરે છે. આ પ્રકારનાં વચના મહાવીર પ્રભુની અવહેલના કરવા માટે જ તેણે વાપર્યાં છે. તે આ વક્રોક્તિ દ્વારા મહાવીર પ્રભુના ઉપર્યુકત કથનને અસત્ય કથન રૂપ જ ગણાવે છે. એજ વાતને તે હવે સ્પષ્ટ કરે છે-“ નેળ' તે મ વહિવુત્તે તવ ધર્મ સેવાસી હૈ ળ' મુદ્દે મુરામિંગાપ भवित्ता कालमासे कालं किवा अन्नयरेसु देवलोएस देवत्ताप उत्रवन्ने ” મ‘ખલિપુત્ર આપને ધર્માન્તવાસી હતા, તે તેા શુકલ અને શુકલાભિજાતિક (પવિત્ર અને પવિત્રપરિણામવાળા) હતા. તે મખલિપુત્ર તા કાળના અવસર આવતા કાળધમ પામીને કાઈ એક દેવલેાકમાં દેવ રૂપે ઉત્પન્ન થઈ ગયા છે. અહીં એવું સમજવુ જોઇએ કે કુષ્ણ, કૃષ્ણાભિજાતિક, નીલ, નીલાભિજાતિક, કાપાત, કાપેાતાભિજાતિક, પીત, પીતામિતિક, પદ્મ, પદ્માભિજાતિક અને શુકલ, શુકલાભિજાતિક, આ પ્રકારે છ પ્રકારના જીવના પરિ ણામ હાય છે. “તે ગેશાલક આ છે પરિણામેામાંથી શુકલાભિજાતિક પરિ શામયુકત દશામાં મરણ પામ્યા છે, અને તે કારણે તે કાઈ એક દેવલેાકમાં દેવની પાંચે ઉત્પન્ન થઈ ગયા છે, એવું તે ગેાશાલક મ’ખલિપુત્ર પ્રતિપાદન કરે છે. તે એવું પ્રતિપાદન કરે છે કે હું ગે!શાલક નથી, પણ જુદી જ વ્યક્તિ છું.—અદ્ ન ઉચ્છ્વાર્ નામ' કુંત્તુિળચળÇ અનુળસ નોયમપુત્તરણ પરી રાં નિપજ્ઞામિ ”હું, કૌડિન્યાયન ગેાત્રનેા છુ, મારું નામ ઉદાયી છે મે ગૌતમના પુત્ર અર્જુનનું શરીર છેડયુ છે. विप्पजहित्ता गोसालस्स मंख હિપુત્તરમ સરોરનું અણુવિજ્ઞામિ ” તે શરીરના પરિત્યાગ કરીને મે` મ`ખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કર્યાં છે. “ અનુનિશ્વિત્તા રૂમ' પ્રત્તમ' પટ્ટરિદ્વાર નિ” આ રીતે મે' સાતમા શરીરાન્તર પ્રવેશ કર્યાં છે. એટલે કે આ પહેલાં છ અન્ય શરીરામાં પ્રવેશ કરીને મે' ગોશાલકના શરીરમાં જે પ્રવેશ કર્યાં છે, તે તે મારા સાતમા શરીરાજ્તર પ્રવેશ છે. હવે પેાતાના સિદ્ધાન્તની મહત્તા પ્રકટ કરવાના ઉદ્દેશથી તે આ પ્રમાણે કહે છે-“ને વિકારૂં શાકણો ! હાલવા ! અન્હેં સમધિ જેક્સન્નિપુ ના, खिति वा, सिज्झित्संति वा, सव्वे ते चउरासीइं महाकप्पस यसहरसाई सत्त दिव्वे, सत्त संजू ” હું આયુષ્યમન્! હું કાશ્યપ ! અમારા સિદ્ધાન્તને અગીકાર કરનારા જે કાઇ પણ જીવે. પહેલાં સિદ્ધ થયા છે, વર્તમાનકાળે 16 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૭૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થાય છે, અને ભવિષ્યમાં સિદ્ધ થવાના છે, તે સઘળા અમારા સિદ્ધાનાનુસારી જ ૮૪ લાખ મહાકને ક્ષપિત કરીને, સાત દેવને, સાત નિકાયવિશેને, “શરણજ્ઞિમે, સર પટ્ટરિદાર, પંર ક્લાનિ, सयसहस्साई सहि च सहस्साइं छच्च सए तिन्नि य कम्मंसे अणुपुत्वेणं खवइत्ता" સાત સંશિગને (મનુષ્યગર્ભાવાસને)- આ સાત મનુષ્યગર્ભાવાસ મુક્તિગામી જીવોમાં સાન્તર હોય છે, એ શાલકને મત છે,-સાત પ્રવૃત્ત પરિહારેને-શરીરાન્તર પ્રવેશને (તે સાત સસસં િગર્ભના અનન્તર ક્રમે થાય છે) પાંચ કર્મોના પાંચ લાખ, સાઠ હજાર, છસે ત્રણ કર્મોશેને કમશઃ ક્ષપિત કરીને, “તો પછી વિકરિ, ઉન્નતિ, મુરતિ, પરિનિવ્રારંતિ, aહુમલામાં જતુ વા, રેણ વા, સૂરિજયંતિ વા” ત્યાર બાદ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત, થાય છે, પરિનિર્વાણુતાને પ્રાપ્ત કરે છે. એ જીએ જ સમસ્ત દુખેને અન્ત કર્યો છે, વર્તમાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ અન્ત કરશે મહાક૯પનું પ્રમાણ કેટલું હોય છે, તે પ્રકટ કરવા નિમિત્ત હવે મંખલિપુત્ર ગોશાલક આ પ્રમાણે કહે છે-“સે કહા જા iii महानई जओ पवूढा जहिंवा पज्जुबत्थिया, एस णं अद्धे पंच जोयणसयाई સાકોર વિમેળે ઉવધારવાણું ઉદળ” ગંગા નદી જ્યાંથી નીકળે છે, ત્યાંથી શરૂ કરીને તે સમુદ્રને જ્યાં મળે છે ત્યાં સુધીનું અંતર ૫૦૦ જનનું છે. એટલે કે ગંગાને પ્રવાહ ૫૦૦ જનની લંબાઈવાળા માર્ગ પરથી વહે છે, તેના પટની પહોળાઈ અર્ધા જનની છે, અને ઊંડાઈ ૫૦૦ ધનુષપ્રમાણ છે. “gણ જો નાપમાનેf aziાગો સા ઘા માળા, સત્ત મહાકાળો ના જુના સાથીદvi” આ ગંગાના માર્ગ કરતાં સાત ગણું પ્રમાણવાળી એક મહાગંગા નદી હોય છે. સાત મહાગંગાએ મળીને એક સાદીનગંગા થાય છે. (અહીં ગંગા અને તેને માર્ગમાં અભેદ માનીને માર્ગ પ્રમાણને બદલે ગંગાપ્રમાણ શબ્દને પ્રયોગ થયે છે.) એટલે કે મહાગંગા નદીને સાત માર્ગ જેટલી સાહીન ગંગાના માર્ગની લંબાઈ સમજવી. “સત્ત તારીનrrશો ના ઘા મir” સાત સાદીનગંગા મળીને એક મત્સ્યગંગા બને છે. “સત્તમરઘirો ઘા ઢોહિiા, સર ફિરકાવ્યો Rા git બાવંતીવા સાત મત્સ્યગંગા મળીને એક લાહિતગંગા બને છે. સાત લેહિતગંગા મળીને એક આવન્તીગંગા બને છે, અને સાત આવન્તી ગંગા મળીને એક પરમાવંતી ગંગા બને છે. “gવમેવ તપુરવાળું હai गंगासयसहस्सं सत्तरसहस्सा छच्च गुणपन्नगंगासया भवंति मक्खाया" . શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ 39 6 . 66 પ્રકારે અધી ગગા મળીને ૧૧૭૬૪૯ (એકલાખ, સત્તરહજાર, છસે ઓગણપચાસ) ગંગાએ થાય છે, એવું માનવામાં આવે છે. “ જ્ઞાલિ સુવિધ નવારે વળત્તે’આ પૂર્વોક્ત ગ’ગાઓના ઉદ્ધાર-એટલે કે ગંગામાં રહેલી રેતીના કણાને બહાર કાઢવા રૂપ ઉદ્ધાર-એ પ્રકારના કહ્યો છે. ઉદ્ધરણીય વસ્તુ એ પ્રકારની હાય છે, તે કારણે તેના ઉદ્ધારના પણ એ પ્રકાશ કહ્યા છે. “ સંજ્ઞદ્દા ” તે પ્રકારે આ પ્રમાણે છે-“ સુદુમનોવિજ્ઞેયરે ચેવ, વાયર પોંòિવને ચેલ ” (૧) સૂક્ષ્મ એન્જિ કલેવર અને (૨) ખાદર મેાન્તિકલેવર, સૂક્ષ્માન્તિ કલેવર એટલે રેતીના કણમાંથી જે અસખ્યાત ખંડ અને છે, તેમને સૂક્ષ્મખાન્તિ લેવર કહે છે. અહીં ાન્તિ પદ ગામઠી શબ્દ છે, તેના અથ આકાર થાય છે. સ્થૂલાકારયુક્ત રેતીના કણેાને ખાદર એન્ટિકલેવર કહે છે. આ માદર બેન્કિલેવર રૂપ માદર વાલુકા કણાને બહાર કાઢવાનું નામ ખાદર ખેાન્તિકલેવરાદ્ધાર છે. तत्थ णं' जे से सुहुमबदिकलेवरे से ठप्पे " આ પ્રકારના ઉદ્ધારમાંથી જે સૂક્ષ્માન્તિકલેવર રૂપ ઉદ્ધાર છે, તે સ્થાપનીય-પત્યિક્તવ્ય છે. કારણ કે તે નિરૂપયેગી અથવા અસભવિત હૈાવાથી તેને વિચાર કરવાની આવશ્યતા નથી. तत्थ जे से बायरबोंदिकलेवरे तओ णं वाससए वाससए गए गए एगमेगं गंगावालुयं अवहाय આ મે પ્રકારના ઉદ્ધારામાંથી આદર ખેદિ કલેવરોદ્ધારનુ' આ પ્રકારનું સ્વરૂપ છે. ૧૦૦-૧૦૦ વર્ષ વ્યતીત થાય ત્યારે તે પરમાવતી ગંગાના એક એક રેતીના કણને બહાર કાઢવા એ પ્રમાણે કરતાં કરતાં “ જ્ઞાનમૂળ જાહેન સે જોઢેલીને, ની, નિન્હેરે, નિરૃ મવરૂ, સેત્તું સરે જીવમાળે” જેટલા કાળમાં તે ગંગાસમુદાય રૂપ કાઠા (પટ) ખાલી થઈ જાય, રેતીના રજકણેાથી રહિત થઈ જાય, ભૂમિમાં અથવા પટમાં તેના એક પણુ રજકણના 'શ્વેષ ન રહે, સથા ખાલી થઈ જાય, એટલા કાળનું નામ સર' તેનું ખીજુ` નામ માનસ છે. મહાકલ્પાદિનું જે પ્રમાણ છે તેને જ સરઃપ્રમાણુક કહેવામાં આવ્યું છે. “ વાં सरपमाणेणं तिन्नि सरसयसाहस्सीओ से एगे महाकप्पे, चउरासीइ महाकप्पसयસસ્સારૂં તે પળે મામાળલે ” જેટલું સરનુ પ્રમાણુ કહ્યુ છે એટલાં પ્રમાણુવાળાં ત્રણ લાખ સરના એક મહાકલ્પ થાય છે. ૮૪ લાખ મહાકલ્પાના એક મહામાનસ‘ માનસેાત્તર ’ થાય છે. “ બળતાઓ સંગૂહાોઝીવે સૂચ વરૂત્તા ઉન્હે માળલે સંગૂહે તેવે વવજ્ઞરૂ” અનંત સ ́યૂથમાંથી-અન`ત દેવનિકાયમાંથી—જીવ ચય પામીને-શરીરને ખેડીને, ઉપર દર્શાવેલા સરઃપ્રમાણુ (કલ્પપ્રમાણુ) આયુસ્થિતિ સાથે સયૂથમાં-દેવનિકાયવિશેષમાં, દેવરૂપે 6 ,, 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ,, ૧૭૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. તે જો તત્ય દિનારું મોમોબારું અંકાળે વિદર* તેઓ ત્યાં દિવ્ય (સ્વર્ગીય) ભેગનેને ભગવે છે. “વરિત્તા તારો કેવોનાગા आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं अणंतरं चयं चहत्ता पढमे सन्निगन्भे जीवे પ્રજ્ઞાવાત્યાંના ભેગેને ભેળવીને જીવ તે દેવનિકા વિશેષ રૂપ દેવલેકમાંથી આયુને ક્ષય થઈ જવાને કારણે, ભવને ક્ષય થઈ જવાને કારણે, અથવા સ્થિતિને ક્ષય થઈ જવાને કારણે તે ભવ સંબંધી શરીરથી ચવીને પહેલાં તે તે સંક્સિગર્ભમાં–પંચેન્દ્રિય મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. " से गं तओहितो अणंतरं उव्वट्टित्ता मज्झिल्ले माणसे संसहे देवे उववजह" તે સંઝિગર્ભમાંથી જ્યારે તે જીવ ઉદ્વર્તન કરે છે મરે છે, ત્યારે ઉદ્વર્તના કરીને (મરીને) મધ્યમ સરાપ્રમાણ આયુષ્યથી યુક્ત દેવનિકાય વિશેષમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. “ હે ળ તથા વિદ્યાર્ફ મોમોriડું ગાવ વિરફ, विहरित्ता ताओ देवलोयाओ आउक्खरणं, भवक्खएणं, ठिइक्खएणं जाव चइत्ता જોરે સન્નિાભે ની ઘરવાયા” તે ત્યાં–સંયુથ દેવનિકાયમાં-દિવ્ય ભોગભગ ગવે છે, ત્યાર બાદ તે સંપૂથ દેવનિકાયમાંથી આયુને ક્ષય થવાને કારણે, ભવને ક્ષય થવાને કારણે, સ્થિતિને ક્ષય થવાને કારણે ફરી ઍવીને-શરીરને છેડીને, દ્વિતીય સંક્સિગર્ભમાં-પંચેન્દ્રિય મનુષ્યભવમાં-ઉત્પન્ન થાય છે. "सेणं तओहितो अणंतरं उबदित्ता हेदिलले माणसे संयूथे देवे उववजह" ત્યાંથી (દ્વિતીય સંગિર્ભમાંથી) ઉદ્વૉના કરીને તે જીવ અધતન માનસમાં આગળ વર્ણવ્યા પ્રમાણેના સ્વરૂપવાળા સરસપ્રમાણુ આયુષ્યયુક્ત સંપૂથ નામક નિકા વિશેષમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આદ્યસંયુથ સહિત-ત્રણ માનસમાં ઉપરિતન, મધ્યમ અને અધઃસ્તન સરપ્રમાણ આયુષ્યયુકત સંયૂથમાં ચાર સંયુથ થાય છે અને ત્રણ દેવભવ થાય છે. “ જો રાજી વિજ્ઞાછું વાવ વત્તા તન્ને સન્નિા પશાચાર” તે જીવ તે અધસ્તન માનસવાળા સંયૂથદેવભવમાં દિવ્ય ભોગો ભોગવે છે. ત્યાંના દિવ્ય ભેગભેગોને જોગવીને, તે દેવલોકમાંથી આયુને ક્ષય થઈ જવાને કારણે, ભવને ક્ષય થઈ જવાને કારણે, સ્થિતિને ક્ષય થઈ જવાને કારણે, શરીરને છોડીને ત્રીજા સણિગર્ભમાં-પંચેન્દ્રિય મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. " से णं तओहिंतो जाव उव्यट्टित्ता उवरिल्ले माणसुत्तरे संजूहे देवे उववजहिइ" હવે તે જીવ ત્યાંથી ઉદ્વર્તન કરીને ઉપરિતન મહામાનવાળા (મહાક૫પ્રમાણ આયુવાળા) સંયૂથ નામના નિકાયવિશેષમાં ઉત્પન્ન થાય છે. “શે જો तत्थ दिवाई भोग जाव चहत्ता चउत्थे सन्निगब्भे जीवे पच्चायाइ" ते ४१ મહાક૯૫પ્રમાણ આસુવાળા તે દેવનિકાયમાં દિવ્ય ભગભેગને ભગવે છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૭૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ વ તે માનસેાત્તર સયૂથ દેવભવના ભાગલાગેને ભેગવીને ત્યાંના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થવાને કારણે ત્યાંથી ચ્યવીને તે જીવ ચેાથા સજ્ઞિગભમાં --પંચેન્દ્રિય મનુષ્પ્રભવમાં ઉત્પન્ન થાય છે. “તે ઊઁ સોહિંતો અનંતર દિત્તા મણિણે માળપુત્તરે સંગૂહે તેવે નવ'' તે જીવ તે ચેથા સજ્ઞિગભ માંથી મરીને મધ્યમ મહાકલ્પપ્રમાણુ આયુવાળા સયૂથ નામના નિકાયવિશેષમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. “તે હું તથારૂં મોળ નાવ ચડ્ડા પંચમે સ્ટનિંનમે ગ્રીવે ખ્વાચાર્ ” તે જીવ તે મધ્યમ મહાકલ્પપ્રમાણુ આયુવાળા દેવલાકમાં દિવ્ય ભાગલેગાને ભાગવીને ત્યાંના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થવાને કારણે ત્યાંથી ચ્યવીને પાંચમાં સજ્ઞિગમાં–પચેન્દ્રિય મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. “ સે ન તોતિોળતાં ઉજ્વતૃિષા વિત્રિલ મળવુત્તરે સંગૂઠે વે વવપ્નદ્ ' તે જીવ તે પાંચમાં મનુષ્ય પચેન્દ્રિય ભવમાંથી ઉદ્ધૃત્તના કરીને અધઃ સ્તન મહાકલ્પપ્રમાણ આર્યુવાળા સથ નામના નિકાયવિશેષમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે ન તલ્થ વિઘ્નારૂં મોળ નાય ચા ઇદે સન્નિાએ વે વાચાર ” ત્યાં મહાકપ્રમાણુ કાળ સુધી દિવ્ય ભાગલાગીને ભાગવીને, તે લવમાંથી આયુ, ભવ અને સ્થિતિના ક્ષય થવાને કારણે, તે દેવલેાકમાંથી ચ્યવીને તે જીવ છઠ્ઠા સનાિગ'માં—પ ંચેન્દ્રિય મનુષ્યભવમાં-ઉત્પન્ન થાય છે. તે ન શોહિંતો અનંતર કૃિત્તા થમણોને નામ હૈ ળૅ પન્નત્તે ” ત્યાર બાદ છઠ્ઠા પ'ચેન્દ્રિય મનુ”ભવમાંથી ઉદ્ધત્તના કરીને (મરીને) જીવ બ્રહ્નાલાક કલ્પમાં ઉત્પન્ન થાય છે. તે બ્રાલેક નામનું દેવલેાક “ પાન દીનાચ, પટ્ટીના દળવિધ્ધિશે, ના ठाणपए जाव पंच वडेंसगा વત્તા ” પૂર્વ પશ્ચિમ સુધી લાંબુ' અને ઉત્તરદક્ષિણ સુધી વિસ્તૃત છે. પ્રજ્ઞાપનાના ખીજા પદમાં “ સિવાયંસંતાળમંઝિલ, અદિમાછી, માસરાન્નિવમે ’ આ વિશેષણા દ્વારા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તે બ્રહ્મલોક કલ્પમાં (દેવલાકમાં) પાંચ અવત'સક (ઉત્તમ આવાસે) કહ્યાં છે. “ સંજ્ઞા ’તેમનાં નામ આ પ્રમાણે છે-“ ગોળવર્ડેલો જ્ઞાનવિહવા છે નું તથ દેવે વગર્ (૧) અશેાકાવત’સક, (૨) સપ્તપર્ણીવત'સક, (૩) ચ'પકાવત ́સક, (૪) ચૂતાવતસક અને મધ્યમાં પાંચમુ બ્રહ્મàાકાવત...સક મા પાંચે અવત સકેા પ્રતિરૂપપરમરમણીય છે તે જીવ એવાં આ બ્રહ્મલેાકમાં દેવની પાંચ ઉત્પન્ન થાય છે. ઉપરીતન, મધ્યમ અને અધસ્તન, આ ત્રણ માનસેાત્તરામાં (મહાકલ્પપ્રમાણુ આયુવાળા દેવલાકમાં) ત્રણ જ સયૂથ છે અને ત્રણ દેવભવ છે. પહેલાંના ચાર અને આ ત્રણ મળીને સાત સયૂથ છે, અને પહેલાં ત્રણ અને આ ત્રણ મળીને ૬ દેવરૂપ છે. સાતમા દેવભવ બ્રહ્મલાકમાં કહેવામાં "" શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. તે સંપૂથને નામ પ્રતિપાદિત થયે નથી, તેથી તેને સંપૂથ રૂપે ગણું નથી. “રે જે ર0 સુર સારોલમારું વિદ્યારું મો જ્ઞાન સત્તા સત્તને નામે કરી પૂજાયા” તે જીવ તે બ્રહ્મલોકકલપમાં દસ સાગરોપમ પ્રમાણુ કાળ સુધી દિવ્ય ભેગોગોને ભેગવે છે ત્યાર બાદ ત્યાંના આયુને, ભવને અને સ્થિતિને ક્ષય થવાને કારણે, ત્યાંથી અવીને સાતમાં સંક્ષિણર્ભમાં–પંચેન્દ્રિય મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. “તલ્થ નવ માણા बहुपडिपुण्णाणं अद्धद्रमाण जाव वीइकताण सुकुमालगभहलए मिउकुंडल कुंचि. ચણા, માતાની સેવારમણમે રાજુ પથારૂ” તે ગર્ભવાસમાં નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ કરીને જ તે ઉત્પન્ન થાય છે. તે બાળક બહુજ સુકુમાર પ્રકૃતિને અને ભદ્ર સ્વભાવને હોય છે. અથવા તેની આકૃતિ ઘણું જ ભવ્ય હોય છે, તેના કેશ મૃદુ અને કુંડળના સમાન કચિત હોય છે. તેના બન્ને ગાલેની બાજુમાં કર્ણાભરણવિશેષ ખૂલ્યા કરે છે અને તેની કાન્તિ દેવકુમારના જેવી હોય છે. “ગ ારવા ! ” હે કાશ્યપ ! જે બાળકના વિષયમાં મેં વાત કરી, એ જ બાળક હું છું, આ પ્રમાણે ગે શાલકે મહાવીર પ્રભુને સમજાવ્યું. “તેમાં હું મારો ! વાસવા! कोमारिय पव्वाजाए, कोमारएण बंभचेरवासेण अबिद्धकन्नए चेव संखाणं पडिસમામિ” હે આયુમન્ ! હે કાશ્યપ ! કુમારકાળમાં જ પ્રવ્રજયા લઈને તથા કુમારકાળમાં બ્રહ્મચર્યનું પાલન કરવાને કારણે વ્યુત્પન્ન મતિવાળા મેં સંખ્યાત તરવબદ્ધિની પ્રાપ્તિ કરી લીધી છે. તે “પરિન્ટમેરા રૂપે સત્ત પરિહારે દિuઉન” ત્યાર બાદ મેં આ સાત પ્રવૃત્તિ પરિહારે (શરીરન્તર પ્રવેશ) કર્યા છે. તે સાત પ્રવૃત્તિપરિહારો (શરીરન્દર પ્રવેશ) “સંહા” આ પ્રમાણે છે. “gmજ્ઞા, મામઢ, મહિરસ, રોસ, મારાફરસ, બળકા mોચમપુત્તર, જોવા મવઢિપુર ” (૧) એણેયકના, (૨) મલ્લરામના, (૩) પંડિતન, (૪) હિકના, (૫) ભારદ્વજના, (૬) ગૌતમપુત્ર અર્જુનના અને (૭) મંલિપુત્ર ગોશાલકના શરીરમાં, આ પ્રમાણે ક્રમશઃ સાત શરીરમાં મેં પ્રવેશ કર્યો છે. “ તથ ને પઢ, રિહારે રે | रायगिहस्स नयरस्स बहिया मंडिर कुच्छिसि चेइयंसि उदाइरस कुडियायणास મારી વિવામિ ” પૂકત સાત પ્રવૃત્તિપરિહારેમાં- શરીરા-તર પ્રવેશોમાનો. જે પહેલે પ્રવૃત્તિપરિહાર કહ્યું છે, તેમાં મેં રાજગૃહ નગરની બહાર મંડિકકુક્ષિ નામના ચિત્યમાં કૌડિન્યોત્રોત્પન્ન ઉદાયીના શરીરને છોડયું છે. “વિકત્તા પળે ગરણ કરી અનુપરિણા”િ ઉદાયીના શરીરને છોડીને મેં એણેયકના શરીરમાં પ્રવેશ કર્યો. “અgવણિત્તા વાળી નાસારું જ પરિણાર પરિ”િ ત્યાં પ્રવેશ કરીને ૨૨ વર્ષ સુધી તે પ્રવૃત્ત પરિહાર કર્યો-એટલે કે ૨૨ વર્ષ સુધી મારો જીવ તે શરીરમાં રહ્યો. " तत्थ जे से दोच्चे पउट्टपरिहारे से उदंडपुरस्स नयरस्स बहिया चंदोयरणंसि જેસ્થતિ છે જાણ કરી વિવામિ” હવે બીજા પ્રવૃત્તિ પરિવારનું વર્ણન કરવામાં આવે છે. ઉદંડપુર નગરની બહાર ચન્દ્રાવતરણ ચૈત્યમાં મેં એણેયકના શરીરને છેડયું. “વિવત્તા મરામત ના અggવામિ તે શરીરને છેડીને મેં મલરામના શરીરમાં પ્રવેશ કર્યો. “અgmવિશિત્તા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૮૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ gવીd રાધારું હોવું જરૂરફાર fulત્યાં પ્રવેશ કરીને ૨૧ વર્ષ સુધી આ બીજા પ્રવૃત્તિ પરિહારને નિભાવ્યું. “તરથ [ રે રે તારે જરૃરિहारे, से ण चंपाए नयरीए बहिया अंगमंदिरं चेइयंसि मल्लरामस्स सरीरगं વિદgger” ત્યાર બાદ ચંપાનગરીની બહાર અંગમંદિર ચૈત્યમાં મલિરામના શરીરને છોડીને અન્ય શરીરમાં પ્રવેશ કરવાં રૂપ ત્રીજે પ્રવૃત્તિપરિહાર મેં કર્યો. “વિકત્તા ફિચરણ સરીર સપુષ્પવિરામ” મતલરામના શરીરને છોડીને મંડિતના શરીરમાં મેં પ્રવેશ કર્યો. “બgવવત્તા વી વાણારું તજ જરદૃષિારં પરામિ” મંડિતના શરીરમાં ૨૦ વર્ષ સુધી હું રહ્યો. આ પ્રકારે મેં ત્રીજે પ્રવૃત્તિ પરિહાર કર્યો. “રસ્થ જ છે જે વધે पउट्टपरिहारे, से ण वाणारसीए नयरीए बहिया काममहावणंसि चेइयसि મંદિવલણ શરીરમાં વિવામિ” પૂર્વોક્ત સાત પ્રવૃતિ પરિવારોમાંને થે પ્રવૃત્તિપરિહાર મેં વારાણસી નગરીની બહાર કામમહાવન ચૈત્યમાં કર્યો. ત્યાં મેં મંડિતના શરીરને છોડયું. “farvad રોણ તરીf gવ. ” મંડિતના શરીરને છોડીને મેં રેહના શરીરમાં પ્રવેશ કર્યો, બrgemવિવેત્તા મૂળવી રાણાજીર્થ રહ્યું વવાિ ાિઉન” તે શરીરમાં પ્રવેશ કરીને હું ૧૯ વર્ષ સુધી તે શરીરમાં રહ્યો આ પ્રકારે મેં ચોથો પ્રવૃત્તિપરિહાર (શરીરન્દર પ્રવેશ) કર્યો. “તર જં છે તે બંને પક્ષણિરે છે જે आलभियाए नयरीए बहिया पत्तकालगयंसि चेइयंसि रोहस्स सरीरगं विष्पजहामि, નિત્તા મારાફરત કરી શgધ્વનિમિ” ત્યાર બાદ આલલિકા નગરીની બહાર પ્રાપ્તકાલગત ચૈત્યમાં મેં પાંચમે પ્રવૃત્તિપરિહાર કર્યો. તેમાં મેં રહના શરીરને છોડીને ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. “અgવવિદિત્તા ગટ્ટારતવાવાઝું વં જરૃરિણા વરરા”િ આ પ્રકારે ભારદ્વાજના શરી૨માં પ્રવેશ કરીને ૧૮ વર્ષ પર્યન્ત એજ શરીરમાં રહ્યો. આ પ્રકારે છે પાંચમે પ્રવૃત્તિ પરિહાર કર્યો. “તરથ જો જે રે જે પટ્ટરિહારે તે નં રેસાलीए नयरीए बहिया कोंडियावणंसि चेइयंसि भारदाइयस्स सरीरगं विप्पजहामि " પૂર્વોક્ત સાત પ્રવૃત્તિ પરિવારોમાને જે દ્ધો પ્રવૃત્તિ પરિહાર કર્યો તે હવે પ્રતિપાદન કરવામાં આવે છે. ઇક્રો પ્રવૃત્તિ પરિહાર વૈશાલી નગરીની બહાર કોડિન્યાયન ચેત્યમાં કર્યો. અને મેં ભારદ્વાજના શરીરને પરિત્યાગ કર્યો. “ વિષષત્તા કgiાર જોયમપુત્તન્ન કરી અggવિસામભારદ્વાજના શરીરને છોડીને મેં ગૌતમપત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. “ ગgerસેત્તા સત્તાવાસારું છે પરિણા પરિ”િ આ છઠ્ઠા પ્રવૃત્તિપરિહાર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ 66 રૂપ શીરાન્તરપ્રવેશ કરીને, અર્જુનના શરીરમાં હું' ૧૭ વર્ષ સુધી રહ્યો. तरण जे से सत्तमे पउट्टपरिहारे से ण' इहेव सावत्थीप नगरीए हालाहलाए कुंभकारी कुंभकारावर्णसि अज्जुणगस्स गोयमपुत्तस्स सरीरंगं विपजहामि " પૂર્વોકત સાત પ્રવૃત્તિપરિહારામાંના સાતમા પ્રવૃત્તિપરિહાર (શરીરાન્તર પ્રવેશ) આ પ્રમાણે ક–િઆ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કું ભકારિણીના કુંભકારાપણુમાં (કુંભારની દુકાનમાં) મેં' ગાતમપુત્ર અર્જુનના શરીરને છેડયું. ‘વિવજ્ઞહેત્તા નાસાસ્ત્રજ્ઞ મહિપુસન્ન કરીાં વિજ્ઞાની” અર્જુનના શરીરને છેડીને મે મ’ખલિપુત્ર ગેાચાલકના શરીરમાં પ્રવેશ કર્યાં. તે શરીરમાં શા માટે પ્રવેશ કર્યાં તે ગેશાલક પ્રકટ કરે છે-“ ગરું થિર, ધ્રુવ, ધારળિî, सीयसहं, उन्हस, खुहासहं, विविहदसमसग परिसहोवसग्गसहं, थिरसंघयण' कट्टु તેં અશુવિજ્ઞાનિ’’વિવક્ષિત કાળ સુધી અવશ્ય સ્થાયી હૈ।વાથી, મને એવા વિચાર આવ્યે કે આ શરીર ચિરસ્થાયી છે, શારીરિક ગુણાની ધ્રુવતાની અપેક્ષાએ ધ્રુવ છે, અને તે કારણે ધારણ કરવા ચાગ્ય છે, શીતને સહન કરવાને સમથ છે, ઉષ્ણુતાને સહન કરવાને સમર્થ છે, ક્ષુધા સહન કરવાને સમર્થ છે, દશમશક જન્ય પરીષહ અને ઉપસને સહન કરવાને સમથ છે, અવિઘટમાન સહનતવાળું છે. આ પ્રકારના વિચાર કરીને મેં મખલિપુત્ર ગાશાલકના શરીરમાં પ્રવેશ કર્યા, “તે હૈ ળ' ઘોલવાવાનુંમ સત્તમ' पट्टपरिहारं परिहरामि ’’ આ કારણે સેાળ વર્ષ સુધી આ વર્તમાનકાલિક સાતમા પ્રવૃત્તિપરિહાર (શરીરાન્તર પ્રવેશ) કરી રહ્યો છું. “ વામેય લાશો ! कासवा ! एगेण तेत्तीसेण वाससएण सत्त पट्टपरिहारा परिहारिया भवतीति મવાચા '' હું. આયુષ્મન્ ! હું કાશ્યપ ! તેથી જ મે' એવું કહ્યું છે કે પૂર્વોકત સાત પ્રવૃત્તિપરિહાર ૧૩૩ વર્ષીમાં સપાદિત થાય છે. “તેં સુજ્જુ ન આવો ! હાલવા ! મમ' વું ચાલી, साहून' आउसो ! कासवा ! मम एवं वयासी - गोसाले मंखलिपुत्ते मम धम्मंतेवासी ति, मंखलिपुत्ते गोसाले मम' ધર્માંતવાની ત્તિ ” તે હું આયુષ્મન્ કાશ્યપ ! તમે એવુ જ કહા છે કે ૮ મ`ખલિપુત્ર ગોશાલક મારા ધર્માંતેવાસી છે, મ'ખલિપુત્ર ગેશાલક મારા ધર્માંતેવાસી છે, આ પ્રકારનું મને અનુલક્ષીને આપ જે કથન કરી છે તે ખરૂં જ છે! તે ઘણુ જ સુંદર છે! આ પ્રકારની વક્રોકિત દ્વારા ગેાશાલક મહવીર પ્રભુની અવહેલના કરે છે. સૂ૦૧૨ા " “ જોરાજા ! ઇત્યાદિ ટીકા —ગાશાલકની આ પ્રકારની વાત સાંભળીને મહાવીર પ્રભુએ જે પ્રતિપાદન કરે છે-“ સદ્ ળ' સમળે મળનું ચાલી ’’ગેાશાલકની પૂર્ણાંકત વાતના આપ્યા. " गोसाला ! से जहा नामए જવાબ આપ્યા, તેનું હવે સૂત્રકાર મહાવીરે ગોસાનું મલજિવુäë મહાવીર પ્રભુએ આ પ્રમાણે જવાબ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૮૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ 66 "2 tr મેળવ્ ક્રિયા, નામેહદ્દેિ પમવમાળે” હે ગોશાલક ! ધારા કે કોઇ એક ચાર છે, તે ગ્રામવાસીએથી વાર વાર પરાભૂત થઈને, કોઈ ગત (ખારું) અથવા શુક્ા (શિયાળ અદિ દ્વારા બનાવવામાં આવેલ એડ), દુગ, ગહનવનાદિ સ્થાન નહીં મળવાથી, તથા શુષ્ક સરોવર આદિ નીચાણવાળું સ્થાન, પર્વત, ગત પાષાણુ આદિથી યુકત ઊંચાનીચાં સ્થાન નહીં જડવાથી “ શેળ महं उन्नालोमेण वा खणडोमेग वा, कप्पासपम्हेण वा, तणसूएग वा अत्ताण आवरेत्ता चिट्टेज्जा ” એક ઘણા જ ભારે લાંબા ઊનના કામળાને, અથવા શણુના વસ્રને, અથવા કપાસમાંથી ખનેલા સૂતરાઉ વસ્રને અથવા તૃણુના અગ્રભાગે! વડે પેાતાને આચ્છાદિત કરીને બેસી જાય છે, તે ળ અનાવરિત્ ગાયરિમિત્તિ પાળ મશરૂ ' પરન્તુ આવરણની અલ્પતાને કારણે અનાછા દિત હાવા છતાં પણ તે એવુ' માને છે કે “ હુ· આચ્છાદિત છું. “ अपाच्छण्णे य पच्छण्णमिति अप्पाणं मन्नइ .. અપ્રચ્છન્ન હાવા છતાં પણ પેાતે પ્રચ્છન્ન જ છે, એવુ માને છે, “ અનિહુષે નિજી મિત્તિ અપ્પાળ મન્નક્ ' દૃષ્ટિમાચર થતા હોવા છતાં પણ એવું માને છે કે “ હું દૃષ્ટિગેાચર થતા ” “ અવહાર_વામિતિ ઝવાળ' મન્નર' › ‹ પલાયન નહી થવા છતાં એમ માને છે કે હું' પલાયન થઇ ગયા છુ, ” “ વામેત્ર તુમ' વિ શોના ! બળને અંતે અમ્નમિત્તિ શ્રવાળ રવત્તિ '' એજ પ્રમાણે હું ગોશાલક ! તુ' અન્ય કોઇ પણ વ્યક્તિ ન હાવા છતાં પણ પેાતાને અન્ય વ્યકિત રૂપે પ્રકટ કરી રહ્યો છે. “સ” માણ્યું પોન્નાલ્ટા ! નાવિત્તિ પોન્નાહા ! આરવ તે આ છાયા, નો અન્ના ” તેથી હું ગેાશાલ ! તું એવું ન મેલીશ, કારણ કે એવું કરવુ અને કહેવુ' તે તારે માટે ચેગ્ય નથી. તારી તા છાયા (પ્રકૃતિ) એજ છે, જેને તું ખીજે રૂપે પ્રકટ કરવાનું ઈષ્ટ માની રહ્યો છે– આ છાયા (શરીર) તારી છે, અન્યનુ નથી, આ કથનના ભાવાર્થ એ છે કે તુ પાતે ગાશાલક જ છે, તું તારી જાતને અન્ય વ્યકિત રૂપે ઓળખાવે છે, તે મિથ્યા છે. સ૦૧૩/ નથી. 64 “ તળ છે પોન્નાથે મંહિપુત્તે ભ્રમળેળ મળ્યા મહાવીરેળ'' ઇત્યાદિ ટીકાથ—મહાવીર ભગવાનની આ વાત સાંભળીને ગેાશાલકે શુ' યુ" તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે. तप गं से गोसाले मंखलिपुत्ते भ्रमणेणं આવા મહાવીરનું હું પુત્તે સમાળે અસુરત્તે” જ્યારે મહાવીર્ પ્રભુએ મ‘લિપુત્ર શૈાશાલકને આ પ્રમાણે કહ્યું, ત્યારે તે ગેાશાલાક ક્રોધ રૂપી અગ્નિથી અત્યત ઢીમ અને પ્રજવલિત થઈ ગયા, અને રુષ્ટ, ક્રુદ્ધ, કુપિત અને આફૂંઆ થતા, શ્રમણ ભગવાન મહાવીરની ઊંચ નીચ શબ્દો વડે– અયુકત વચને વધુ નિન્દા કરવા લાગ્યા. “તમે આવા છે અને તેવા છે ” એવુ' ખેલવા લાગ્યા. “ બારક્ષેત્તા ચાવચાદિ ઉજ્જૈન્નનાદ્પ્રંä ' અનુ ચિત શબ્દપ્રયાગે દ્વારા તેમની નિંદા કરીને પરભત્રસૂચક શબ્દો વડે “તમે ક્રુકુલીન છે. ’” ઈત્યાદિ કુલાર્દિકના અપક કરનારા-તિરસ્કાર કરનારાં શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૮૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ વચનો વડે તે તેમને તિરસ્કાર કરવા લાગ્યું. “સત્તા રજવાડું નિમંsiાહિં નિમંછે” પરભવસૂચક શબ્દ વડે તિરસ્કાર કર્યા પછી તે “મારે તમારી સાથે કઈ પણ પ્રયજન નથી,” ઈત્યાદિ કઠોર વચને દ્વારા તે તેમની નિર્ભર્સના કરવા લાગ્યું. “રિમા વરરાજા િનિહિ નિરછોડે” ત્યાર બાદ “તમે તિર્થંકરનાં ચિહ્નોને છોડી દે,” ઈત્યાદિ રૂપે અપમાન સૂચક અગ્ય શબ્દ દ્વારા તે તેમને ધિક્કારવા લાગ્યો. “નિરોહેરા” આ પ્રમાણે ધિક્કારીને તેણે તેમને આ પ્રમાણે કહ્યું-“નહિ જાડુ, વિનતિ ચાફ, મણિ જયા, રવિણમિતિ થાડુ” તમારા આચાર નષ્ટ થવાને કારણે તમે નષ્ટ થઈ ચુક્યા છે, એટલે કે હું એવું માનું છું કે તમારો નાશ થઈ ચુકી છે, તમે મરી જ ચુકયા છે, એવું હું માનું છું, વળી હું એવું પણ માનું છું કે તમે તમારી સંપત્તિથી પણ રહિત થઈ ચુક્યા છે તમે નષ્ટ, વિનષ્ટ, અને ભ્રષ્ટ થઈ ચુક્યા છે. “અન્ન ન અવનિ, નહિ તે મમહંતો સુમતિથ” હું એવું માનું છું કે આજ તમે (મારા હાથથી બચવાના) નથી, મારા દ્વારા તમને સહેજ પણ સુખ પ્રાપ્ત થવાનું નથી એટલે કે આજે હું તમને જીવતા છોડવાને નથી. સૂ૦૧માં “સેળે જે તે સમ ” ઈત્યાદિ– ટીકાર્થ--ત્યાર બાદ શું બન્યું, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે-“સે कालेणं तेणं समएणं समणस भगवओ महावीरस्स अंतेवासी पाईजाणवए નવાજુમૂરું ખામં બળકને રૂમણ જ્ઞાવ વિળી” તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી (શિષ્ય) કે જે પૂર્વમાં રહેલા જનપદમાં ઉત્પન્ન થયા હતા, એવા સર્વાનુભૂતિ નામના અણગાર હતા. તેઓ ભદ્ર સ્વભાવના હતા, ક્રોધ, માન, માયા અને લેભરૂપ કષાયને તેમણે પાતળાં પાડી નાખ્યા હતા. તેઓ મૃદુમાવ ગુણથી યુક્ત હતા, વિલીન હતા, સરળ હતા અને વિનીત હતા. “g+માચરિચાનુvini vમ મહાહમાને દૂાઇ ” તેમણે મહાવીર પ્રભુ પ્રત્યેના અનુરાગને લીધે-અતિશય શ્રદ્ધા અને અતિશય ભકિતભાવને કારણે, ગોશાલનાં વચનને શ્રદ્ધાની નજરે જોયાં નહીં–એટલે કે ગશાલે તેલેશ્યા વડે બાળીને ભસ્મ કરી નાખવાની જે વાત કરી હતી, તે વાત પર તેમણે વિશ્વાસ ન મૂકો, અને વિશ્વાસ નહીં હોવાને કારણે જ તેઓ ઊઠયા. “spg aÈત્તા કેળવ જોતા મંત્રન્ટિકુત્તે, સેવ વવાદિ ” ઊઠીને તેઓ મંલિપુત્ર ગોશાલક જ્યાં ઊભે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૮૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ હતું, ત્યાં આવ્યા. “વારિત્તા જોણારું મંઢિપુરં પર્વ વાણી” ત્યાં આવીને તેમણે મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું-“જે કિ તાવ गोसाला ! तहारुवस्स समणस्स वा, माहणस्स वा, अंतियं एगमवि आयरियं धम्मियं सुवयणं निसामइ, से वि ताव वंदइ, नमसइ, जाव कल्लाणं मंगलं देवय રે પન્નુવાસ” “હે ગે શાલ! જે વ્યક્તિ તથારૂપ (શ્રમણ વેષધારી),અતિશયવિશિષ્ટ શ્રમણની પાસે અથવા માહણની પાસે એક પણ ધાર્મિક સુવચન–સદુપદેશનું શ્રવણ કરે છે, એવા તે શ્રમણ અથવા માહણ તે વ્યક્તિ દ્વારા વન્દનીય થઈ જાય છે, નમસ્કરણય થાય છે, વન્દણ નમસ્કાર કરીને તે વ્યક્તિ વિનયાવનત થઈને તેમની સેવા શુશ્રષા કરે છે, તેમને કલ્યાણ કારક, મંગલમય, સાક્ષાત્ દેવતુલ્ય અને સમ્યગ જ્ઞાનસ્વરૂપ માનીને તેમની પર્યું પાસના કરે છે. “પુખ તુમ જોવા ! મવા રેવ ઉઠવારિ, મારા જેવા મુંકાવા” પરતુ હે શાલક ! તમારા વિષયમાં તે વાત જ શી કરવી ! ભગવાન મહાવીરે જ તમને દીક્ષા આપી છે, ભગવાન મહાવીરે જ તમને મુંડિત કર્યા છે, “મારા જેવા સેલિg” ભગવાન મહાવીરે જ તમને શિષ્ય રૂપે અંગીકાર કર્યા છે, તિરૂપે તમને પ્રસિદ્ધ કર્યા છે, ભગવાન મહાવીરે જ તમને વૃતિ જનેના આચારવિચારની સેવામાં પ્રવૃત્ત કર્યા છે, અને ભગવાન મહાવીરે જ તમને તેતેશ્યા આદિ પ્રાપ્ત કરવાની વિધિ બતાવી છે, આ રીતે “મારા જેવા વિવિ” ભગવાન મહાવીરે જ તમને આ વિષયમાં શિક્ષિત કર્યા છે, “મવા રેવ વહુરસ્તુ ” ભગવાન મહાવીરે જ તમને બહુશ્રુતના જ્ઞાતા બનાવ્યા છે. આટલું આટલું કરવા છતાં પણ તમે મહાવીર પ્રભુ પ્રત્યે મિથ્યાભાવથી યુકત બન્યા છે એટલે કે તેમના વિરુદ્ધની પ્રવૃત્તિમાં તલ્લીન રહ્યા કરે છે. “તે મા ઘઉં જોવા ! નારિરિ જો હા ! જે જે સા છા, તો ” હે ગોશાલ ! તું મહાવીર પ્રભુ સાથે આ પ્રકારનું વર્તન ન રાખ મહાવીર પ્રભુ સાથે આવું વર્તન કરવું ઉચિત નથી. હે ગોશાલા ! આ તમારી આ ભવસંબંધી જ છાયા (કાયા) છે, તમારા કહ્યા અનુસાર, તે કઈ અન્યભવસંબંધી છાયા નથી.” ___“तए णं से गोसाले मंखलिपुत्ते सव्वाणुभूइणाम अणगारेण एवं वृत्ते समाणे કુત્તે સવાણુમૂઠું બનાર તળે તે grઘં માતાહિં ?” જ્યારે સર્વાનભૂતિ અણગારે તે મખલિપુત્ર ગોશાલને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમના પ્રત્યે તેના દિલમાં ક્રોધ રૂપ અગ્નિ પ્રજવલિત થયે, રૂષ્ટ, કઢ, કુપિત અને શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૮૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ ક્રોધથી પૂંઆ થઈને તેણે એજ વખતે તપજન્ય તેજલેશ્યાના એક જ આઘાતથી, પાષાણનિમિત મારણમહાયંત્રના આઘાતના જેવા આઘાતથી, સર્વાનુભૂતિ અણગારને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. “i ? જો મંઝિyત્તે सव्वाणु भई अणगारं तवेणं तेएणं एगाहच्चं कूडाहच्च जाव भासरासिं करता दोच्चपि समणे भगवं महावीरं उच्चावयाहिं आउसणाहिं आउसइ" मा गरे સર્વાનુભૂતિ અણગારને પાષાણુમય યંત્રના આઘાત સમાન, તપજન્ય તેજલેશ્યાના એક જ આઘાતથી ભસ્મીભૂત કરીને, મંખલિપુત્ર ગોશાલકે બીજી વાર પણ શ્રમણ ભગવાન મહાવીરને અનુચિત, કઠેર વચને સંભળાવવા માંડયા આ પ્રકારનાં વચનો દ્વારા તેમની નિન્દા કરી, તિરસ્કાર કર્યો, ભત્સના કરી, ઈત્યાદિ પૂર્વોકત કથન અહી ગ્રહણ કરવું જોઈએ. “આજ તમારૂ આવી બન્યું છે, મારા તરફથી તમને સહેજ પણ સુખ ઉપજવાનું નથી... આ કથન પર્યન્તનું પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ અહીં “યાવત' પદ દ્વારા “વશવરામિઃ ૩ઘળrfમઃ સર્ઘર્ષથતિ, ૩રવાવરામિ નિમર્તનામિઃ निर्भत्सयति, उच्चावचाभिः निश्छोटनाभिः नि छोटयति, अथ चैव वदति, नष्टा सि कदाचित, विनष्टोऽसि कदाचित, भ्रष्टोऽसि कदाचित्, नष्टविनष्टभ्रष्टोऽसि સાવિત્ રુત્યેવમÉ મળે, બાવં ન મવતિ ” આ પૂર્વોક્ત સૂત્રપાઠી ગ્રહણ કરવામાં આવ્યું છે. ___“तेण कालेण तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी कोसलजाणवए सुण खत्ते णाम अणगारे पाइभदए, विणीए, धम्मायरियाणुरागेणं Eા સવાલુમૂર્વ તવ નાવ હવે તે સા છાયા ન બના” તે કાળે અને તે સમયે શ્રમણભગવાન મહાવીરના એક બીજા અન્તવાસી–શિષ્ય કે જેનું નામ સુનક્ષત્ર અણગાર હતું. તેઓ કોશલ દેશમાં જન્મ્યા હતા. તેઓ ભદ્ર પ્રકૃતિવાળા અને ઘણા વિનીત હતા. તેમને પણ સર્વાનુભૂતિ અણગાર જે જ અનરાગ મહાવીર પ્રભુ પ્રત્યે હતું તેમણે પણ સંબલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો-“હે ગોશાલક ! તથારૂપ શ્રમણ અથવા માહણની પાસે જે વ્યક્તિ એક પણ આર્ય ધાર્મિક સુવચનને શ્રવણ કરે છે, તે વ્યક્તિ તેમને વંદણ કરે છે, નમસ્કાર કરે છે, અને તેમને કલ્યાણસ્વરૂપ, મંગળવરૂપ અને દેવ સ્વરૂપ ગણીને તેમની પર્યું પાસના કરે છે. હે ગે શાલક ! તમારી તો વાત જ જુદી છે. તમે તે મહાવીર પ્રભુ દ્વારા પ્રજિત થયા છે, તેમના દ્વારા જ મુંડિત થયા છે, ભગવાનના દ્વારા જ શિષ્યરૂપે તમને અંગીકાર કરવામાં આવ્યાં છે, ભગવાને જ તમને તેલેસ્થા પ્રાપ્ત કરવાની વિધિ શિખવી છે, ભગવાનના દ્વારા જ તમે શિક્ષિત થયા છે, ભગવાને જ તમને બહુશ્રત કર્યા છે. છતાં પણ તમે મહાવીર પ્રભુ પ્રત્યે મિથ્યાભાવ પરિણત થયા છે. હે ગોશાલક! એવું કરવું તમને શોભતું નથી તે શાલક ! ભગવાન પ્રત્યે એ વર્તાવ ન કરો તમે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૮ ૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ મખલિપુત્ર શૈશાલક જ છે, ગોશાલના શરીરમાં પ્રવેશ કરીને સાતમે પ્રવૃત્તિપરિહાર (શરીરાત્તર પ્રવેશ) કરવાની તમારી વાત સાચી નથી.” "तएणं से गोसाले मखलिपुत्ते सुगक्खत्तेण अणगारेणं एवं वुत्ते समाणे आसुरत्त५, સુત્રવત્ત માળારં ત તેuળ પરિતારૂ” જ્યારે સુનક્ષત્ર અણગારે મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, ત્યારે તે ક્રોધથી પ્રજવલિત થઈ ગયા. રૂદ્ધ, કુદ્ધ, કુપિત અને ક્રોધથી ધૂઆંસું થઈ ઉઠેલા તેણે એજ વખતે પિતાની તપજન્ય વેશ્યા તેમના પર છેડીને તેમના શરીરમાં ખૂબ જ પીડા ઉત્પન્ન કરી. “રે ગુણવત્ત કરે છેan મંઢિgૉળે તi got પિતાવિ સમાને કેળવ સમજે માર્ચ મહાવીરે તેણેવ કવાદ” મંખલિપુત્ર શાલકના દ્વારા છોડવામાં આવેલી તપજન્ય તેજલેશ્યા વડે પરિતાપિત થયેલા તે સુનક્ષત્ર અણગાર શ્રમણ ભગવાન મહાવીરની પાસે આળ્યા, “૩ાાછિત્તા સમvi માવં માવી નિવૃત્ત વૈર, મસરૂ” ત્યાં જઈને તેણે તેમને ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્વક વંદણ કરી, અને નમસ્કાર કર્યા. “વંફિત્તા, નમંરિરા યમેવ વંજમહુવચારું મામેરૂવંદણા નમસ્કાર કરીને તેમણે પિતાની જાતે જ પાંચ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. “કારમેત્તા સમii ૨ સમળી ૨ ત્રામેરૂ” ત્યાર બાદ તેમણે શ્રમ અને શ્રમણએને ક્ષમાપના કરી (ખમાવ્યાં) “લામેત્તા મોરચાકરે સમાણિજે આgyવી વાઢng” ત્યાર બાદ આલેચના પ્રતિક્રમણ કરીને સમાધિભાવ યુક્ત થઈ ગયા અને ક્રમશઃ કાળધર્મ પામી ગયા. “ તા ને રે જોજે मखलिपुत्ते सुनक्खतं अणगारं तवेणं तेएणं परितावेत्ता तच्चंपि समणं भगवं મહાવીરં દરાવવા બારસના િમાણસ” આ પ્રકારે સુનક્ષત્ર અણગારને તપજન્ય તેજલેશ્યાથી પરિતપ્ત કરીને મંખલિપુત્ર ગોશાલકે ત્રીજી વાર પણ અનુચિત, કઠોર, નિંદાસૂચક વચન વડે મહાવીર પ્રભુને તિરસ્કાર કરવા માંડયો. “સર્વે સંવ કાર જુદું નથિ” અહીં પૂર્વોક્ત સમસ્ત સૂત્રપાઠએટલે કે મારા તરફથી તમને સહેજ પણ સુખ પ્રાપ્ત થવાનું નથી, આ સૂત્રપાઠ પર્યન્તને પૂત સૂત્રપાઠ અહીં ગ્રહણ કરે જઈએ. તર ii તમને મri મહાવીરે જોસાઢ મંઝિg gવં ત્વચાની ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે સંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું “ને રિ તાર તારા ! તન્હાવરણ મરણ વા, કાર વસુવાસરૂ” હે ગોશાલક ! જે કઈ વ્યકિત તથારૂપ-અતિશય જ્ઞાન ઋદ્ધિ સંપન્ન શ્રમણની પાસે અથવા માહણની પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરે છે, તે વ્યકિત પણ તેમને વંદણું કરે છે, નમસ્કાર કરે છે, અને કલ્યાણકારક, મંગળમય, જ્ઞાનસ્વરૂપ, ધર્મદેવ સ્વરૂપ માનીને તેમની પર્યું પાસના કરે છે. “મિંગ પુળ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ १८८ Page #203 -------------------------------------------------------------------------- ________________ गोसाला ! तुम मए चेव पव्याविए जाव मए चेव बहुस्सुई कए, मम चेव મિદ વિહિાજો” હે ગોશાલક ! તારી તે વાત જ જુદી છે. તે મારી પાસે જ પ્રવજ્યા લીધી છે, મારી પાસે જ તું મુંડિત થયે છે, મેં જ તને શિષ્ય રૂપે અંગીકાર કરે છે, મેં જ તને શિક્ષિત કર્યો છે, અને શ્રતને અભ્યાસ કરાવીને મેં જ તને બહુશ્રુત (ધર્મગ્રંથોમાં પારંગત) બનાવે છે. છતાં પણ તું મારી વિરૂદ્ધ આચરણ કરી રહ્યો છે. તે મા વં જોવા ! જાવ તો અન્ના” તેથી, હે ગે શાલક ! તું મારી સાથે એ વર્તાવ ન કર હે શાલક! મારી સાથે એ વ્યવહાર કરે તે તારે માટે ઉચિત નથી, કારણ કે તું એજ ગોશાલક છે, તું અન્ય ગેપાલક નથી. “સઘળે છે જaછે મંઢિપુરે समणेणं भगवया महावीरेणं एवं वुते समाणे आसुरत्ते, तेयासमुग्याएणं समोहન” જયારે શ્રમણ ભગવાન મહાવીરે સંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમના પ્રત્યે તે ક્રોધથી પ્રજવલિત થઈ ગયા, રૂણ, કુદ્ધ, કુપિત થઈને તેણે દાંત વડે હઠ કરડવા માંડયા અને ધુંવાવા થઈને તેણે પિતાની જાતને તેજલેશ્યા સમુદુઘાતથી યુકત કરી. “સોશિરા રાષ્ટ્રવચારું પોત” પછી તે સાત આઠ ડગલા પાછા હઠ. “=ોલક્ષિત્તા સમાણ માકો કહાવીર વહાણ જીવહિ વેચે રિલિર” પાછા હઠીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને મારી નાખવા માટે પોતાના શરીરમાંથી તેશ્યા છેડી. બન્ને કા નામ વાઢિયા વા, વાવમંદિરિચારૂ વા, સેસિ વા, કૃત્તિ જા, શંમંતિ વા, શુમંતિ વા, નાગરિકનમાળી વા નિશારિકામાળી વા, સા ાં તરંથ નો મ, નો રૂમજેમ વાત્કાલિકા વચ્ચે વચ્ચે થંભી જઈને વાતે વાયુ, અથવા વાતમંડલિકા-ગાળાકારમાં જે પવન થાય છે તે-વંટેળીએ, તે પર્વત પર, દિવાલ પર, સ્તંભ પર કે સ્તુપ પર ખલિત થઈને અથવા ત્યાંથી પાછી ફરી જઈને, તે પર્વતાદિ પર સહેજ પણ પ્રભાવ પાડી શકતી નથી અને વિશેષ પ્રભાવ પણ પાડી શકતી નથી, “gણામેલ गोसालस वि मंखलिपुत्तस्स तवे वेए समणस्त भावओ महावीरस्म वहाए વીરાંતિ નિમિત્તે સtiળે તરથ નો મરૂ, તો પથામરૂ” એજ પ્રમાણે સંખલિપુત્ર ગોશાલકના દ્વારા શ્રમણ ભગવાન મહાવીરને મારવાને માટે જે તપજન્ય તેજલેશ્યા પોતાના શરીરમાંથી છોડવામાં આવી હતી, તે શ્રમણ ભગવાન મહાવીર પર શેડ કે ઝાઝે પ્રભાવ પડી શકી નહીં. “બંધિ ત્તિ જેરુ, વરિતા જાવાળિયાદિi ” તેણે માત્ર ગમનાગમન જ કર્યો. તે જગ્યાએ મહાવીર પ્રભુની પ્રદક્ષિણા કરી. “રિત્તા રેહા સુતારા” પ્રદક્ષિણા કરીને તે ઉપર આકાશ તરફ ઉછળી. “જે થં તો ઘર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૮૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ हए पडिनियत्ते समाणे तमेव गोसालरस मखलिपुत्तस्स सरीरगं अणुडहमाणे२ તો બંતો અguવિ” તે ત્યાંથી નીચે પડી તે પાછી ફરીને એજ ગોશાલકના શરીરને વારંવાર દઝાડતી આખરે તેના જ શરીરની અંદર દાખલ થઈ ગઈ. “તળે રે જાણે મંઢિપુરે નળ તેuળે અન્ના માળે રૂમ મ માવી રચાતી” ત્યારે મખલિપુત્ર ગોપાલક પિતાના તેજથી (તેજલેશ્યાથી) આક્રાન્ત (અભિવ્યાત-દિગ્ધ) થયા અને એવી પરિસ્થિતિમાં મુકાયેલા તેણે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યું-“1 of आउसो ! कासवा! मम तवेणं तेएणं अन्नाइट्टे समाणे अंतो छण्डं मासाण પિત્ત નારાયણરીરે રાવતી શરમથે વ ારું રિતિ” હે આયુ. મન્ ! કાશ્યપ ! કાશ્યપગોત્રીય ! મારા તપથી જન્ય તેજેસ્થાથી અભિવ્યાસ થયેલા તમે છમાસમાં પિત્તજવરથી પરિગત શરીરયુક્ત થઈને-દાહની વ્યત્કાન્તિથી છઘસ્થ અવસ્થામાં જ મરી જશે. “તપ કમ મંજવં મgવીરે સારું નંપુરં વં વાણી” ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મખલિપુત્ર ગે શાલને આ પ્રમાણે કહ્યું-“નો હજુ ન જોસાઢા ! તા તને તેof નાટ્ટે સનાળે તો sta Rારું રિસારિ” હે ગોશાલ ! એ વાત તો નિશ્ચિત માની લે, કે તારી તપજન્ય તેજોલેશ્યાથી અભિવ્યાસ થયેલે હું છ માસમાં પિત્તજવર યુક્ત શરીરવાળે થઈને દાહની વ્યુત્કાન્તિથી છઘસ્થ અવસ્થામાં મરીશ નહીં. પરંતુ “શ of બગાડું સોઢનવાસારું ત્તિને સદથી નિરિણામિ” હું બીજા સોળ વર્ષ સુધી જિન અવસ્થામાં સુહસ્તીની જેમ વિચરણ કર્યા કરીશ. “તમે જે જોનારા ! અcqનાર સાઈ तेएणं अन्नाइटे समाणे अंतो सत्तरत्तस्स पित्तज्जरपरिगयसरीरे जाव छउमत्थे चेव ૪.૪ રિવિ ” પરંતુ હે ગોશાલ ! તું તારી પિતાની જ તેજલેશ્યા વડે અભિવ્યાત થવાને કારણે સાતરાત્રિ પૂરી થયા પહેલાં, પિત્તજવર પરિગત શરીરવાળે થઈને દાહની વ્યુત્કાન્તિથી છઘ અવસ્થામાં જ મરણ પામીશ. "तए णं सावत्थीए नयरीए सिंघाडग जाव पहेसु बहुजणो अन्नमन्नस्स एवमाइ. વ, વાવ પુર્વ પરવેરૂ” ત્યાર બાદ શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ પર ઘણું લેકે ભેગા થઈને એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, આ પ્રમાણે પ્રતિપાદન કરવા લાગ્યા, આ પ્રમાણે પ્રજ્ઞાપના કરવા લાગ્યા અને આ પ્રમાણે પ્રરૂપણું કરવા લાગ્યા. “પર્વ છુ તેવાણુવિયા સાવરથી નગરી વહિયા વોર ફg ટુ નિળા સંવંતિ” હે દેવાનુપ્રિયે ! આ શ્રાવસ્તી નગરીની બહાર કાષ્ઠક ચત્યમાં બે જિન વચ્ચે આ પ્રકારની વાતચીત ચાલી રહી છે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ 6: “ ì. વયંતિ–તુમ પુબ્ધિ વ્હારું રેન્નત્તિ ” તેમાંથી એક બીજાને કહે છે કે તમે મારા પહેલાં મરશે. “ો વય ંતિ-સુમ પુત્ર હારું રેન્નત્તિ ” અને ખીજે પહેલાને કહે છે કે તમે મારા પહેલાં મરશેા. “ સહ્ય પુળ સમ્ભાવાર્ફ, હે પુળ મિઝાવાર્ફ ” તે તે બન્નેમાંથી કાને સત્યવાદી માનવા અને કામે અસત્યવાદી માનવા तत्थ ण जे से अह पहाणे जणे से वयइ- समणे भगवं મહાવીરે સમ્માવારે, પોલાજે મ વહિવુત્તે મિજ્જાનારૂં ” ત્યારે તે મનુષ્યમાં જે પ્રધાન (મુખ્ય) પુરૂષ હતા, તે કહેવા લાગ્યા છે શ્રમણ ભગવાન મહાવીર યથા વક્તા છે અને મ‘ખલિપુત્ર ગેાશાલક અસત્યવાદી છે. ૮ નો ત્તિ મળે અવ' મહાવીરે અમને નિાથે ગ્રામ સેતાન વચારી ” હું આર્ચી !? આ પ્રકારે શ્રમણ નિગ્રથાને સમેધન કરીને, શ્રમણુ ભગવાન મહાવીરે તેમને આ પ્રમણે કહ્યું- બનો! છે નફા નામÇ તળાનીક્ વા, ટાસીક્ વા, પત્તાનીક્ વા, તયારાસૌર વા, સુખરાશીફ્ વા, મુસાસીફ્ વા, નોમયાસીક્ ના, બવાસીર વા’” હું આર્યાં ! જેમ કાઈ તારાશિ-શ્વાસના ઢગલા, કાન્નુરાશિ (લાકડાંના ઢગલે), પત્રરાશિ, શિ (છાલના ઢગલા), તુષરાશિ (ફોતરાના ઢગલા), જીસરાશિ-ભુસાના ઢગલા, ગોમયરાશિ (છાણાના ઢગલેા), અથવા કચરાના ઢગલા “ અળિજ્ઞામિર ” અગ્નિ વડે ઇંગ્ધ થઇ ને એટલે કે થાડા પ્રમાણમાં મળીને, ગળિસૂચિ' અગ્નિ વડે ખૂબ જ મળીને અથવા ૬૬ અભિષનિમિત્’' અગ્નિ વર્ડ પરિણત થઈને “ ચત્તે, ચલેપ, નમ્રુત્તેય, અટ્ઠઙેલ, જીત્તતે, વિદ્યુતેર્ નાવ ” તતેજ (ધૂળ આદિ નાખવાથી નષ્ટ તેજવાળી) થઇ જાય છે ગતતેજ (તેજરહિત) થઈ જાય છે. કયારેક આપ મેળે જ ધીમે ધીમે તેજરહિત થઈ જાય છે, નષ્ટતેજ (નષ્ટ તેજવાળી) થઈ જાય છે, ભ્રષ્ટતેજવાળી થઈ જાય છે એટલે કે અવ્યક્ત તેજવાળી થઇ જાય છે, લુપ્તતેજવાળી થઈ જાય છે અને સ પૂર્ણતઃ વનષ્ટ તેજવાળી થઇ જાય છે, “ વામેલ ’એજ પ્રમાણે “ગોલ્લાલે મલજિપુત્તે मम वहाए सरीरगंसि तेय' निसिरेत्ता हयवेए, गयतेए जाव विणटुतेए जाए મ'ત્રિપુત્ર એશાલક મને મારવાને માટે પેાતાના શરીરમાંથી તેજોલેશ્યા છેડીને હતતેજ, ગતતેજ, નષ્ટતેજ, ભ્રષ્ટતેજ, લુપ્તતેજ અને વિનષ્ટનેજવાળે થઈ ગયા છે, તે જૈનં ગો! તુમે ગોલાનું મ લ હજુસંમ્નિયાત્ પદ્મિનાચગાÇ ડિવોર્ '' તે હું આર્યાં! હવે તમે માખલિપુત્ર ગેાશાલની સાથે ઇચ્છાનુસાર ધાર્મિક પ્રતિમાઇના દ્વારા તેને પ્રતિનેાદિત કરો એટલે કે તેના મતની વિરૂદ્ધ વાવિવાદ કરી, “ ડિયોન્ના પમ્પિયાર્થી કિન્નારનાદ્ ડિનરેહ ? વાદવિવાદ કર્યો ખાઇ ધ સબધી પ્રતિમાારણા વડે-એટલે કે 66 "" શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ આ તેના મતની વિરૂદ્ધ છે એ રૂપે-તેને વિસ્મૃત અર્થની સ્મૃતિ કરાવે ? પરિણારિત્તા ધમિur veોચા પોચારે” તેને અર્થની સ્મૃતિ કરાવીને તમે તેની સાથે ધર્મસંબંધી ઔપચારિક વ્યવહાર કરે. “જોયા?ત્તા अद्वेहि य, हेऊहि य, पसिणेहि य, वागरणेहि य कारणेहि य, निप्पटुपसिणवा. જ રેહ” પ્રત્યુપચાર (ઔપચારિક વ્યવહારો કરીને અર્થ દ્વારા (જિન દ્વારા), અથવા અભિધેય રૂપ અર્થો દ્વારા, હેતુકારા-યુક્તિવાદ દ્વારા પ્રશ્નો દ્વારા તેના મતની વિરૂદ્ધના પ્રતિ પ્રશ્નો દ્વારા વ્યાકરણ દ્વારા અને કારણે દ્વારા નિસ્પૃષ્ટ પ્રશ્નવ્યાકરણવાળો બનાવે, એટલે કે પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તર ન આપી શકે એવી પરિસ્થિતિમાં તેને મૂકી દઈને, તેને નિરુત્તર કરી નાખે. "तएणं ते समणा निगंथा समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवं महावीरं वदति, नमसंति, वंदित्ता नमंसित्ता जेणेव गोसाले मंखलि ને તેનેa jજાતિઓ જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે તે શ્રમનિ ને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમણે તેમને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને તેઓ મંખલિપુત્ર ગોશાલની પાસે પહોંચી ગયા. amrmરિઝર” ત્યાં જઈને “તારું નંઢિપુરં શ્મિચાણ પરિવોચાણ Mવિરોહતિ” તેમણે ગોશાલને ધાર્મિક પ્રતિનેદના દ્વારા પ્રતિદિત કર્યો, એટલે કે તેને મતની વિરૂદ્ધમાં તેની સાથે વાદવિવાદ કર્યો. “શિવોત્તા ઘક્રિયાણ પરિવારનવાર પરિણતિ ” ત્યાર બાદ તેમણે તેને પ્રતિમારણા દ્વારા પ્રતિસ્મારિત કર્યો, એટલે કે “આ વાત તારા મતની વિરૂદ્ધ છે,” આ રૂપે વિસ્મૃત અર્થની તેને સમૃતિ કરાવી. પરિવારે પgિi reોવાનું Sોરાતિ” ત્યાર બાદ તેમણે ધાર્મિક પ્રત્યુપચાર દ્વારા તેને પ્રત્યુપચારિત કર્યો, “પહોચારેત્તા , ઝદ્દિ , વાળે જ, વાવ વાળું #રે'ત્તિ” આ પ્રકારે ઔપચારિક વ્યવહાર કર્યા બાદ તેમણે તેને અર્થ, હેતુ, કારણ, પ્રતિપ્રશ્ન અને વ્યાકરણ, આ સઘળી વિધિઓ દ્વારા નિરુત્તર કરી નાખે. " तए णं से गोसाले मखलिपुत्ते समणेहिं निग्गंथेहिं धम्मयाए पडिचोयणाए ઘડિવો માળે કાર નિqpfસાગાળે શ્રીમાળે” આ પ્રકારે શ્રમણ નિ થે દ્વારા ધાર્મિક પ્રતિનેદના દ્વારા પ્રતિદિત કરવામાં આવેલ, પ્રતિસ્મારણા દ્વારા વિસ્મૃત અર્થની સ્મૃતિ કરાવવા રૂપ પ્રતિમારિત કરવામાં આવેલા, ધાર્મિક પ્રત્યુપય ૨ દ્વારા પ્રત્યુપચારયુક્ત કરવામાં આવેલ, તે મંખલિપુત્ર ગોશાલકને અર્થ (પ્રજના, હેતુ (યુક્તિવાદ), પ્રતિપ્રશ્ન અને વ્યાકરણ આ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ બધાંની સહાયતા દ્વારા જ્યારે નિરુત્તર કરી નાખવામાં આવ્યું, ત્યારે તે " आसुरत्ते नाव मिसमिसेमाणे नो संचाएइ, समण णं निग्गंथाणं सरीरगस्स किंचि आवाहं वा वाबाहं वा उपाएत्तए छविच्छेदं वा करेत्तए" यथा પ્રજવલિત થઈ ગયે, રૂણ, કુદ્ધ અને કુપિત થયેલે તે દાંત વડે હઠ કરડવા લાગે, દાંત કચકચાવવા લાગે અને ધૂંઆપૂંઆ થઈ ગયે. પરંતુ હવે એવી કઈ પણ શક્તિ જ રહી ન હતી કે જેના દ્વારા તે શ્રમણનિગ્રંથને સહેજ પણ ઈજા કરી શકે આ પ્રકારની પરિસ્થિતિમાં તેના દ્વારા તે શ્રમણનિથાના શરીરમાં થેડી અથવા અધિક પીડા પણ ઉત્પન્ન કરી શકાઈ નહીં અને તેમના શરીરના કેઈ પણ અવયનું છેદન કરવાનું કાર્ય પણ બની શકયું નહીં. “તt i તે આજીવિયા થા મોરારું મંઢિપુરં કમળfહં નિર્દિ ઘજિયાણ સિવાયના વહોણાગમા” આ પ્રકારે શ્રમણ નિર્ચ થે દ્વારા પ્રતિનેદના દ્વારા–તેના મતની વિરૂદ્ધમાં વાદવિવાદ દ્વારા પરાજિત કરાયેલા “ઘજિયાણ પરિવારના દિiારિકનમા” પ્રતિસ્માર દ્વારા પ્રતિસ્મારિત કરાયેલા એટલે કે તેના જ મતના વિકૃત અર્થનું જેને મરણ કરાવવામાં આવ્યું છે એવા, તથા ઔપચારિક પ્રયોગ (વ્યવહાર) દ્વારા પ્રત્યુપચારિત કરાયેલા, અને “હિ , હેઝ જ નાવ શરમાળ કુરત્ત जाव मिसिमिसेमाणं समणाणं निगथाणं सरीरगस्स किंचि आबाहं वा वाबाहं ના વિછેરું વા બારેમાં વાસંતિઅર્થ–પ્રયજન, હેતુ-યુક્તિવાદ, કારણ, પ્રશ્ન અને વ્યાકરણ આ બધાની સહાયતાથી નિરુત્તર કરી નાખવામાં આવેલ અને એજ કારણે કોધથી પ્રજવલિત, કુપિત, કુદ્ધ આદિ ભાવોથી યુકત, દાંતે નીચે હોઠને કરડતા, દાંત કચકચાવત અને ધૂંઆપૂંઆ થયેલા, શ્રમણ નિચેના શરીરમાં વિશેષ યા અલભ્ય પીડા ઉત્પન્ન કરવાને તથા શરીરના કોઈ પણ અવયવનું છેદન કરવાને અસમર્થ બનેલા તે પંખલિપુત્ર ગોશાલકને જોઈને કેટલાક આજીવિક સ્થવિશે “જોતા મંઝિપુર નિયામો ગાવાઇ વધામંતિ” સંખલિપુત્ર ગોશાલકની પાસેથી તેને કઈ પણ કહ્યા વિના પિતાની જાતે જ ચાલી નીકળ્યા. “ચાણ કવમિત્તા કેળા કમળ માર્જ માથીરે તેને વરાછતિ” ત્યાંથી નીકળીને તેઓ જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં આવ્યાં. "उवागच्छित्ता समणं भगवं महाबोरं तिखुतो आयाहिणपयाहिणं करेंति" ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરી, “રા वंदति, नमसंति, वंदित्ता नमंसित्ता समणं भगवं महावीरं उवसंपज्जित्ता णं વિપતિ” ત્યાર બાદ તે આજીવિક સ્થવિરોએ તેમને વંદણ કરી અને શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૯ ૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેઓ મહાવીર પ્રભુની આજ્ઞામાં વિચરવા (રહેવા) લાગ્યા. “લાફા મારી વિશા થે જોનારું મંઝિપુરં વારંવત્તા of વિ”િ કેટલાક એવા પણ આજીવિક સ્થવિરો હતા કે જેઓ મંખલિપુત્ર ગોશાલની પાસે જ રહ્યા. “તt i તે જોવાહે જંત્વलिपुत्ते जस्सद्वाए हबमागए तम असाहेमाणे रुंदाई पलोएमाणे दीहुण्हाई નીતાના સાહિત્ય સ્ત્રોમા સુંવાળેત્યાર બાદ, પિતાના જે ઉકર્ષરૂપ અર્થ (પ્રજન)ને સિદ્ધ કરવાને માટે પિતે ત્યાં આવ્યું હતું, તે અર્થને સિદ્ધ કરવાને પિતે અસમર્થ છે, એવું જ્યારે મુંબલિપુત્ર ગોશાલને ભાન થયું, ત્યારે તેણે હતાશ થઈને ચારે તરફ શૂન્ય દૃષ્ટિથી જોયું, ઊંડા શ્વાસ વાસ છોડયા-નિઃસાસા નાખ્યા અને પિતાની દાઢીના વાળને ખેંચી ४.du. " आईं कंडूयमाणे पुपलिं पकोडेमागे हत्थे विगिद्रुणमाणे दोहि वि વહિં મૂ જોમ છે” તેણે ગર્દન ૧ પાછળ ભાગ ખંજવાળવા માંડે, બનને પગ પર હાથ ઠે.કવા લાગ્યા અને પિતાના બન્ને પગ વડે જમીનને ખૂદતે ખૂંદતે “ટ્ટા, હા ! સ્s ઝુમતિ નું નામ "રત માવ કો મહાવીર વયંતિપાલા, જોવાનો વારો ફિનિલમરૂ” “હાય, હાય ! હવે મારું આવી બન્યું,” આ પ્રકારને વિચાર કરીને, તે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી અને કે છેક ચિત્યમાંથી બહાર નીકળે “નિમિત્તા, जेणेव सावत्थी नयरी, जेणेव हालाहलाए कुंभकारीए कुभ कारावणे तेणेव રવારજી ત્યાંથી નીકળીને તે શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણનું કુંભકારાપણ (હાટ) જ્યાં હતું ત્યાં આવ્યું “samરિષ્ઠતા ફાટાફા માર મરાવળ જૂના મકવાણા ચિમાળે અમરઘળું માળે” ત્યાં આવીને પિતાની જ ઉણ તેજલેશ્યા જન્ય દાહની ઉપશાતિને નિમિત્તે તે કેરીની ગોટલીને ચૂસવા લાગે, તથા મદિરાપાન પણ કરવા લાગ્યો. મદ્યપાનજન્ય નશાના આવેશમાં તે વારંવાર ગીત પણ ગાવા લાગ્યો, “મિજai નzમાળ, અમિgi હાહાદુરાણ કુંવારી અંજસ્ટિજ મા ” નાચવા લાગે અને વારંવાર હાલાહલા કુંભકારિણીની સામે બને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો. આ પ્રકારે પિતાની જ તેજલેશ્યાજન્ય શારીરિક દાહના ઉપામન નિમિત્તે “વીરાજ મક્રિયામાં સાળંગવાળું જાચારું iffiાના વિરૂ” પિતાના શરીર પર શીતલ મૃત્તિકામિશ્રિત જળનું સિંચન કરતે થકે હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણુમાં શેષજીવન વ્યતીત કરવા લાગ્યો મૃત્તિકામિશ્રિત શીતળ જળનું નામ “આતશનિકેદક ” છે. સૂ૦૧પમાં શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૯૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ અરત્તિ મળે માવં” ઈત્યાદિ– ટીકાર્યું—“ શકનો ત્તિ સાથે માવં મહાવીરે તમને નિજાથે ગ્રામસેત્તા gવું વધારી ” “ હે આર્યો! ” આ પ્રમાણે સંબોધન કરીને, શ્રમણ ભગવાન મહાવીર શ્રમણનિJથાને આ પ્રમાણે કહ્યું –“જ્ઞાનરૂપ of mો ! ઘોસાળ Haqમાં મમં વહાણ પરીકિ સેવં નિર” હે આર્યો! મખલિપુત્ર ગોશાલે મને મારવાને માટે પોતાના શરીરમાંથી જે તેલેશ્યા છેડી હતી, "से णं अलाहि पज्जते घोसण्हं जणवयाणं-तंजहा-अंगाण, बंगाण', मगहाणं, મા, માઢવાનું શ્રા, છા, છા, પઢાળ, રાસા, વજ્ઞાળ, मोलीण, कासीण, कोसलाण, बाहाण, सुभुत्तराण', घायाए, वहाए, उच्छा , મારી જળવાઇ” તે તેજલેશ્યા સેળ જનપદેને મારવાને, તેમને વધ કરવાને અને તેમનું ઉચ્છેદન કરવાને માટે અને તેમને ભસ્મીભૂત કરવાને માટે સમર્થ હતી. તે ૧૬ જનપદોનાં નામ આ પ્રમાણે છે-(૧) અંગહાલનું ભાગલપુર, (૨) અંગ (બંગાલ), (૩) મગધ દેશ, (૪) મલયદેશ (૫) માલવા-ઉજજૈન પાસે પ્રદેશ, (૬) અચ્છદેશ, (૭) વસદેશ, (૮) કૌત્સદેશ, (૯) પાટદેશ, (૧૦) લાદેશ, (૧૧) વાદેશ, (૧૨) મૌલાદેશ, (૧૩) કાશી, (૧૪) કેશલ, (૧૫) અબાધ અને (૧૬) સુભુત્તર, આ સઘળા જનપદ પિતતાના નામે પ્રખ્યાત છે, તેમ સમજવું “ઘાત” એટલે હનન, “વધ” એટલે વિનાશ, ઉચ્છાદન એટલે સંપૂર્ણ વિનાશ અને ભસમીકરણ” એટલે બાળીને ૨.ખરૂપ કરવું, આ પ્રમાણે આ પદનો અર્થ સમજ. હવે ગે શાલકની કેવી સ્થિતિ થઈ તે પ્રકટ કરવામાં આવે છે- “ पि य अज्जो ! गोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुंभकारावणसि अंबकूणगहत्थगए मजपाणं पियमाणे अभिक्खणं जाव अंजलिकम्म करेमाणे विहરા” હે આર્યો ! મંખલિપુત્ર ગોશાલ હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં (હાટમાં) હાથમાં કેરીની ગોટલી લઈને તથા મદ્યપાન કરતે કરતે, તથા વારંવાર ગીત ગાતે ગાતે, નાચતા નાચતે અને હાલાહલા કુંભકારિણુંને વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતે કરતે, હાલાહલા કુભકારિણીના કુંભકારાપણમાં પિતાને સમય વ્યતીત કરી રહ્યો છે. “ત નિ ચ ાં વાર છાયા રૂમારું ગટ્ટ વિભાડું પરાવે” તે ગોશાલ મખલિપુત્ર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૯૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ હનન, “વધ” એટલે વિનાશ, ઉચ્છાદન એટલે સંપૂર્ણ વિનાશ અને “ભસ્મીકરણ” એટલે બાળીને ૨ ખરૂપ કરવું, આ પ્રમાણે આ પદેનો અર્થ સમજો. હવે ગે શાલકની કેવી સ્થિતિ થઈ તે પ્રકટ કરવામાં આવે છે- “ पिय अज्जो ! गोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुंभकारावणसि अंबकूणगहत्थगए मजपाणं पियमाणे अभिक्खणं जाव अंजलिकम्म करेमाणे विहર૬” હે આ ! મંલિપુત્ર શાલ હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં (હાટમાં) હાથમાં કેરીની ગેટલી લઈને તથા મદ્યપાન કરતે કરતા, તથા વારંવાર ગીત ગાતે ગાતે, નાચતો નાચતે અને હાલાહલા કુંભકારિણીને વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતા કરતે, હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણુમાં પિતાને સમય વ્યતીત કરી રહ્યો છે. “ત્તા નિ ચ વાહ વાળgયાણ મારું ગટ્ટ વિભાડું પરાવે” તે ગોશાલ મખલિપુત્ર પિતાના વજન જેવા મદ્યપાનાદિ દેને ઢાંકવાને માટે આ પ્રમાણે ચરમ પદવાણ્ય આઠ વસ્તુઓની પ્રરૂપણા કરી રહ્યો છે-“હ” તે આઠ વસ્તુઓ નીચે પ્રમાણે છે-“રિમે વાળે, મે જોયે, રિમે દે, વીમે બ્રાઝિમે” (૧) ચરમપાન-અન્તિમપાન-હવે આ પ્રકારના મઘાદિ પદાર્થોનું પાન મારે કરવું નહીં પડે, આ પ્રમાણે કહીને તે પિતાના મદ્યપાનને ચરમપાન રૂપ કહી રહ્યો છે. (૨) ચરમગેય-આ જે ગીત હું ગાઈ રહ્યો છું, તે મારું ચરમ ગીત છે. ફરી તે ગીત ગવાશે નહીં. આ પ્રમાણે તે પિતાના ગીતને અન્તિમ ગેય રૂપ કહે છે. (૩) ચરમનૃત્ય-મારૂં આ નૃત્ય ફરી થશે નહીં આ પ્રમાણે તે પિતાના નૃત્યને અન્તિમનૃત્ય કહે છે. (૪) હાલાહલા કુંભકારિણીને હું હાથ જોડીને જે પ્રાર્થના કરી રહ્યો છું, તે પણ અન્તિમ છે મેક્ષમાં ગયા બાદ તે અંજલિમ ફરી થવાનું નથી, એમ કહીને તેણે તે અંજલિકને ચરમ કહ્યું છે. “રિમે રણજયંવદૃપ મહામે, રિમે - rg પરથી, તમે મહાવિદ્યાદા સંજપુષ્કર સંવતક નામને મહામેઘ પ્રલયકાળને અતે જ થાય છે, તેથી તેને પણ ચરમપદ વાચ્ય વસ્તુરૂપ કહ્યો છે. સેચનક ગધહસ્તી પણ ચરમ હોય છે, કારણ કે તેના દ્વારા યુદ્ધમાં અન્તિમ વિજય નિશ્ચિત થાય છે. મહાશિલાકંટક સંગ્રામ પણ યુદ્ધને અંતે જ થાય છે. ત્યાર બાદ ફરી સંગ્રામ થતું નથી, તેથી તેને પણ ચરમ પદવાણ્ય વસ્તુરૂપ કહ્યો છે. તથા “બ જ બં ધીરે શોgિોર રાધીसाए तित्थकराणं चरिमे तित्थकरे सिज्झिस्सं जाव अंतं करिस्सामि " हु, મખલિપુત્ર ગોશાલ આ અવસર્પિણ ૨૪ તીર્થકમાં ચરમ તીર્થંકર રૂપે થઈને સિદ્ધ થઈશ, બુદ્ધ થઈશ, મુક્ત થઈશ પરિનિવાત (સર્વથા શીતલીભૂત) થઈશ અને સમસ્ત રખેને અન્ન કરીશ આ પિતાની માન્યતાને કારણે તેણે તેને ચરમ વસ્તુ રૂપ કહેલ છે. આઠ ચરમમાંથી ચાર ચરમ તે તેણે પિતાની જાતે જ પ્રકટ કર્યા છે, કારણ કે પિતે મિક્ષમાં જવાને શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૯ ૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ હોવાથી એ ચારે વસ્તુ ફરી કરવાને નથી તથા “નિર્વાણ કાળે જિન ભગવાનમાં તે અતિમ (ચરમ)ને સદ્ભાવ હોય છે, તેથી તેના સેવનમાં કે ઈ પણ દેષ નથી,” આ અર્થને, અને હું આ ચારેનું દાહોપશમનને માટે સેવન કરતું નથી, આ અર્થને પ્રકાશિક કરનારા હોવાથી તે પાપકર્મને (દેષને) પ્રછાદન કરવાને માટે જ ઢાંકવાને માટે જ-પ્રકટ કરવામાં આવેલ છે, એમ સમજવું જોઈએ તથા પુષ્કરસંવર્તનાદિ જે ત્રણ વસ્તુને ચરમ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે, તે તે બાહ્ય ચરમ રૂપ જ છે જો કે તેમને પ્રકૃતમાં કે ઉપયોગ નથી, છતાં પણ ચરમ સામાન્યની અપેક્ષાએ જ તેમને ચરમરૂપ કહ્યા છે. સાધારણ જનોના ચિત્તનું અનુરંજન કરવાને માટે જ તે ચરમરૂપ હોય છે, એવું સમજવું જોઈએ આઠમું જે ચરમ પ્રકટ કરવામાં આવ્યું છે, તે પોતાને તીર્થંકર રૂપ બતાવવાને માટે જ પ્રકટ કરવામાં આવેલ છે. “કં નિ ચ અરજો ! જોરાણે મંત્રઢિપુત્ત રીયgi =ફ્રિન્ટ ચાળાં મારા રણof યારું લિવના વિહા” તથા હે આર્યો ! મખલિપુત્ર શાલ જે શીતલ મૃત્તિકામિશ્રિત જળ વડે-કુંભારને ઘેરરા ખેલ વાસણમાં રહેલા માટીયુક્ત પાણી રૂપ પાનક વડે-શરીરના અવયનું સિંચન કરી રહ્યો છે, “તરણ વિ ચ i કાર ઝાળpયાણ મારું વત્તા વાળ નારું વત્તરિ પારું ઘર” તે ગાત્રપરિસિંચન રૂપ અવને (દેષને)વજી જેવા પાપને-ઢાંકવાને માટે ચાર પાનક- સાધુને ઉપયોગમાં લેવા લાયક જલરૂપ પિય-કહ્યા છે અને ચાર અપાનક કહ્યા છે. “ જ વાના ?” તે પાનકનું સ્વરૂપ કેવું છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે–“વાળા જ દિર gonતે-ત ” પાન–સાધુને યોગ્ય જલરૂપ પેય-ચાર પ્રકારના કહ્યા છે, જે નીચે પ્રમાણે છે-“પુદ્રા, ધમણિ , કાચ સત્તg, ઉત્તરાદમા” (૧) ગેપૃષ્ઠમાંથી પડેલું જે પાનક છે, તેને પૃષ્ઠપાનક કહે છે. (૨) હાથથી મસળેલું જે પાનક છે, તેને હસ્તમર્દિત પાનક કહે છે. તેનું બીજું નામ “આતંચનિકેદ” છે. (૩) સૂર્યના તાપથી તપેલું જે પાનક છે, તેને આત પતમ પાનક કહે છે. (૪) જે પાનક શિલા પરથી નીચે પડયું હોય છે, તેનું નામ શિલાપ્રભ્રષ્ટ પાનક છે તે ક્રિ ૪ અvig” તે અપાનક શું છે? એટલે કે અપાનકનું સ્વરૂપ કેવું છે? તો તેને ઉત્તર એ છે કે “બાળg રિયા જઇત્તે અપાનકના ચાર પ્રકાર કહ્યા છે. “સંહા ” તે પ્રકારે આ પ્રમાણે છે-“હારાણ, રવાપાન, રિંવહિવાઇપ, સુવાળ” (૧) સ્થલપાનક, (૨) વકૃપાનક, (૩) સિમલી પાનક, (૪) શુદ્ધપાનક જિં સં યાત્રાળg ?” સ્થલપાનકનું સ્વરૂપ કેવું છે? તે તેને ઉત્તર આ પ્રમાણે છે-“Twiાળા = " વાદાસ્ટi, Rાવાર વા, માં રા, વાઘજી वा सीयलगं, उल्लगं हत्थेहि परामुसइ, न य पाणियं पियइ, से न थालपाणप" શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૯ ૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ જે પાનકમાં સ્થાલ (થાળ) પાણીથી ભીનો હાય, પાણીથી ભીનું વારક હોય, પાણીથી ભીનો કુંભ હય, પાણીથી ભીને કળશ હોય એવાં તે આદ્રકકિલન્ન ઠંડા સ્થાપાનક આદિને સાધુ સ્પર્શ તે કરી શકે છે, પણ પાણી પી શકતો નથી આ પ્રકારનું સ્થાપાનકનું સ્વરૂપ છે. મોટા ઘડાને કુંભ કહે છે અને નાના ઘડાને કળશ કહે છે. “તે વિ તં તચાપાણ?” ત્વપાનક શું છે? એટલે કે વકૃપાનકનું સ્વરૂપ કેવું છે? તે તેને ઉત્તર આ પ્રમાણે છે-“તચાપાન, ૪ of અંશે વા, અંજાર વા, કા ગાળારે ગાય बोरं वा तिदुरुयं वो, तरुणगं वा, आमगं वा, आसगंसि, आवीलेइ वा, पवी. સેક્ વા ના નિર્ચ -૨ નં તવાવાળg” “કેરી હોય કે અમારા હાય” ઇત્યાદિ પ્રજ્ઞાપનાના ૧૬માં પદમાં કહ્યા પ્રમાણેનું કથન અહીં ગ્રહણ કરવું યાવત્ ભવ્ય હોય, પનસ હોય, દાડમ તેય, બેર હોય, અથવા તિક હોય, આ બધાં ફળ પાકેલાં હોય કે કાચા હોય, સાધુ તેમને ખાય અથવા ચાખે, પણ પાણી ન પીવે, તેનું નામ કૃપાનક છે. તે વકૃપાનકને પણ અપાનક જ કહ્યું છે. “તે જિ તં વિજિarળપ” સિમ્બલી પાનકનું સ્વરૂપ કેવું છે? આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-“જિંજસ્ટિiાણ, ગં ગં कलसंगलियं, मुग्गसंगलियं वा, माससंगलियं वा, सिबलिसंगलियं वा, तहणियं आमिय' आसगंसि आवीलेइ वा, पवीलेइ वा, ण य पाणिय पियइ, से હિંસિકાનg” વટાણાની ફલીને (સિંગને), મગની ફલીને, અડદની ફલીને, અથવા શિસ્મલીની ફલીને, કાચી હોય કે પાકી હોય તેને ખાય છે અથવા ચાખે છે, પણ પાણી પીતે નથી, એવા પાનને શિખેલી પાનક કહે છે. આ સિમ્બલીપાનકને પણ અપાનક જ કહ્યું છે. “રે ર તે સુદ્ધાગણ?” શુદ્ધપાનક શું છે? એટલે કે શુદ્ધપાનકનું કેવું સ્વરૂપ છે? તેને ઉત્તર આ પ્રમાણે છે-“ સુદ્ધાળg i is wrણે સુદ્ધ વાર્મ દ્વારૂ, રો મારે पुढविसंथारावगए, दो मासे कटुसंथारोवगए, दो मासे दम संथारोवगए" २ સાધુ ૬ માસ સુધી શુદ્ધ ભોજનનું સેવન કરે છે, તેમાંના પહેલા બે માસ સુધી તે પૃથ્વી રૂપ સંથારા પર શયન કરે છે, પછીના બે માસ સુધી કાષ્ટના પાટિયા આદિ રૂપ સંથારા પર શયન કરે છે, અને છેલ્લા બે માસ દલના સંથારા પર શયન કરે છે. “તw í વઘુપતિપુન્ના છઠ્ઠું માંસા વદંતિમદાદા મે તો તેવા મહઢિયા જાવ મહારલાં અંત્તિ દમયંતિ ” આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે છ માસ પૂરા થઈ જાય છે, ત્યારે છઠ્ઠા માસની અતિમ રાત્રિના સમયે તેની પાસે મહદ્ધિક, મહાદ્યુતિક, મહાયશસ્વી, મહાબલિષ્ઠ અને મહાસુખસંપન્ન બે દેવે આવે છે. “તંગણા” તે બે દેનાં શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧ ૯૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ નામ આ પ્રમાણે છે. “પુત્રમદે ય મળમટે ” પૂર્ણભદ્ર અને મણિભદ્ર તe f સે રેવા સી િક િદૃહિં જાડું પરાકુવંતિ” તે બને દેવે પિતાના શીતળ, ભીના હાથો વડે તેના ગાત્રાને સ્પર્શ કરે છે. “ છે હા , આપીવણરાણ મં જવા” જે તે સાધુ તે બને દેવાની અનુમોદના કરે છે, તે સર્પભાવ (સર્પરૂપ)રૂપ કર્મ કરે છે. “ oi તે તે તો સારૂ, તg of iાર સરીતિ શાળા સંમવરૂ” તથા જે તે સાધુ આ દેવની અનુમોદના કરતું નથી, તે તે અનુમોદના ન કરનારના પિતાના શરીરમાં જ અગ્નિકાય પ્રકટ થઈ જાય છે. તે ન auri તે રીતi #ામેર” ત્યારે તે સાધુ પોતાની તેજલેશ્યા વડે પિતાના શરીરને પોતે કરી નાખે છે, “સરીમં શામેત્તા તો પછી વિરૂ, ના ” શરીરને નાશ કરીને તે સિદ્ધ થઈ જાય છે, બુદ્ધ થઈ જાય છે, મુકત થઈ જાય છે, પરિનિર્વાત–પરિતાપરહિત થઈ જાય છે અને સમસ્ત દુઃખે અનત કરે છે. “રે તે મુદ્રાણ” તેનું નામ શુદ્ધપાનક છે. ___“तत्य णं सावत्थीए नयरीए अयंपुलो णाम' आजीवियोवासए પરિવારૂ” તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલ નામને એક અજીવિકે પાસક ગોશાલકના મતને અનુયાયી રહેતે હતા. “ અદ્દે જાવ કર” તે અયપુલ ધનાઢ્ય હરે, દીપ્ત હતા અને ઘણા લોકો વડે પણ અપરિભૂત હતું. “ના ફાટાઢા વાવ વાશીવિયસમuળ કgiળે મામાને વિરૂ” જેવું કથન હાલાહલા વિષે કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી અયંપુલ વિષે પણ સમજવું તે અત્યંપુલ આજીવિક સિદ્ધાન્ત વડે પિતાના આત્માને ભાવિત કરતે વિચારતો હતે. “Hણ ળ તત્ત अयंपुलस्स कुडुंबजागरियं जागरमाणस्स अयमे यारूवे अज्झथिए जाव समुप्प. ત્રિથા” તે આજીવિકપાસક અચંપુલ એક દિવસે મધ્યરાત્રે કુટુંબ જાગરિકા કરી રહ્યો હતે-તેને કૌટુંબિક બાબતેના વિચારે ચડવાને લીધે ઊંઘ આવતી ન હતી. ત્યારે તેના મનમાં આ પ્રકારને ચિતિત, કલ્પિત, પ્રર્થિત અને મનોગત સંકલપ ઉત્પન્ન થયે–“ ૪િ સંઠિયા ઢા પાળતા” તૃણના સમાન કિટવિશેષ રૂપ જે હલા (ગેવાલિકા) છે, તેને આકાર કે પ્રરૂપિત થયે १“तए णं तस्स अयंपुलस्स आजीविओवासगस्त दोच्चंपि अयमेयारूवे अज्झ gિ =ાર સમુગિયા” બીજી વાર તેના મનમાં એ ચિત્િત, કલિપત, પ્રાર્થત. મનોગત વિચાર ઉત્પન્ન થયો કે-“gi a૮ મમ ઘમ્ભાgિ મોજલણ જોતા મંgિ” મખલિપુત્ર ગોશાલ મારા ધર્માચાર્ય, ધર્મોપદે. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૯૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ શક છે. “quળાજાળ નાવ ઘટવર્ સરિણી દેવ લાવી नयरीए हालाहलाए कुंभकारीए कुंभकारावणंसि आजीवियसंघसंपरिबुडे आजीવિરમgi અજા મારેમાળ વિકરણ” તેઓ ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનનાધારક છે, જિન છે, અહત છે, કેવલી છે, સર્વજ્ઞ છે અને સર્વદર્શી છે. તેઓ આ શ્રાવસ્તી નગરીમાં જ હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણુમાં (હાટમાં) આજીવિક સંઘસહિત આજીવિક સિદ્ધાન્તાનુસાર પિતાના આત્માને ભાવિત કરતા વિરાજમાન થયેલા છે. “તે તે વસ્તુ ને લઈ જાવ કરું? गोसालं मखलिपुत्तं वदित्ता जाव पज्जुवासेत्ता इम एयारूवं वागरण वागरित्तए ત્તિ $ટ્ટ gવં સં ” તે મારે માટે એજ શ્રેયકર છે કે હું પ્રાતઃકાળે સૂર્યોદય થઈ ગયા બાદ તે મખલિપુત્ર શૈશાલની પાસે જવું અને તેમને વંદણાનમસ્કાર કરીને, તેમની પર્યું પાસના કર્યા બાદ મારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે, તેનું સ્પષ્ટીકરણ કરાવું આ પ્રમાણે તેણે સંકલ્પ કર્યો. “સંહેहेत्ता कल्लं जाव जलते पहाए कय जाय अप्पमहग्याभरणालंकियसरीरे माओ જ આ ફિનિત્તમ” આ પ્રમાણે સંકલપ કર્યા બાદ પ્રાત:કાળ થઈ ગયા બાદ જ્યારે સૂર્યોદય થયો ત્યારે તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું–વાયસાદિને અન્ન નાખ્યું. ત્યાર બાદ બહુ જ મૂલ્યવાન પણ વજનમાં હલકાં એવાં આભૂષણો તેણે પિતાના શરીર પર ધારણ કર્યા આ પ્રમાણે આભરણે વડે શરીરને આભૂષિત કરીને તે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. “સિરિखमित्ता पाविहारच रेणं सावधि नयरिं मज्झं माझे जेणेव हालाहलाए कुंभकारीए મારાજળે તેનેડ કવારૂઘરમાંથી નીકળીને પગપાળા ચાલતો ચાલતે, શ્રાવસ્તી નગરીની વચ્ચે થઈને તે હલાહલા કુંભકારિણીના કુંભકારાપણ તરફ રવાના થયા. “વાજા છત્તા નોઘારું મંઢિપુરં દાઢાઢાણ કુંવારી કુંમकारावर्णसि अंधकुणमहत्थगय जाव अंजलिकम्म' करेमाण, सीयलयाएण મટ્ટિા રાવ જયારું પરિઘમાળ સફ” ચાલતા ચાલતા હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણમાં પહોંચે ત્યાં તેણે, હાથમાં કેરીની ગોટલી જેણે રાખી છે, જે મદ્યપાન કરી રહ્યો છે, જે વારંવાર ગીત ગાઈ રહ્યો છે, જે વારંવાર નૃત્ય કરી રહ્યો છે, વારંવાર હાલાહલા કુંભકારિણીને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છે, એવા મંખલિપુત્ર ગોશાલકને જે વળી તેણે તે પણ જોયું કે મંખલિપુત્ર ગોશાલ પિતાનાં અંગે પર માટીમિશ્રિત શીતલ જળનું સિંચન કરી રહ્યો છે. “જાવત્તા કિક, વિષ્ટિા, વિ, ગિ૨ પોલ” ગોશાલ મખલિપુત્રને આ પ્રમાણે કરતે જોઈને તે લજિજત થયે, ખિન્ન થશે અને અતિશય શમિત્તે થઈને ત્યાંથી પાછો શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૦ ૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ ફરી ગયા. “તર માં રે જાતિવા શેર અચંપુર્ણ થાકી નિચોવા ાિાં વાર પરવોશમા પાસ, પાસા પર્વ વાણી” આજીવિકપાસક અયપવને લજિત, ખિન્ન આદિ થઈને પાછો ફરતે જોઈને આજીવિકપાસક વિરાએ તેને આ પ્રમાણે કહ્યું-“પણ તાવ અજંપુરા પત્તો” હે અયંપુલ અહીં આવ. “તપ નં જયપુછે નાની વયોવા વિચહિં પરં સુરે તમને કેળા કાચા ઘેરા, સેવ રવાજી” આ રીતે જ્યારે તે આજીવિક વિરાએ તે આજીવિકપાસક અચંપુલને બેલા, ત્યારે તે તેમની પાસે ગયા. “૩ાારિછત્તા નીતિg વેરે વં, રણ, વંદિત્તા મંહિત્તા વાસને કાર વજુવાવરુ” ત્યાં જઈને તેણે આજીવિક સ્થવિરેને વંદણ કરી, નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને, તેમનાથી બહુ દૂર પણ નહીં અને બહુ સમીપ પણ નહી એવા ઉચિત આસને તે બેસી ગયે અને તેમની પથું પાસના કરવા લાગ્યા, “અવંgwારુ બાળવિયા ઘેરા જાંg આવિયોવાસાં વાણી ” ત્યાર “હે અયંપુલ!” આ પ્રકારનું સંબે ધન કરીને તે આજીવિક સ્થવિરેએ તે આજીવિકે પાસક અચંપુલને આ પ્રમાણે કહ્યું–રે નૂ સે અચંપુઠા ! પુત્રરત્તાવાઇસમણિ જ્ઞાવ ક્રિ સંકિયા ફરા પાત્તા” હે અયંપુલ! પૂર્વ રાત્રા પર રાત્રે કાળસમયે મધ્યરાત્રે, કુટુંબ જાગરિકા કરી રહેલા તારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિત્િત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત સંક૯પ ઉત્પન્ન થયે હતે, એ વાત ખરી છે કે નહી ? તને એ વિચાર આવ્યું કે હુલા (સરકબામણી)નો આકાર કે કહ્યો છે? “તર નાં તજ ગાંgઢા ! વંતિ અથવા તવ પરવં માળિवव्वं जाव सावस्थि नयरि माझं मझेणं जेणेव हालाहलाए कुभकारीए कुभकाવળે ને હું તેને હૃદમા” હે અયંપુલ ! ત્યાર બાદ તારા મનમાં આ પ્રકારને બીજે સંકલ્પ પણ ઉત્પન્ન થયે. “પંખલિપુત્ર ગોશાલક મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક છે” ત્યાંથી શરૂ કરીને પૂર્વોકત સમસ્ત કથન અહીં ફરી કહેવું જોઈએ. “તું શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાંથી ચાલતા ચાલતે હાલાહલા કુંભકારિણીના આ કુંભકારાપણમાં મખલિપુત્ર શૈશાલકની પાસે થઈને, આ સ્થાને હમણાં જ આવી પહોંચે છે. ” અહીં સુધીનું કથન અહી ગ્રહણ કરવું જોઈએ. “નૂર્વ સે અચંપુ ! સમ” હે અયંપુલ ! અમારા દ્વારા, તારા હૃદયમાં ઉત્પન્ન થયેલ સંકલ્પ રૂપ અર્થનું જે કથન કરવામાં આવ્યું છે, તે ખરૂં છે ને? ત્યારે અયં પુલે કહ્યું “રા, અરિજ” હા, સ્થવિર ! આપે મારા સંકલ્પના વિષયમાં જે કથન કર્યું છે, તે સત્ય જ છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ હવે સ્થવિરે તેના બીજા અભિપ્રાયનું કથન કરતા આ પ્રમાણે કહે छे-“ जंपि य अय'पुला! तव धम्मायरीए धम्मोवदेसए गोसाले मखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुभकारावर्णनि अंबकूणगहत्थगए जाव अंजलिकरेमाणे વિહારુ, તથિ વિ ચ છ મi zમારું નરિમાથું ખંજવે” અચંપલ ! જો કે તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલ હાલાહલા કુંભકારિણીના કુંભકારાપણુમાં હાથમાં કેરીની ગોટલી લઈને, મદ્યપાન કરતાં, વારંવાર ગીત ગાતાં, વારંવાર નૃત્ય કરતાં, હાલાહલા કુંભકારિણીને વારવાર હાથ જોડીને પ્રાર્થના કરતા નિવાસ કરી રહ્યા છે, પરંતુ આ વિષયમાં તેઓ આ આઠ ચરમનું પ્રતિપાદન કરે છે. તે આઠ વસ્તુઓ ફરી થતી નથી, તેથી તેમને ચરમ (અતિમ) કહેવાય છે. “તંક” તે આઠ ચરમ નીચે પ્રમાણે છે-“રિએ કાળે નાવ અંતે રિશ્ચંતિ” ગોશાલકનું ચરમ પાનક ગોશાલકનું ચરમ ગીત, ગોશાલકનું ચરમનુત્ય ૩, ગે શાલકનું હાલાહલા કુંભકારિણીને અંતિમ અંજલિકમ, અંતિમ પુષ્કર સંવર્તક મહામઘ ૫, ચરમ સેચનક ગંધ હસ્તી, ૬ ચરમ મહાશિલાકંટક, ૭ સંગ્રામ અને ગોશાલકનું આ અવસર્પિણી કાળના ૨૪ તીર્થકરમાં અન્તિમ તીર્થંકર થઈને સિદ્ધ, બુદ્ધ (સકલ ચરાચર પદાર્થોને જાણનાર) મુક્ત, પરિનિર્વાન અને સમસ્ત દુઃખને અન્તકર થવું. ૮ “ને નિ ચ દંપુટા તવ ધમાચરિઇ ગોહે મંઢિપુત્તે સીઇચાઈ ' मट्टिया जाब विहरइ, तत्थ वि णं भगवं इमाइं चत्तारि पाणगाई चत्तारि अपाण गाई ” હે અયંપુલ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલ ઠંડા મૃત્તિકામિશ્રિત પાણીનું–આતંચનિક ઉદકનું–પિતાના શરીરનાં અંગે ૫૨ સિંચન કરી રહ્યા છે, તે તે બાબતમાં તેઓ એવું પ્રતિપાદન કરે છે કે સાધુઓએ ઉપયોગ કરવા એગ્ય પાનક ચાર છે અને ઉપગમાં ન લેવા ગ્ય પાનક એટલે કે અપાનક પણ ચાર છે. “જે જિં તં વાળg? વાળા જાવ તો પ્રજા fu, નાવ ” તમે કદાચ એ પ્રશ્ન કરે, કે તે પાનક શું છે? તે તેને ઉત્તર આ પ્રમાણે છે- પાનકના ગોશાલક ભગવાને ચાર પ્રકાર કહ્યા છે. “પાન તુર્વિધ” આ કથનથી શરૂ કરીને “બે દેવે પ્રકટ થઈને તેમના હાથ વડે તેના અંગોને સ્પર્શ કરે છે, તે સાધુ તેમની અનુમોદના કે અનનુમોદના કરે છે, ઈત્યાદિ શુદ્ધ પાનકના કથન પર્યન્તનું કથન” અહીં ગ્રહણ કરવું જોઈએ. “ત્યાર બાદ તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત અને સમસ્ત દુઃખના અન્તકર થાય છે. ” આ પૂર્વોક્ત સમસ્ત કથન અહીં થવું જોઈએ. “તેં જ શં તુરં ગચંપુછા! एस चेव तव धम्मायरिए धम्मोवदेसए गोमाले मंखलिपुत्त पभूणं इम एयारूवं વાળનું રાજરિત્તા ત્તિ” તે હે અયંપુલ ! તમે તેમની પાસે જાઓ આ તમારા ધર્માચાર્ય ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલ જ તમારા આ પ્રશ્નનને ઉત્તર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૦૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ દેવાને સમર્થ છે. “તા ,તે જચંપુજે માનવિયોવાણ સાગવિહિં થેરે હું પર્વ ઘુત્તે પ્રમાણે હદ્દે ઉઠ્ઠાણ ૩૬” તે આજીવિક સ્થવિરેનું આ પ્રકારનું કથન સાંભળીને તે આજીવિકે પાસક અચંપુલને ઘણે જ હર્ષ અને સંતોષ થયે. તે પિતાની ઉત્થાન શક્તિથી ઊઠ, “ નેવ ના મંarayજે તેને જણાઇ જમણ” ત્યાર બાદ તે મખલિપુત્ર ગોશાલની પાસે જવા માટે ઉપડશે. “સર જો તે શારીવિયા ઘેરા શોષાહરણ મંઢિપુરણ ગ્રંવમૂળTTerapવાણ તમને રંજાર યુવંતિ” ત્યાર બાદ આજીવિક સ્થવિરો એ સંખ. લિપત્ર ગોશાલકને એ સંકેત કર્યો કે અયંપુલ તમારી પાસે આવે તે પહેલાં તમારા હાથમાં રહેલી કેરીની ગોટલી ફેંકી દે, એવું કરવાથી આપની પિલ ખૂલી નહીં પડવાને કારણે અચંપુલના આપના પ્રત્યેને વિશ્વાસ ટકી રહેશે. “તt i રે પોણા ભંજિકુત્તે સાચા થેરાપં સંજાર પરિઝર” આ પ્રમાણે જ્યારે સંકેત કરવામાં આવ્યું, ત્યારે મખલિપુત્ર ગોશાલે તે આજીવિક સ્થવિરેના સંકેતને માની લીધે “સંnt afદિછત્તા અંકૂળ ginતે ” તેમને સંકેતાનુસાર તેણે કેરીની તે ગોટલીને એકાન્ત સ્થાનમાં મૂકી દીધી. “ત્તર તે જ માનવિયોવાસા મેળેવ જોવા ઢિપુરે તેને વાઇફ” ત્યાર બાદ આજીવિકપાસક અયંપુલ સંખલિપુત્ર શૈશાલ જ્યાં બેઠે હતું, ત્યાં આવ્યું. “વવાદિઋત્તા જોનારું તિવૃત્તો જાવ કgaraઝુ” ત્યાં જઈને તેણે ગોશાલની ત્રણ પ્રદક્ષિણા કરી, વંદણાનમસ્કાર કર્યા વંદણનમસ્કાર કરીને ખૂબજ વિનયપૂર્વક તે તેમની પર્ય પાસના કરવા લાગ્યા. “અચંપુજા નોrણે મરિપુ ચંપુરું ગાનવિજોવાલi gવં રચાર” “હે અયંપુલ !? આ પ્રકારનું સંબોધન કરીને સંખલિપુત્ર ગોશાલે આજીવિકા પાસક અચંપુલને આ પ્રમાણે કહ્યું-“હે નૂi अयंपुला ! पुव्यरत्तावरत्तकालसमयंसि जाव जेणेव मम अंतिय सेणेव हव्यमा ” હે અચંપુલ ! તે વાત નિશ્ચિત છે કે મધ્યરાત્રે કુટુંબ જાગરિકા કરતા કરતા તારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, કલિપત, પ્રાર્થિત અને મગત સંક૯પ ઉત્પન્ન થયે કે હકલા (સરકબામણું) કેવા સંસ્થાનવાળી કહી છે? ત્યાર બાદ બીજી વાર પણ તારા મનમાં એ વિચાર ઉત્પન્ન થયે કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક સંખલિપુત્ર ગોશાલક છે. તેઓ ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી છે, જિન છે, અહત છે, કેવલી છે, સર્વજ્ઞ છે અને સર્વદશી છે. તેઓ આ શ્રાવસ્તી નગરીમાં જ હાલાહલા કુભકારિ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૦ ૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ ણીના કુંભકારાપણુમાં આજીવિક સ’ઘસહિત, આજીવિક સિદ્ધાન્તા વડે પેાતાના આત્માના ભાવિત કરતા વિચરી રહ્યા છે. તા મારે માટે એજ શ્રેયસ્કર છે કે તેમની પાસે જઈને મારા આ પ્રશ્નને ઉત્તર પૃષ્ઠ. આ પ્રકારના વિચાર આવવાથી તું તુરત જ મારી પાસે ચાલ્યેા આવ્યા છે. से नूणं अयंपुला ! શઢે સમઢે ' હું અયપુલ ! શું મારી વાત ખરી છે ને? ત્યારે અયપુલે કહ્યુ-‘“હંતા અસ્થિ ’ હે ભગવન્ ! અ.પની વાત સથા સત્ય છે. હુ તે પ્રશ્નના ઉત્તર જાણવા માટે જ આપની પાસે આવ્યે છુ'. હવે ગેાશાલક વસ્તુસ્થિતિને અપલાપ (વિપરીત પ્રતિપાદન) કરવા નિમિત્તે આ પ્રમાણે કહે છે-“તું નો લહુ સ અંવગર, અયોયાં પણે” આ કેરીની ગોટલી નથી, પણ કેરીની છાલ જ છે. તમે મારા હાથમાં રહેલી વસ્તુને કેરીની ગેટલી સમજીને પાછાં ફરી ગયા, પરંતુ આ કેરીની ગાઢલી નથી, તીજનાને માટે તે તે અકલ્પ્ય જ છે. તમે મારા હાથમાં જે વસ્તુ જોઈ હતી તે તે કેરીની છાલ હતી, કેરીની છાલ ત્વાનક રૂપ હાવાથી વ્રતી જનાને માટે ગ્રાહ્ય કહી છે, તથા નિર્વાણુગમન કાળે તે આ પાનકનું સેવન અવશ્ય કરવા ચેાગ્ય ગણાય છે, તમારા મનમાં જે આ પ્રશ્ન ઉદ્ભવ્યા છે કે “ વિ संठिया हल्ला पण्णा ” હલ્લાના (સરક ખામણી નામના જંતુવિશેષના) આકાર કેવા કહ્યો છે, તે તેના ઉત્તર આ પ્રમાણે છે-“કા યંત્તીમૂજસંઢાળાંડિયા '' હલ્લા--સરક ખામણી રૂપે આળખાતુ જતું–વ’શીમૂલ (વાંસનામૂળ) જેવા સસ્થાન (આકાર)નું હોય છે. જ્યારે તેઓ અય પુલના પ્રશ્નના ઉત્તર આપી રહ્યા હતા, ત્યારે મદિરાના નશાથી વિઠ્ઠલ મનેાવૃત્તિવાળા હાવાને કારણે આ પ્રમાણે ખેલી ઊઠયા-“ વીળું વાદ્, રે વીઘા, વીનં વાક્ ર્ વીના ” “હે શૂરા ! તમે વીજ઼ા વગાડે ! હે શૂરા ! તમે વીણા વગાડો ’” મ’ખલિપુત્ર ગેશાલનાં આ પ્રકારનાં વચના સાંભળવા છતાં પણ અય’પુલના મનમાં તેના પ્રત્યે અવિશ્વાસ-અશ્રદ્ધાના ભાવ ઉત્પન્ન થયે નહી. એટલે કે તેણે તે વચનને અસત્ય માન્યાં નહીં, કારણ કે સિદ્ધિની પ્રાપ્તિ કરનાર મનુષ્યના ગાનાદિ દોષરૂપ હેતા નથી, એવું પ્રતિપાદન તે ગેાશાલકે અગાઉ કરેલુ જ હતુ. તે પ્રકારનું પ્રતિપાદન થયેલુ હોવાથી અય‘પુત્રની મતિ વિમાહિત બની ગઈ હતી तए णं से अयंपुले आजीवियोवास गोसालेणं मखलिपुतेणं इम एवारूवं वागरणं वागरिए समाणे हट्टतुट्ठे जाव हियर गोसालं मंखलिपुत्तं वंदइ, नमसइ, वंदिता, नम सित्ता परिणाइ पुच्छर, पसिणाई पुच्छित्ता अट्ठाई परियादियइ " જ્યારે આજીવિકાપાસક અય’પુલના પ્રશ્નના મખલિપુત્ર ગેશાલે આ પ્રમાણે જવાબ આપ્યું, ત્યારે તેને ઘણેા જ હર્ષોં અને સાષ થયા તેનું હૃદય હથી નાચી ઊઠયું. તેણે મંલિપુત્ર ગે શાલને વંદણુ! કરી અને નમસ્કાર કર્યાં. દાનમસ્કાર કરીને .6 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ તેણે તેમને બીજો પ્રશ્ન પણ પૂછયા અને તે પ્રશ્નના ઉત્તર મેળવ્યા. વરિયાચિત્તા વાર રજૂર” ત્યાર બાદ તે પિતાની જાતે જ ત્યાંથી ઊભે થ. “ટ્ટાર રિા જોષાઢ વર્જિપુતે વંવ, નમંa, વંહિતા, નમકિત્તા જાત gિ” ઊડીને તેણે મંલિપુત્ર ગોશાલને ફરી વણનમસ્કાર કર્યા. વંદણુ નમસકાર કરીને અને વિનયપૂર્વક તેમની પયું પાસના કરીને, તે ત્યાંથી પિતાના ઘર તરફ ચાલી નીકળ્યો. “તણ રે જોયા દંત્રિપુરે સવળો मरणं आभोएइ, आमोइत्ता आजीविए थेरे सहावेइ, सदा वित्ता एवं वयासी । ત્યાર બાદ મખલિપુત્ર શૈશાલ ને પિતાનું મરણ થવાને સમય નજીકમાં આવી પહેઓ છે, એ ખ્યાલ આવ્યો ખ્યાલ આવતાં જ તેણે આજીવિક સ્પવિરોને પોતાની પાસે બે લાવીને આ પ્રમાણે કહ્યું “તુમે તેવાણુજિયા ! મ’ #ાઢા વાળત્તા સુમળા ધોણi vઠ્ઠાણે;” હે દેવાનુપ્રિયે ! હું કાળધર્મ પામ્ય છું, એવી જ્યારે તમને ખબર પડે, ત્યારે તમારે મને સુગંધિદાર જળ વડે સ્નાન કરાવવું. “ક્ષણેત્તા હસ્ત્રકુમાાણ ધારાશા જાયારું હૃદ” સ્નાન કરાવ્યા બાદ તમે મારા શરીરનાં અવયવને અત્યન્ત પાતળા, કમળ, સુગન્ધિદાર ઉપવસ્ત્ર-ટુવાલ–વડે લૂછજે, “સૂતા સરે બોલીવંળાં જાડું ઢા” ત્યાર બાદ સરસ (આદ્ર) ગશીર્ષચન્દનને આ શરીરના ઉપર લેપ કરજે. “ જુઝિવેરા મહરિ દંagina નિર ” ત્યાર બાદ મહાપુરુષોને ગ્ય, તથા હંસના જેવું ધવલ પટશાટક-પટવસ્ત્ર તેને પહેરાવજે. “નિયા ગારંવારવિપૂચિં ” ત્યાર બાદ તેને સમસ્ત અલંકારોથી વિભૂષિત કરે. “ત્તા પુરિતણg ઢવાર્ષિ વી ટુકદે” ત્યાર બાદ એક હજાર આદમીએ પિતાના ખભા પર વહન કરી શકે એવી શિબિકામાં (પાલખીમાં) તેને પધરાવજે. “દુર हेत्ता सावत्थीए नयरीए सिंघाडग जाव पहेसु महया महया सदेणं उग्रोसेमाणा gવું તથ” તેને પાલખીમાં પધરાવીને શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચત્વર, મહાપથ અને પથ, આ સઘળા માર્ગો પરથી, જોર જોરથી આ પ્રકારની છેષણ કરતાં કરતાં તમે મારા મૃત શરીરને બહાર કાઢજે-“pવં સ્ત્ર देवाणुप्पिया! गोसाले मखलिपुत्ते जिणे जिणप्पलावी जाव जिणसई पगासेमाणे વિવિજ્ઞા” “હે દેવાનુપ્રિયે! મખલિપુત્ર શાલક જિન, જિનપ્રલાપી, અહંત, અહંતપ્રલાપી, કેવલી, કેવલીપ્રલાપી, સર્વજ્ઞ, સર્વજ્ઞપ્રલાપી, જિન અને જિનનું નામ સાર્થક કરીને “રૂણીસે જાણીતાણ તિસ્થારાઇ રામે તિરથરે રણ રાવ સાવ ટુવઘણીળે” આ અવસર્પિણી કાળના શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તીર્થકરમાં અન્તિમ તીર્થંકર રૂપે વિચરીતે સિદ્ધ થઈ ગયા છે, મુક્ત થઈ ગયા છે, પરિનિર્વાત થઈ ગયા છે અને સમસ્ત દુખેથી રહિત થઈ ગયા છે.” આ પ્રકારની ઘોષણા કરતાં કરતાં “દ્ધિનરાવણ મમ સરીરn ળીદi ” તમે કદ્ધિ સત્કાર સમુદાયપૂર્વક-ઋદ્ધિના આદર વિશેષના સમુદાયપૂર્વક મારા મૃતશરીરને બહાર કાઢો. “ત તે જાગીના શેર જોdra મંરિપુ ચમર્દૂ વિખi neતુતિમખલિપુત્ર દેશાલકની આ સલાહને તે આજીવિક સ્થવિરાએ ખૂબ જ વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સૂ૦૧૬ તgi નોરાર” ઈત્યાદિ– ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ગોશાલને સમ્યકત્વની પ્રાપ્તિ થવાનું કથન કર્યું છે. “તર નું તારણ જોતાગ્રહ મંત્રિપુત્તર સત્તાતંતિ પરિણામ ણિ પરિદ્રશ્નત્તર ગમેથાણ શરિથ કાવ ” સાત રાત્રિઓ વ્યતીન થઈ ગયા બાદ મંખલિપુત્ર શાલકને સમ્યકત્વ-તાવિકબધ-પ્રાપ્ત થયું. ત્યારે તેના મનમાં એ આધ્યાત્મિક, ચિન્તિત, કપિત, પ્રાર્થિક, મગત વિચાર ઉત્પન્ન થયે કે-“ળો વહુ મર્દ નિ, નિબgઢાવી, ઝાર નિળસ તેના પરિણ” હું જિન નથી, જિનપ્રલાપી પણ નથી, અહંત નથી, અહંતપ્રલાપી પણ નથી, કેવલી નથી, કેવલીકલાપી પણ નથી, સર્વજ્ઞ નથી, સર્વજ્ઞ પ્રલાપી પણ નથી, હું યથાર્થ રૂપે જિન પણ નથી અને જિન શબ્દને સાર્થક કરનારે પણ નથી હું મને જિન, જિનાલાપી આદિ જે કહેતું હતું, તે મારી વાત સર્વથા અસત્ય જ છે. "अहं ण गोसाले चेव मखलिपुत्ते समणघायर, समणमारए, समणपडिनीए, સાચરિચવાયાળે કાચા , અવશwig, બઝિત્તિજાણ” શ્રમણ જન-સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અણગારોને- ઘાત કર્યો છે–તેમના ઉપર તેલેસ્થા છેડીને તેમને વિનાશ કર્યો છે, તેથી હું શ્રમણ મારક-શ્રમણાની હત્યા કરનાર બન્યો છું, શ્રમને પ્રત્યેનીક (વિરોધી) બન્યો છું, આચાર્ય ઉપાધ્યાયનો અપયશકર્તા બન્યો છું, તેમની અપકીર્તિ કરનાર બજે છું અને તેમની નિન્દા (વિવાદ) કરનારો બન્યો છું. આ પ્રમાણે કરીને મેં "बहहिं असम्भावुब्भावणाहि मिच्छत्साभिनिवेसेहि य अपाणं वा परं वा तदुभयं वा ગુમામાનેર વિત્તા” અનેક અસદ્દભાવનાઓ દ્વારા વિવિધ પ્રકારના અસદુભાને પ્રકટ કરીને, અને મિથ્યા અભિનિવેશ દ્વારા મારી જાતને, અન્યને તથા ઉભયને ભ્રમમાં નાખીને, મિથ્યાત્વમાં ફસાવીને મારા જીવનને વ્યર્થ બનાવ્યું છે. “સઘળે તે બન્નરૂદ્દે માળે સંતો સત્તત્તર પિત્તજ્ઞપરિકચરરીરે રાહુવતી ૪૩મથે જેવો જોરું રહ્યું ” હવે પિતાની જ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૦ ૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ તેોલેશ્યા દ્વારા અન્યાવિષ્ટ-ભ્યાસ થયેલા એવા હું સાત રાત્રિ વ્યતીત થયા બાદ, આ પિત્તજવરયુકત શારીરિક અવસ્થામાં-દાહજવરની વ્યાપ્તિથી છદ્મરથાવસ્થામાં જ કાળ કરીશ. “સમને મળ્યું.મહાવીરે નિને જ્ઞળપણાની જ્ઞાન ઝિનસર પાસેમાળે વિક્ ” ખરી રીતે તે શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે, જિન કહેવાને ચાગ્ય છે, અર્હત છે, અહુતપ્રલાપી છે, કેવલી છે, કેવલિપ્રલાપી છે, સજ્ઞ છે, સજ્ઞપ્રલાપી છે. તેએ જ યથાર્થ રૂપે જિન છે, અને જિન શબ્દને સાર્થક કરતા વિચરી રહ્યા છે. “છ્યું સંવેદેર ’ તેણે આ પ્રમાણે વિચાર કર્યાં. “ સંòત્તિાબાનીવિદ્ થેરે સાવે, સાવિશ્વા ચાચરવજ્ઞાનિÇ જોક, ત્તિા વંચાણી’વિચાર કરીને આજીવિક સ્થવિરાને મેલાવ્યા તેમને ખેલાવીને અનેક પ્રકારના શપથા આપીને આ પ્રમાણે કહ્યુ...-“ નો વહુ બહું નિભે, જ્ઞિળવાવી, ગાય વગરેમાળે નિરિE '' હું જિન નથી છતાં જિન રૂપે મારી જાતને પ્રકટ કરી રહ્યો હતા, અહત નથી, છતાં પણ મારી જાતને અર્હત રૂપે એાળખાવતા હતા, કેવલી ન હાવા છતાં પણ કેવલી હાવાના દલ કરતા હતા, સર્વજ્ઞ ન હૈાવા છતાં પશુ સČજ્ઞ હાવાનેા ઢાંગ કરતા હતા, અને યથા રૂપે જિન ન હોવા છતાં પશુ જિત શબ્દને સાર્થક કરતા વિચરવાના દંભ કરતા હતા. “ અઠ્ઠું ન જોવાજે મ જિવુત્તે સમળવાય ગાય અમથે ચેવ જાનું રેસ્સું ” હુ તા મ’ખલિપુત્ર ગેશાલ જ છું, અન્ય કાઈ નથી, મેં શ્રમણેાના ઘાત કર્યાં છે, મેં શ્રમણાની હત્યા કરી છે, હું સદા તેમના વિરોધી જ રહ્યો છું, હું છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરીશ. “ ભ્રમને મળવું મહાવીરે ળે, જ્ઞળવહાવી જ્ઞાન નગણતૢ વાલેમાળે વિરૂ ' ખરી રીતે તે શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે, જિનપ્રલાપી છે, અહુત છે, અહુતપ્રલાપી છે, કેવલી છે કેગલીપ્રલાપી છે. સત્ત છે, સજ્ઞપ્રલાપી છે. તેએ જ યથાર્થ રૂપે જિન છે અને જિન શબ્દને સાર્થક કરતા વિચરી રહ્યા છે. “ તું તુમેળ સેવાનુ જ્યા ! મમજાજય અનિજ્ઞા ગામે પાર સુલેળ બંધ '' હૈ દેવાનુપ્રિયા ( જયારે મારુ' મરણુ થવાની તમને જાણ થાય, ત્યારે મારા ડાખા પગે વકલનુ દોરડુ બાંધો, “ વંવેત્તા વિશ્ર્વનો મુદ્દે ફેર ત્યાર ખાદ મારા મેઢા ઉપર ત્રણ વાર થૂકો. “ હુઁદેવા સાવસ્થીવ નરી વિષાદળ લાવ पहे आकडूढि विकढ़ि करेमाणा महयार सद्देण उग्घोसेमाणा२ एवं वदह મારા શરીરને શ્રાવસ્તી નગરીના શ્રૃંગાટકા, ત્રિકા, ચતુષ્કા, ચા, મહાપથ અને પથ પર-જમીત પર ઘસડતાં ઘસડતાં વારવાર આ પ્રકારની ઘેાષણા કરો-“ નો સદ્ધ રેવાનુલ્વિયા ! પોલાકે મવહિપુત્તે નળે 19 ત્યાર બાદ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ܕܕ ܕܕ २०७ Page #222 -------------------------------------------------------------------------- ________________ નિngણાવી જ્ઞાવ નિgિ” “હે દેવાનુપ્રિયે ! મખલિપુત્ર ગોશાલ જિન નથી અને જિનપ્રલાપી પણ નથી, અહંત નથી અને અહંતપ્રલાપી પણ નથી, કેવળી નથી અને કેવળિપ્રલાપી પણ નથી, સર્વજ્ઞ નથી અને સર્વજ્ઞપ્રલાપી પણ નથી, તે સાચે જિન પણ નથી અને જિન શબ્દને સાર્થક કરનારો પણ નથી. અથવા આ કથનને અર્થ આ પ્રમાણે પણ કરી શકાય છે–સંબલિપુત્ર દેશાલ જિન ન હતો છતાં જિન હોવાને પ્રચાર કરી રહ્યો હતો, અહંત ન હોવા છતાં પોતે અહંત રૂપ હોવાને દંભ ચલાવી રહ્યો હતો, કેવળી ન હોવા છતાં પણ પિતાની જાતને કેવળી માની રહ્યો હતે, સર્વજ્ઞ ન હોવા છતાં પિતાની જાતને સર્વજ્ઞ કહેતે હતો. તે જિન કહેવાને ચગ્ય ન હતો છતાં પિતે જિન શબ્દને સાર્થક કરી રહ્યો છે, એ પ્રચાર કરતા ફરતે હતે. “g રોજે રેવ મંઝિg, મળવાથg જાવ છ૩૫થે જે શાસ્ત્રા” આ મખલિપુત્ર ગે શાલક જ શ્રમણાનો ઘાતક છે. શ્રમણાને પ્રત્યેનીક (વિરોધી) છે. આચાર્યો અને ઉપાધ્યાયને અયશ કત્તા છે, અવર્ણકારક (નિન્દા કરનાર) છે, અને અકીર્તિકારક છે. તે છઘસ્થાવસ્થામાં જ મરણ પામ્યા છે. “તમને માā મહાવીરે , વિપuઢાવી કાર વિર” શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે અને જિનપ્રલાપી છે, અમૃત છે અને અહંતપ્રલાપી છે, કેવલી છે અને કેલિપ્રલાપી છે, સર્વજ્ઞ છે અને સર્વજ્ઞપ્રલાપી છે, તેઓ જ યથાર્થ રૂપે જિન છે અને જિન શબ્દને સાર્થક કરતા વિચરી કહ્યા છે-“મહૃાા અગિઢિ સરકારમુi માં શરીરના ની રેન્નાદ” તે કઈ પણ પ્રકારની અદ્ધિ (ધામધૂમ) અને સત્કાર સમુદાય વિના તમે મારા મૃતશરીરને બહાર કાઢજે અથવા અદ્ધિ અને સરકાર રહિત જનસમુદાય-જનસંઘની સાથે મારા શબને બહાર કાઢજે. “gવં વિત્તા વાઢ mઆ પ્રમાણે આજીવિક સ્થવિરેને કહીને તે કાળધર્મ પામે. સૂ૦૧૭ના તર માનવિયા ” ઇત્યાદિ– ટીકાર્થ–આ સૂત્ર દ્વારા શાલના મૃતદેહને અગ્નિસંસ્કાર કેવી રીતે કરવામાં આવ્યો. તે સૂવકાર પ્રગટ કરે છે “agi વાગી વિશા શેર તારું સ્ટિાર્સ कालगय जाणित्ता हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स दुवाराइं पिहेंति" જયારે મુંબલિપુત્ર ગશાળ કાળધર્મ પામ્યા, ત્યારે આજીવિકપાસક સ્થવિરેએ હાલાહલા કુભકારિણીના કુંભારાપણના બધા દરવાજા બંધ કરાવ્યા. " पिहित्ता हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स बहुमज्झदेसभाए सावत्थिं શાસ્ટિ” દરવાજા બંધ કરીને, તેમણે હાલાહલા કુંભકારિણીના શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૦૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ કુંભકારાપણના બરાબર મધ્યભાગમાં શ્રાવતી નગરીનું ચિત્ર દેયું. અચિત્તા જોનારા નંઢિપુત્તર વીરાં વાગે રે મુળ વંધંતિ” ત્યાર બાદ તેમણે મખલિપુત્ર શાલના ડાબા પગે વલ્કલથી દોરી બાંધી. વંધે તિલુન્નો મુદે તિ” ડાબા પગે દેરી બાંધીને તેઓ ત્રણ વાર તેના મુખ પર શૂક્યા. “સત્તા સાવથી નવી વિંઘાર ગાવ દેહુ ગાજરિ વિવાઢિ નાના ળી ળીયં ઘોરેગાનાર પર્વ વાર” ત્યાર બાદ ચિત્રલિખિત શ્રાવતી નગરીના શિઘાડગ (શૃંગાટક), ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ, પથ આદિ માર્ગો પર તેના મૃતશરીરને આમતેમ ઘસડયું, આ પ્રમાણે શરીરને ઘસડતાં ઘસડતાં તેઓએ મંદ મંદ શબ્દ દ્વારા ધીરે ધીરે આ પ્રમાણે ઘોષણા કરી–“નો હજુ વાળુણિયા ! જaછે મંઢિપુરે નિને, નિઘરાવી, નાવ વિgિ” હે દેવાનુપ્રિયે! મખલિપુત્ર ગશાલ જિન ન હતું, પરંતુ માત્ર જિન કલાપી જ હતા-જિન ન હોવા છતાં પણ પોતાને જિન કહેતે ફરતો હતે. તે અર્વત પણ ન હતું, છતાં પણ પિતાને આત રૂપ મનાવતા હતા તે કેવલી ન હતું, છતાં પણ પિતાને સર્વજ્ઞ રૂપ ગણાવત હતું તે ખરા રૂપે જિન ન હતે છતાં પણ પિતે જિન શબ્દને સાર્થક કરી રહ્યાને પ્રચાર કરતે વિચરતે હતે. “u વેવ મંઢિપુરે જોયાછે માથા વાવ શરમથે વેવ g” શ્રમણ ઘાતક, શ્રમણુમારક, શ્રમણપ્રત્યેનીક આદિ પૂર્વોકત વિશેષણવાળે તે મંખલિપુત્ર ગોશાલ કથાવસ્થામાં જ મરણ પામ્યો. “મને મા મહાવીરે ળેિ, દિવાળી વાવ વિરુ શ્રમણભગવાન મહાવીર જ જિન છે, તેઓ જ જિન કહેવાને યોગ્ય છે. તેઓ અહંત છે અને અહત કહેવાને ચગ્ય છે. તેઓ જ કેવલી છે અને કેવલી કહેવાને પાત્ર છે. તેઓ જ સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ કહેવાને યોગ્ય છે. તેઓ જ યથાર્થ રૂપે જિન છે અને જિન શબ્દને સાર્થક કરતાં વિચરી રહ્યા છે. ” આ પ્રમાણે કહીને અથવા શાલકની આજ્ઞાનું પાલન કરીને સવાહિનો+રવ તિ” તેમણે શાલક દ્વારા શપથપૂર્વક જે આજ્ઞા કરવામાં આવી હતી, તેનું પાલન કર્યું. “પિત્તા રોકવંવિ પૂજાન્નારfથરીવાળgવાર જોસારણ મંઢિપુરણ વાગો જાગો , મુગંતિ” આ પ્રમાણે તેની આજ્ઞાનું પાલન કરીને-પૂર્વોક્ત શપથથી મુક્ત થઈને, બીજીવાર પણ તેની પૂજા, સત્કારને સ્થિર કરવાને માટે–પૂર્વકાળમાં તેણે જે સત્કાર સન્માન પ્રાપ્ત કર્યા હતા, તેને સ્થિર કરવાને માટે-તેમણે મંખલિપુત્ર ગોશાલના ડાબા પગે બાંધેલું વકલનું દોરડું છોડી નાખ્યું, “મુચિત્ત દુહા jમારોદ કુમારાવ ટુવાવાળાડું લવાળંતિ ” ત્યાર બાદ તેમણે હાલાહલા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૦૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ ભકારિણીના કુંભકારાપણના દરવાજા ખોલી નાખ્યા, “વાણિત્તા જોણાચાર નંgિaણ વીરાં કુમળા નો હારિ” દરવાજા બેલી નાખીને તેમ મંખલિપુત્ર શાલના શબને સુગધિદાર જળ વડે સ્નાન કરાવ્યું. નાન કરાવીને “મહયા ઢિરાજ મુi ane Karઢપુત્તર્ણ રીરક્ષ રીફાઈ તિ” બહુ જ વિશાળ સમૃદ્ધિ સત્કાર અને સન્માનપૂર્વક, જનસમૂહની સાથે મખલિપુત્ર ગોશાલના શબને બહાર કાઢવામાં આવ્યું. સૂ૦૧૮ રેવતી ગાથા પત્ની કે દાન કા નિરૂપણ “g i મળે માવં મહાવીરે અજar #ારૂઈત્યાદિ ટીકાર્યું–આ સૂત્રમાં સૂત્રકારે ભગવાન મહાવીરની વક્તવ્યતાનું કથન કર્યું છે–“તા ઉં તમને મળવું મટ્ટાવીરે અન્ના રુચારૂં તાવથી નારી શોzarો રેશા વિનિત્તમરૂ” ત્યાર બાદ કોઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીરે શ્રાવસ્તી નગરીના કેશ્વક ચૈિત્યમાંથી વિહાર કર્યા. “ફિનિ #મિત્તા વહિવા ગળા વિદ્યારે વિ ” નીકળીને તેઓ બહારના જનપદેશમાં વિહાર કરવા લાગ્યા. “સેળ વાઢેળ તે સમgT ઢિયા નામ ના દોરા” તે કાળે અને તે સમયે, મેઢિકઝામ નામનું નગર હતું. “વાળો” ઔપપાતિક સૂત્રમાં વર્ણિત ચંપાનગરીના વર્ણન જેવું જ તે નગરનું વર્ણન સમજવું. “તરણ હિચમ ના વહિયા સત્તાપુરस्थिमे दिखीभाए एत्थ णं सालकोदए नाम चेइए होत्था, वण्णओ, जाव पुढवि. વિશાપદો' તે મેઢિકગ્રામ નગરની બહાર ઈશાન કોણમાં શાલ કષ્ટક નામનું ચિત્ય (ઉદ્યાન) હતું. ઔપપાતિક સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે. એવું જ આ શાલ કેઝક ચિત્યનું પણ વર્ણન સમજવું તેમાં રહેલા પૃવીશિલાપટ્ટકના વર્ણન પયતનું વર્ણન અહીં ગ્રહણ કરવું જોઈએ. " तस्स णं सालकोद्वगरम वेइयस्स अदूरसामंते एत्थ णं महेगे मालुया कच्छए વા િફોથા” તે શાલકોષ્ટક ચેત્યથી અધિક દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં, એવે સ્થાને વિશાલ માલુકા કચ્છ-એક બીજવાળાં વૃક્ષ વિશે નું વન હતું. “ઉ બ્દિોમાસે રાવ નિવમૂર, , પુfણ, gિ, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૧૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ 6: ** हरियगरेरिज्जमाणे खिरीए अईवर अवसोमेमाणे चिट्ठ ” તે વન “ઘન હાવાને કારણે કાળું કાળું દેખાતુ હતુ. અને તેની ક્રાન્તિ પણ કાળી કાળી હતી, તે કારણે જાશે નીલવર્ણના મેઘાની ઘટા ચઢી આવી ઢાય એવુ લાગતુ હતુ. તે વન પણ અને પુષ્પા વધુ સુÀભિત હતું. તે વનનું એક પણ વૃક્ષ લે વિનાનું ન હતું. ત્યાં પ્રત્યેક વૃક્ષ પેાતાના હરિત (લીલા) વર્ષોથી સુશેભિત લાગતુ હતુ. તે વનમાં ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ હતી. આ પ્રકારની પેાતાની શાલાને લીધે તે વન અતિશય રમણીય અને દશ નીય લાગતું હતું. સહ્ય નો મેઢિયામે સયરે દેવદ્ નામ શાાવી પરિવાર્ '' આ મેઢિગ્રામ નગકમાં એક ગાથાપત્ની (ગૃહસ્થની પત્ની) રહેતી હતી, જેનું નામ રેવતી હતુ. અટ્ઠા જ્ઞાન અસૂયા ” તે ઘણી જ ધનાઢચ હતી, લેાકેામાં તેની ઘણીજ સારી પ્રતિષ્ઠા હતી અને તેના પરાભવ કરવાને કાઈ સમર્થ ન હતું. અહીં “ યાવત્” પદ વડે “ શૈક્ષા ” ીસા પદ ગ્રહણ કરવામાં આવ્યું છે. “ તત્ વ સમળે માત્રં મહાવીરે બન્નયા ચારૂં પુત્રાળુપુત્રિ ચર माणे जाव जेणेव में ढियगामे नयरे, जेणेव सालकोटुए चेइए जान परिसा पडिगया ” શ્રમણ ભગવાન મહાવીર કેાઇ એક દિવસે, ક્રમશઃ સુખપૂર્વક, એક ગ્રામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં જ્યાં મે'કિગ્રામ નગર હતું અને તે નગરની બહાર જ્યાં શાલકાષ્ઠક ચૈત્ય હતું, ત્યાં પધાર્યાં. મહાવીર પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તેમને વંદાનમસ્કાર કરવાને માટે તથા તેમના વચનામૃતનું પાન કરવાને માટે ત્યાંના લાકના સમુદાય-પરિષદનીકળી પડયા. તે ઘણી વિશાળ પરિષદને મહાવીર પ્રભુએ ધર્મામૃતનું પાન કરાવ્યું. ત્યાર ખાદ તે પરિષદ વિસર્જિત થઇ લેાકેા પોતપોતાને ઘેર પાછાં ફરી ગયાં. तण सम भगवओ महावीरस्स सरीरगंसि विपुले रोगायंके पाउन्भूर, उज्जले जाव दुरहियासे पित्तज्जरपरिगयसरीरे दाहवती ચાવિવિક્ 'કેટલાક સમય માદ શ્રમણુ ભગવાન્ મહાવીરના શરીરમાં ખૂબ જ પીડાકારક, ઉજ્જવલ-અત્યંત દાહકારી, વિપુલ (સર્વાંગાપી), પ્રગાઢ (ખૂબ જ પ્રખળ), કર્કશ (કઠાર દ્રવ્યના જેવે અનિષ્ટ), મનઃપ્રતિકૂળ હાવાને કારણે કટુક, દુરધિસા-સહન કરવા મુશ્કેલ, તથા પિત્તજવર વડે જેણે સમસ્ત શરીરને શ્વાસ કરી લીધું છે એવા રાગાંતક (પીડાકારી વ્યાધિ) ઉત્પન્ન થયા. જે રાગને કારણે તેમના શરીરમાં દાહ-મળતરા-થવા લાગી. “ વિમારૂં હોફિયયવારૂં વિવરેફ '' આ રોગને કારણે ભગવાન મહાવીરને ઝાડામાં લેાહી પણું પડવા લાગ્યું. “ ચાદ્દન વાળès ’” મહાવીર પ્રભુની એવી હાલત જોઈને ચારે વૐના લાકે એવુ· કહેવા લાગ્યા કે " एवं खलु स्रमणे भगवं महावीरे गोसालस्स मंखलिपुखस्स तवेणं तेएणं अन्नाइट्ठे समाणे अंतो छन्हें मासाणं पित्तज्जरपरिगयसरीरे दाहवकंतीए छउमत्थे 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ ર ચૈત્ર જાતું દરેસ' મ‘ખલિપુત્ર ગોશાલે પેત્તાના શરીરમાંથી જે તપજન્ય તેોલેશ્યા મહાવીર પ્રભુ પર છેાડી છે, તેના જ આ પ્રભાવ છે. આ તેજોલેશ્યાના પ્રભાવથી શ્રમણ ભગવાન મહાવીર છ માસમાં જ છદ્મસ્થાવસ્થામાં જ મરણ પામશે. તેમના આખા શરીરમાં પિત્તજવરે પેાતાના પૂર્ણ પ્રભાવ જમાન્યા છે. તેોલેશ્યા જન્ય દાડુ તેમના શરીરને પ્રજાળી રહી છે. તે} काणं तेण खमण समणस्स भगवओ महावीरस्स अंतेवासी सीहे नाम अणगारे पगइभद्दए जाव विणीए मालुयाकच्छगस्स अदूरसामंते छट्ठ छट्टेणं अणिવિશ્વસેન તોમેળ લટ્ટુ વાદ્દા ના વિરૂ '' જે કાળ અને સમયની આ વાત છે, તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાનના સિંહ નામના એક અંતેવાસી માલુકાકચ્છ વનથી બહુ દૂર પણ નહીં અને બહુ સમીપ પશુ નહીં એવા સ્થાને નિર'તર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરી રહ્યા હતા. તેએ આતાપનાભૂમિમાં સૂર્યની સામે હાથ ઊંચા કરીને આતાપલા લઇ રહ્યા હતા. તેઓ ભદ્ર (સરળ) પ્રકૃતિવાળા હતા, ઉપશાન્ત પ્રકૃતિવાળા હતાતેમણે ક્રોધ, માન, માયા અને લેભરૂપે ચાર કષાયાને પાતળા પાડી નાખ્યા હતા, તેઓ મૃદુમાવ શુથેથી સ`પન્ન અને ઘણાજ વિનીત હતા. तए णं तर सोहस्त्र अणगारश्च झाणंतरियाए बट्टमाणाम अयमेयारूवे जाव समुत्पનિત્યા ’એક સમય ારે તે સિદ્ધ અણુગાર યાતાન્તરિકામાં-ધ્યાનસ્થ દશામાં–વિરાજમાન હતા, ત્યારે તેમના મનમાં આ પ્રકારના આત્મગત આદિ વિશેષણે વાળા સંકલ્પ ઉત્પન્ન થયેા કે " एवं खलु मम धम्मायरियस्ल धम्मो देखगस्स समणस्स भगवओ महावीरस्त सरीरगंसि विउले रोगायंके पाभूर શરીમારા ધર્માંચાય, ધર્મોપદેશક શ્રમણુ ભગવાન મહાવીરના રમાં વિપુલ રાગાતક પ્રકટ થયા છે. તે ઘણેાજ દાહજનક છે, અને આ રાગના કારણે તેઓ છદ્મસ્થ અવસ્થામાં જ કાળ કરી જશે. “ વસંતિ ય ન બન્નતિભિયા અસમથે ચેવ હ્રાજવું ” અન્ય તીથિકા એવુ' કહેશે કે મહાવીર સ્વામી છદ્મસ્થ અવસ્થામાં જ કાળધમ પામી ગયા. इमेणं एयारुवेणं महया मणोमाणसिपणं दुक्खेणं अभिभूए समाणे आयावणभूमीओ पच्चोरुइइ " આ પ્રકારના માનસિક દુઃખથી વ્યાપ્ત થઈ ગયેલા તે સિંહ અણુગાર આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યાં. ચોત્તા બેળેલ માહુયા જીક્સેળવ उत्रागच्छइ ” ત્યાંથી નીચે ઉતરીને તેઓ માલુકાકક્ષ વનમાં ગયા. "" tr 66 च्छित्ता मालुया कच्छगं अंतर अणुपविसाइ વધારે ઊંડાણુના ભાગમાં પ્રવેશ કર્યો. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ 66 ST• ” ત્યાં ગયા બાદ તેઓએ તે વનના अणुपविनित्ता महयार देणं कुहुकु ૨૧૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ દૂરણ પો” ત્યાં જઈને તેમણે ઘણા મોટા અવાજે હિબક ભરી ભરીને રડવા માંડ્યું. “મજ્ઞો ! ત્તિ સમળે માવં મહાવીરે તમને નિષથે કામરેડ્ડ” “હે આર્યો !” આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિથાને આ પ્રમાણે કહ્યું “સ્વયં સારો ! મનં પ્રવાહી પી ના અનારે ઘરમણ તંગ પર્વે માળિયર્થ, પળે ” હે આ સિંહ નામના એક અણુગાર, કે જેઓ મારા અંતેવાસી છે, જેઓ પ્રકૃતિભદ્ર છે. ઉપશાન્ત પ્રકૃતિવાળા છે, જેમના કોધ, માન, માયા, અને લેભરૂપ ચારે કષા અત્યંત પાતળા પડી ગયા છે, જેમાં નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠ કરી રહ્યા છે, તેઓ મારા આ ગાતકની વાત જાણીને માનસિક દુઃખથી વ્યાપ્ત થઈ ગયા છે. તેઓ આતાપના ભૂમિ પરથી નીચે ઉતરીને માલુકા કક્ષની અંદર પ્રવેશ કરીને ખૂબ જ મોટેથી હિબકાં ભરી ભરીને રડી રહ્યા છે. તેં જછ f બન્નો ! તુમે સહં જળri સ” તે છે આ ! તમે તેની પાસે જાઓ અને તે સિંહ અણુ ગારને મારી પાસે બોલાવી લાવે. “તg of ते समणा निग्गंथा समणेण भगवया महावीरेण एवं वुत्ता समाणा समणं भगवं કવિ વરિ, વસંતિ” મડાવીર પ્રભુએ જ્યારે તે પ્રમાણુ નિગ્રંથોને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમણે તેમને વંદણા કરી અને નમસ્કાર કર્યા. “વંપિત્ત, नमंसित्ता, समणस्स भगवओ महावीरस्स तियाओ सालकोट्रयाओ चेइयाओ पडिfમંતિ” વંદણાનમસ્કાર કરીને તેઓ મહાવીર પ્રભુ પાસેથી વિદાય થયા અને શાલકે કડક ચૈત્યમાંથી બહાર નીકળ્યા. “પત્તિનિમિત્તા ગેર માસુચારણ નેગેટ સી મારે તેને કારરતિ” બહાર નીકળીને તેઓ માલુકાકક્ષ વનમાં, જ્યાં સિંહ અણગાર વિરાજમાન હતા, ત્યાં ગયા. “ રવારિકા સી ખT Uવં વાણી” ત્યાં જઈને તેમણે સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું-“સી, ધારિયા સાવૅતિ” હે સિંહ ! તમને ધર્માચાર્ય મહાવીર ભગવાન બોલાવે છે. “ત્તા છે શીરે અછાળા તમને નિષે િસદ્ધિ માસુયાજીરાવો પરિનિરણમg” ત્યારે તે સિંહ અણગાર તે શ્રમણ નિગ્રંથોની સાથે જ માલુકાકક્ષ વનમાંથી બહાર નીકળ્યા. “. निक्खमित्ता जेणेव सालकोटुए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव કાર” ત્યાંથી નીકળીને તેઓ શાલકાષ્ઠક ચૈત્યમાં આવીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં પહોંચી ગયા. “વવાછિત્તા સમi માં મારી લઘુત્તો લાવાળાથoi ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણ કર્યું. “વરિત્તા કા કg શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૧ ૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ વાણા” ત્યાર બાદ વંદણનમસ્કાર કરીને વિનયપૂર્વક બને હાથ જોડીને તેઓ તેમની પર્યું પાસના કરવા લાગ્યા. “સિ! પળે મા મહાવીરે સીજું અTI વાણી” “સિંહ” આ પ્રકારે સંબોધન કરીને, શ્રમણ ભગવાન મહાવીરે સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું – “સે રહા goiારિયાપ વટ્ટમાઇરસ ગમેગાવે નાવ પu ” “હે સિંહ! જ્યારે તમે ધ્યાનમાં બેઠાં હતાં, ત્યારે તમારા મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, કલિપત, પ્રાર્થિત અને મને ગત વિચ ર ઉત્પન્ન થયે હતે-“મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરના શરીરમાં વિપુલ રોગાતંક પ્રકટ થયે છે. આ દાહજનક, પ્રચંડ આદિ વિશેષણવાળા આ રોગને કારણે તેઓ છસ્થાવસ્થામાં જ કાળધર્મ પામશે ત્યારે અન્યતીથિક એવું કહેશે કે મહાવીર સ્વામી તે છદ્મસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યા છે. તે કારણે તમારા મનમાં દુઃખ ઉત્પન્ન થયું છે. આ મનમાનસિક દુઃખને તમે હજી સુધી કોઈની પાસે પ્રકટ કર્યું નથી. (માનસિક દુઃખને મને માનસિક દુઃખ કહે છે) આ મનમાનસિક દુઃખને લીધે તમે આતાપના ભૂમિ પરથી નીચે ઉત. રીને માલુકાકક્ષ વનમાં જઈને હિબકાં ભરી ભરીને મોટેથી રડવા લાગ્યા હતા. કહે સિંહ અણગાર ! મારી વાત ખરી છે ને ? ” ત્યારે સિંહ અણગારે તેમની વાતનું સમર્થન કરતાં આ પ્રમાણે કહ્યું-“ દંતા, શ”િ “ હા ભગવાન ! આ૫ જે કહે છે તે સત્ય જ છે. “તં નો હુ કહું સીહા ! गोसालास मखलिपुत्तस्स तवेण तेएण अन्नाइडे समाणे अंतो छण्हं मासाणं લાલ જારું છું” હે સિંહ! હું મંખલિપુત્ર શૈશાલની તપજન્ય તે લેસ્થાના પ્રભાવથી છ માસના સમયમાં છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામવાને નથી જે કે મારું શરીર પિત્તજવરથી યુકત બની ગયું છે અને મારા શરીરમાં દાહ થઈ રહ્યો છે, છતાં પણ છ માસમાં મારૂં મરણ થવાનું નથી, એ નિશ્ચિત છે. “સરું મારું ગઢવોટરવાહાહું ગિળે સુથી વિરિરાશિ?” આ છ માસ વ્યતીત થઇ ગયા બાદ બીજાં ૧પ (સાડા પંદર) વર્ષ સુધી હું જીવતો રહીશ અને જિન રૂપે જ ગંધહસ્તીના સમાન વિચરણ કર્યા કરીશ. “જ8૬ i સુગં નહીં! મેંઢિri Rચર ગારરૂળી ળિ” તો હે સિંહ અણગાર! મારા મરણનો ભય છેડી દઈને તમે મેંદ્રિકગ્રામ નગરમાં રેવતી ગાથાપનીને ઘેર જાઓ, “તસ્થળે રેવા પEકાળી મમ' બાપ તુવે રોચારીના વવણિયા, તે નો જો” તેણે મારે નિમિત્ત બે કપોતશરીર પકાવ્યાં છે. અહીં કોતપક્ષીવિશેષના જેવાં જ ફલવિશેષ હોય છે, તેમને “કતિકશબ્દ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૧ ૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ 66 કબૂતર રૂપ પક્ષીવિશેષને પકવવાની વાત અહી. માનવી જોઈએ નહી' આ નાનકડુ... વિશેષ “નાપુ” ભૂરૂ કાળુ અથવા જે ‘ પેઠા ’ને નામ પ્રસિદ્ધ છે તેના રંગ કબૂતર જેવા હાય છે. આ પ્રકારે ર`ગની સમાનતાને લીધે અડી ‘કપાતક' પદ્મ દ્વારા તે વિશેષને ગ્રહણુ કરવામાં આવ્યુ છે, એમ સમજવું અથવા કપાત શરીરની જેવાં જ એ ભૂરા રગના કૂષ્માંડક ફ્લે રેવતીએ સંસ્કારયુકત કર્યાં છે-રાંધીને તૈયાર કર્યાં છે-તેને પાક બનાન્યે છે, તેવું મારે કાઈ પ્રત્યેાજત નથી, કારણ કે તે આષાકમાં દોષથી દુષિત હાવાને કારણે મારે માટે અકલ્પ્ય છે. “અસ્થિ છે અન્ને પયિશ્ચિત્ મજ્ઞારજટલ ઇમંતર, સબાન્દ્” પરન્તુ તેણે થાડા દિવસ પહેલાં કુકકુટમાંસખીજપૂરક–બિજોરાપાક બનાવ્યા છે, તેા તમે તે વહેરી લાવા. અહી* "" " मज्जारकडए મારકૃત ' આ શબ્દના અર્થ “માર નામના વાયુનું શમન કરવાને માટે સંસ્કૃત કરેલા (તૈયાર કરેલા)” થાય છે, અથવા તે પાક માજા૨ વાયુના વિનાશ કરનારા છે, અથવા-માર (વિરાલિકા) નામની વનસ્પતિવિશેષમાંથી ખનાવેલે છે. આ ખિોરાપાક લાવવાનું શા માટે કહેવામાં આવ્યું છે તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે—તે બિન્નેરાપાક તેણે મારા નિમિત્તે અનાચે નથી પશુ અન્યને નિમિત્ત બનાવ્યેા છે. તેથી દ્વેષરહિત હાવાને કારણે તે ગ્રાહ્ય છે, તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે મારે તે મિત્રરાપાકનુ` જ પ્રયાજન (જરૂર) છે. વ तपणं से खीहे अणगारे समणेण भगवया महावीरेण एवं वृत्ते समाणे હતુતુકે લાવ ચિપ સમળ' મળવ`મહાવીર ચંદ્દ, નર્મદક્ ” જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યુ', ત્યારે સિંહ અણુગાર હુ` અને સતૈષ પામ્યા. તેમનું હૃદય આનંદથી નાચી ઊઠયું આ પ્રકારે ખૂબ જ પ્રસન્ન થયેલા તેમણે મહાવીર પ્રભુને વંદણા કરી અને નમસ્કાર કર્યાં. “ યંત્તિા, સૂત્ર'બ્રિતા અતુયિમવક્રમસંમત મુળેશ્વયં વ્રુદ્દેશ '' વંદણુાનમસ્કાર કરીને, તેમણે ત્વરા અને ચપલતાથી રહિત અને આવેગરહિત ભાવપૂર્વક સદારક મુહપત્તીની પ્રતિલેખના કરી. “પત્તિàન્નિા ના ગોયમનામી ગાય એળેવ અમને મળવા મહાવીરેàળવાજી ” મુહુપત્તીની પ્રતિલેખના કરીને ગૌતમ સ્વામીની જેમ (પૂર્વક્તિ વર્ણન અનુસાર) મહાવીર ભગવાનની પાસે આવ્યા. જીવનચ્છિતા ભ્રમળ અનવ મહાવી, વદ્દ, નમસક્ 'ત્યાં આવીને તેમણે કરી શ્રમણુ ભગવાન મહાવીરને વણુા કરી અને નમસ્કાર કર્યાં. "व दित्ता, नमस्रित्ता समगर भगवओ महाविरस्स अंतियाओ सालकोट्टयाओ ચાઓ પણિનિલમર” વા નમસ્કાર કરીને તેએ મહાવીર ભગવાનની પાસેથી અને તે શાલ કાષ્ઠક ચૈત્યમાંથી બહાર નીકળ્યા. “ વૃદ્ધિનિવૃમિન્ના ** શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૧૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ .. 66 अतुरिय जाव जेणेव मेंढियगामे नयरे तेणेव उवागच्छह ' ત્યાંથી નીકળીને વરારહિત, ચપલતારહિત અને વેગવર્જિત ગતિથી ચાલતા ચાલતા તે મ‘કિગ્રામ નગરમાં આવ્યા. “ લુવાøિત્તા મેઢિયામ' નચર મા મોળ जेणेव रेवई गाहावइणीए गिहे तेणेव उवागच्छइ ” પછી મ’કિગ્રામ નગરના મધ્યભાગમાં થઇને જ્યાં ગાથાપત્ની રેવતીનું ઘર હતું, ત્યાં આવ્યા. “ સત્રાજિત્તાક શાાવળીવનિંદું જીવિ” ત્યાં જઈને તેમણે ગાથાપત્ની ર્વતીના ઘરમાં પ્રવેશ કર્યાં. “ સદ્ ળ સારૈયરૂં ગાહાવળી સીદ્ अणगारं एज्जमाण पासइ ’” ત્યારે તે ગાથાપત્ની રૈવતીએ પાતાના ઘરમાં પ્રવેશતા તે સિંહ અજુગારને જોયા. ‘“ વાણિત્તા ઘટ્ટનુઢ્ઢા વિષ્નામેન બાસનાનો अब्भुटुइ ” તેમને જેને ખૂબ જ હર્ષોં અને સંતોષ પામીને તે તુરત જ પેાતાના આસનેથી ઊઠી. अन्भुट्ठित्ता सीहं अणगारं सत्तट्ठपयाई अणुगच्छइ " ઊઠીને તે સાત આઠ પગલાં તેમની સામે ગઈ. “ભ્રૂજી રિટા તિવ્રુત્તો આચાળિયાળિ' સામે જઈને ત્રણ વાર તેમનુ' આદક્ષિણ પ્રદક્ષિણ करिता वंदs, नमसइ, वंदित्ता नमसित्ता एवं बयासी " આદક્ષિણ પ્રદક્ષિણ કરીને તેણે તેમને વણા કરી અને નમસ્કાર કર્યાં. વંદણુાનમસ્કાર કરીને તેણે તેમને આ પ્રમાણે પૂછ્યુ -“ સંયિંતુ ળ વૈવાળુવ્લિયા ! માનમનવોચન '' હે દેવાનુપ્રિય ! કમાવા, આપના અહી. આગમનનું શું પ્રયાજન છે ? < સદ્ ગં તે સીદ્દે ગળવારે રેવડું નાાવળિ પણ વચાલી ” ત્યારે તે સહુ અણુગારે તે ગાથાપત્ની રેવતીને આ પ્રમાણે જવાબ આપ્યા " एवं खलु तुम देवाणुप्पिये ! समणस्स भगवओ महावीरस्स अट्ठार दुवे कबोयसरी उवक्खडिया, तेहि नो अट्ठो ” હૈ દેવાનુપ્રિયા ! તમે ભગવાન મહાવીરને માટે એ કપેાતશરીર-કૂષ્માંડક ફૂલ-પકાવ્યાં છે, તે અમારે માટે અકલ્પ્ય છે, કારણ કે આધાકમાં દેષથી દૂષિત હાવાને કારણે મહાવીર સ્વામીને તે કલ્પે એમ નથી. પરંતુ " अस्थि ते अन्ने परियासिए मज्जारकडए કુન્નુન'લક્ ચશ્માદ્િસેળ અઠ્ઠો' તમે કાલે જે માજા કૃત-વાયુવિશેષનું શમન કરનારા-કુટમાંસક બનાવેલ છે, એટલે કે ખિજોશના જે પાક ખનાખ્યા છે, તે વહેારાવે, તેનું જ અમારે પ્રયાજન (જરૂર) છે. “ तए சு સા રેવરે ના ફળી છીદ્દે અળવાર ' વચારી ” ત્યારે તે ગાથાપત્ની દેવતીએ સિ’હુ અણુગારને આ પ્રમાણે પૂછ્યુ - સં રહા ! છે નાળી સવÉી વાતેનું સત્ર પણ અત્રે મમ સાવ સà ્મરણાર્’હું સિંહુ ,, (( શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૧૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ અણગાર ! કેવાં તે જ્ઞાની અથવા તપસ્વી પુરુષ છે કે જે જ્ઞાની તપવી પુરુષે મારા દ્વારા ગુપ્ત રૂપે સંપાદિત કરાયેલ આ ઉકતાર્થને (આપે કહેલી વાતને, કૂષ્માંડક ફલને પાક અને બિજોરાપાક બનાવવાની વાતને) આટલી બધી જલદી કહી દીધી છે, “કો જં તુ જ્ઞાારિ” અને જેની પાસેથી તમે આ વાતને જાણી ગયા છે ? “પ સવંg નાવ કોળું જાળામ” રેવતી ગાથાપત્નીના આ જિજ્ઞાસિત અર્થના ઉત્તરમાં બીજા શતકના પહેલા ઉદ્દેશકમાં, સ્કન્દકના પ્રકરણમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું પ્રતિપાદન અહીં પણ કરવું જોઈએ, એટલે કે આ વાત મેં મહાવીર પ્રભુના કહેવાથી જાણે છે. “તર ii ના રેવ જણાવશુળી अणगारस्म अंतियं एयम? सोचा निसम्म हदुतुट्ठा जेणेव भत्तघरे तेणेव उवाग૨૭જ્યારે રવતી ગાથાપનીએ સિંહ અણગારના મુખે આ પ્રકારની વાત સાંભળી, ત્યારે ખૂબ જ હર્ષ અને સંતોષ પામીને તે આહારગૃહમાં (રસોડામાં) ગઈ “૩ાા૪િત્તા પર બોઘા, મોuત્તા મેળેવ તીરે અળm તેણેવ કાળજી” ત્યાં જઈને તેણે ડબાના ઢાંકણાને ખોલી નાખ્યું, ત્યાર બાદ તે ડબ્બો લઈને તે સિંહ અણુગાર પાસે આવી. “વાછિત્તા વીસ અનાજણ પરિમifણ ત ર સ નિ”િ ત્યાં આવીને તેણે તે સઘળે બિજોરાપાક સિંહ અણુગારના પાત્રમાં એક સાથે નાખી દીધે. " तए णं तीए रेवईए गाहावइणीए वेणं दबसुद्धणं जाव दाणेणं सीहेअ णगारे વરિટાઈમ સમાજે તેવા નિરઆ પ્રકારના દ્રવ્યશુદ્ધ, દાયકશુદ્ધ પાત્રશુદ્ધ આદિ વિશેષણવાળા દાનથી સિંહ અણગારને પ્રતિલાભિત કરવાને કારણે રેવતી ગાથાપત્નીએ દેવાયુનો બન્ધ કર્યો. “હા વિકરણ રાવ =વિરાણે જેવા જાહાવળા, દેવર જાણાવળી માસખમણને પારણે વિજય ગાથાપતિએ મહાવીર સ્વામીને શુદ્ધ આહારથી પ્રતિલાભિત કર્યા, ત્યારે ધનનીવૃષ્ટિ આદિ જે પાંચ દિવ્ય પ્રકટ થયાં હતાં, એવાં જ પાંચ દિવ્ય રેવતી ગાથાપનીને ત્યાં પણ પ્રકટ થયાં. અહીં છેલ્લું દિવ્ય બતાવવામાં આવ્યું છે-“ગાથાપત્ની રેવતીએ પિતાને જન્મ અને જીવિત સાર્થક કર્યું છે, એવી દેવોએ આકાશમાંથી ઘોષણા કરી. તણ સી મારે તેવા નાણાવાળીજિલ્લા નો નિયમરૂં” ત્યાર બાદ તે સિંહ અણગાર રેવતી ગાથાપત્નીને ઘરમાંથી બહાર નીકળ્યા. “ફિનિવમિત્તા મેં વિચાર્મ નચર મંન્ને મળે નિઝત્યાંથી નીકળીને મેંઢકગ્રામ નગરના મધ્યભાગમાંથી પસાર થયા. “નિરિજીત્તા કહા જોમસામી મત્તા કાર પરિરર” ચાલતાં ચાલતાં તેઓ કેષ્ઠિક ચિત્યમાં મહાવીર ભગવાનની પાસે આવ્યા. ત્યાં આવીને તેમણે તે આહારપાણે ભગવાન મહાવીરને બતાવ્યાં. બીજા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૧ ૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ શતકમાં પાંચમાં ઉદ્દેશકમાં આ વિષયને અનુલક્ષીને જેવું કથન-ગૌતમ સ્વામી આહાર કેવી રીતે બતાવે છે તે કથન-કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ કરવું જોઈએ. “ પત્તા હમાર૪ માવો મહાવરણ gififa સમં નિરિરૂ” ભક્ત પાન બતાવ્યા બાદ, તેમણે તે સમસ્ત ભક્તપાન (આહાર) એક સાથે શ્રમણ ભગવાન મહાવીરના હાથમાં મૂકી દીધું. “તt of મળે માવે મહાવીરે સામુદિઋણ =ાર મળsણાવવા વિમિવ ઉન્નમૂળેિ તમારે તીર ઢોલિ પરિવ” ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે અમૂચ્છિત ભાવથી–આસક્તિરહિત ભાવથી, અને ગૃદ્ધિરહિત ભાવથી, જેવી રીતે સર્ષ દરમાં પ્રવેશ કરે છે, એ જ પ્રમાણે તે આહારને શરીર રૂપે કોઠામાં નાખી દીધા. ‘તા છે તમારા માવો મહાવીર તમાહારં ગઠ્ઠાચિરણ ભાગર# છે વિણે સોનાને લાામેલ કવલમ ” આ બિજોરાપાકનું સેવન કરવાથી, શ્રમણ ભગવાન મહાવીરને તે વિપુલ ગાંતક તુરત જ શમી ગયે. “હુદ્દે કાજુ, અરો, રઢિચારી” હુષ્ટ થઈ ગયા. નીરોગી થઈ ગયા અને બલિષ્ઠ શરીરવાળા થઈ ગયા. “વમળા, તાઓ સનળીનો, તદા તારા, તુમો પરિચાગો” મહાવીર પ્રભુને તે વિપુલ રોગ દૂર થઈ જવાથી શ્રમને સંતોષ થયે, શ્રમણીઓને સંતોષ થ. શ્રાવકને સંતોષ થયો, શ્રાવિકાઓને સંતોષ થયે, “તુદા રેવા, ટ્રાવો देवीओ, सदेवमणुयासुरे लोए तुढे हटे जाए समणे भगव' महावीरे हदे तुझे, समणे આ પ્રદાવીર દાત” દેવેને સંતોષ થયા, દેવીઓને, સંતોષ થયા, દેવ. મનુષ્ય અસુયુકત આ લોક તુષ્ટ થશે, વધુ શું કહું-શ્રમણ ભગવાન મહાવીર હતુષ્ટ થઈ ગયા છે, શ્રમણ ભગવાન મહાવીર હૃષ્ટતુષ્ટ થઈ ગયા છે.” એ વિચાર કરીને સૌ હૃષ્ટતુષ્ટ થઈ ગયા. સૂ૦૧લા –ગાથાપની રેવતીના દાનની સમીક્ષા“કુરે વાવોથી” અને “રિયાણિ મન્નાઇ હુકમંag” આ સૂત્રાશને આધારે કેટલીક વ્યકિતઓ એ આક્ષેપ કરે છે કે મહાવીર ભગવાને માંસનો આહાર કર્યો હતો. તેઓ મેહ-અજ્ઞાનને કારણે જ આ પ્રકારને આક્ષેપ કરે છે. મહામહનીય કર્મના ઉદયને લીધે જ તેઓ એવું કથન કરે છે. તેમને એટલું પણ ભાન નથી કે સાધુઓને આચાર કે હોય છે તેમને કેવી વસ્તુ કપે છે અને કેવી ક૫તી નથી? ધર્મને મર્મ શું છે? અને તીર્થકરને આચાર કે હોય છે. પિતાના મનથી જ ઉપજાવી કાઢેલા અર્થનું પ્રતિપાદન કરનારા તે લેકે પરમાર્થથી (ધર્મતત્વના યથાર્થ સ્વરૂપથી) રહિત છે, એમ માનવું જોઈએ એવી વ્યકિતએ આ પદેને કેવો અર્થ કરે છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે. “હે સિંહ અણુગાર! મેઢિકગ્રામ નગરમાં રેવતી ગૃહપત્નીએ મારે માટે છે કપતશરીર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૧૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ '' ભૂતાનાં શરીર-પકાવીને તૈયાર કર્યાં છે, મારે તેની જરૂર નથી, પરન્તુ તેણે જે માજા રકૃતમાંસ-બિલાડા દ્વારા મારવામાં આવેલા કૂકડાનુ` માસપકવીને તૈયાર કર્યુ છે, તે મારા આહાર નિમિત્તે વડારી લાવે છ પરન્તુ આ પદોના અર્થ ખાખત વાસ્તવિક દૃષ્ટિથી વિચાર કરવામાં આવે, તે આ પટ્ટાના એવા અથ થતા નથી. આ વાકયા દ્વિ અર્થી છે. તેથી આ પઢો દ્વારા મહાવીર પ્રભુએ માંસાહાર કર્યાની વાત કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતી નથી. કારણ કે અહીં દ્વિઅર્થી શબ્દોના પ્રયોગ થયેલા હોવાથી, આ પદોના અર્થના નિણ્ય કરતી વખતે પ્રકરણ આદિ, દેશકાળની પિ સ્થિતિ અને વસ્તુસ્વરૂપની ચાગ્યતા પણ નિર્ણાયક થઈ પડે છે. આ પદોને પ્રસિદ્ધ અથવા પ્રચલિત અર્થ જ ગ્રહણ કરવાથી તે પદોને અથ કરવામાં ગેટાળા થઇ જાય છે જેમ કે કોઈ આ પ્રમાણે કહે છે-“ સૈન્યયમાનય ’ સિધવ લાવા ’ સેન્ગવ ” આ પદને પ્રસિદ્ધ અર્થ · સિન્ધાલુણ અથવા મીઠું'' છે. શુ' આ કારણે તેનેા “સિંધાલુણ લાવેા, ” આ અર્થ જ ગ્રહણ કરવા ? “ સૈન્યવ ” આ પદના ખીો અર્થ છે અશ્વ ’ પણ થાય છે. તેથી આ વાકયના બીજો અથ આ પ્રમાણે પણ થઈ શકે છે, “ ઘેાડા લાવા ’ આ શબ્દના અર્થ છે લવ ’કરવા કે “ ઘેાડા ” સમજવા, તે નક્કી કરતી વખતે શ્રેાતા વ્યક્તિ પરિસ્થિતિ, અવસર, વાતાવરણ આદિના વિચાર કરે છે. ધારો કે જમવા માટે કોઈ વ્યક્તિ બેઠેલી છે, તે આ પ્રમાણે કહે છે. સૈમ્બવમાનવ' ત્યારે શ્રાતા નૈવ ” આ પદના અર્થ હ લવણુ ” જ સમજશે, જમતી વખતે ઘેાડાનુ કાઈ પ્રત્યેાજન સ`ભવી શકે જ નહીં. પરન્તુ કાઈ વ્યકિત બહાર જવાને માટે તૈયાર થયેલ છે, અને કાઈને કહે છે કે “ સેમ્પવમાનવ ”, ત્યારે સાંભળનાર વ્યકિત “ નૈવ ” આ પદના અથ‘ઘેાડી' જ સમજીને, ઘેાડા લઈ આવશે. આ રીતે અવસર પરિસ્થિતિ શબ્દના અર્થના નિણ્ય કરાવવામાં મદદરૂપ બને છે. એજ પ્રમાણે એવું વાકય આવે છે કે “ મારી મ્યાંમાય વાંચીને કાઇ પણુ માણસ પેાતાની કુમારી કન્યાનુ ભક્ષણ કરવાને તૈયાર થતા નથી. પરન્તુ પ્રકરણાદિના અનુસધાનમાં અહી ‘કુમારી' પદના અથ તે નામની વનસ્પતિ સમજવામાં આવે છે. તે વનસ્પતિમાંથી કુમારી આસવ પશુ ખતે છે. એટલે અહી આ વાકયના અથ આ પ્રમાણે ઘટાવવામાં આવે છે, “ કુમારી નામની વનસ્પતિ વિશેષનુ' સેવન કરી ” આ પ્રકારના હજારો ઉદ્દાહરણે આપી શકાય, પશુ વિસ્તાર થઈ જવાના ભયે વધુ ઉદાહરણે. અહી આપી શકાય તેમ નથી. અથવા ,, આ વાકય વળી અહિંસાવ્રતમાં નિરત એવા વીતરાગ મહાવીર પ્રભુના જીવનાચશ્યુ પર જો વાસ્તવિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તે એવી કાઈ પણુ દલીલ અથવા તર્ક જડતા નથી, કે જેને આધારે મહાવીર પ્રભુએ માંસાહાર કર્યાંનું સિદ્ધ કરી શકાય. આ સ`સારમાં જેટલાં વીતરાગ, મહાત્મા તીથ કરા શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૧૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયા છે, તેમણે માંસને ત્યાગ કરવાને સર્વસંમત ઉપદેશ આપ્યો છે. તેના પ્રભાવથી તે તેમના લાખે અનુયાયીઓએ માંસાહારનો ત્યાગ કર્યો છે. આ પ્રકારની પરિસ્થિતિમાં શ્રમણે પાસક દ્વારા માંસ પકવવામાં આવ્યાની વાત કેવી રીતે માની શકાય? રેવતી ગાથા પત્ની જેવી એક સન્નારી પિતાના ઘરમાં કબૂતરનું અથવા કૂકડાનું માંસ પકવવા રૂપ હેયકૃત્ય કરે, એ વાત કેવી રીતે માની શકાય? કેઈપણ સમજદાર વ્યક્તિ આ વાત કેવી રીતે માની શકે કે–શ્રમણ ભગવાન મહાવીરે માંસાહાર કર્યો હતો? મહાવીર ભગવાન તે જનકલ્યાણના પુરસ્કર્તા હતા, જીવોને અભય દાન દેનારા હતા. તેમના ઉપદેશ પર સૂફમદષ્ટિથી વિચાર કરવામાં આવે, તે આપણને તે વાતની ખાતરી થશે કે તેઓ માંસ જેવા અભક્ષ પદાર્થનું કઈ પણ પરિસ્થિતિમાં સેવન ન જ કરે વળી નીચેની યુકિતઓ (ત) દ્વારા પણ એજ માન્યતા સમુચિત અને યોગ્ય લાગશે. (૧) ભગવાન મહાવીર સ્વામી એક અત્યન્ત અહિંસક તપસ્વી હતા. તેઓ વિહાર આદિ પ્રવૃત્તિઓ પણ એટલી બધી યતનાપૂર્વક કરતા હતા, કે જેથી સૂફમમાં સૂક્ષમ છની પણ હિંસા ન થાય, તે પછી તેમના આહારપાણની તે વાત જ શી કરવી ! તેમને કઈ દંશમશક (મછર આદિ જંતુઓ) કરડે તે પણ તેઓ તેમને દૂર કરવાનો પ્રયત્ન એટલા જ કારણે કરતા નહીં કે કદાચ તેમ કરવાથી તે જીવેને પીડા પહોંચશે. જેઓ આટલા ઉત્કૃષ્ટ રૂપે અહિંસાનું પાલન કરનારા હતા, તે પ્રાણીઓના પ્રાણને નાશ કરીને તૈયાર કરેલા માંસને આહાર તેઓ કરે, એ વાત કેવી રીતે માની શકાય? તીર્થકરોને એ ઉપદેશ છે કે જે આહાર સચિત્ત રજ વડે અવગુકિત (આછાદિત) હેય, તે આહાર ખાવા યેગ્ય હેતું નથી. તે એ વાત કેવી રીતે માની શકાય કે તીર્થકર મહાવીરે માંસાહારનું સેવન કર્યું હતું ? જેમણે અન્ય જીવોની રક્ષા માટે-મારા વડે જીવની હિંસા ન થઈ જાય તે માટે–પિતાના જીવનને પણ મહાસંકટમાં મૂકી દીધું હતું, તે મહાવીર પ્રભુ પોતાના જીવનની રક્ષા નિમિતે માંસાહાર કરે, એ વાત જ અસંભવિત છે. (૨) મહાવીર પ્રભુના જીવનમાં એવાં અનેક પ્રસંગે આવી ગયાં હતાં, કે જેમાં તેમણે સુધા અને પિપાસાથી વ્યાકુળ બનેલા સાધુઓને પણ જળાશયનું સ્વચ્છ અને વિગત જીવવાળું પાણી પીવાની અનુમતિ આપી ન હતી, તો શું એ વાત વિચારવા જેવી લાગતી નથી કે સાધુઓના પ્રાણ સંકટમાં આવી પડવા છતાં પણ જેમણે નિર્મદ પાણી અને આહારનું સેવન કરવાની અનુમતિ ન આપી, તેઓ શું પિતાના પ્રાણની રક્ષા નિમિત્ત માંસાહારનું સેવન કરે ખરા? આ પ્રકારની કલ્પના પણ કેવી રીતે સંભવી શકે? (૩) પ્રસ્તુત ભગવતીસૂત્રનું વાક્ય માંસાર્થક નથી, કારણ કે શબ્દક શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૨૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ ષામાં પશુ પ્રસ્તુત વાકયને વનસ્પતિક જ કહ્યુ' છે, અનાદિ કાળથી સમસ્ત જૈનાચાર્યુંએ પ્રસ્તુત વાકયને વનસ્પતિથČક જ પ્રતિપાદિત કર્યુ છે. આ જમાનામાં પણ જ્યારે એવું કહેવામાં આવે છે કે “રાટીના સવાલ છે.” ત્યારે ‘રીટી’ પદને આજીવિકા રૂપ અથ જ ગ્રહણ કરવામાં આવે છે. તથા જ્યારે એવુ કહેવામાં આવે છે કે “રાટી ખાવાની છુટ્ટી છે, ’’ ત્યારે ‘રીટી ' પઢના અર્થ “ સઘળા પ્રકારનુ` ભૈ જન જ ગ્રહણ કરવામાં આવે છે, આજની ભાષામાં જેને ગૂઢા (ફળ) કે કઈ ચીજના અ'દરના ગલ અથવા માવે!) કહેવામાં આવે છે, તેને (તે ગર્ભને) પુરાતન કાળમાં માંસ” કહેતા હતા. '' ,, ચા આ પદ્મ તે હાલમાં પણ ચામડી અને છાલના અથમાં વપરાય છે, આ રીતે વિચાર કરવામાં આવે તે પણ એજ નક્કી થાય છે કે જ્યારે માંસા (માસ રૂપ અ)નું પ્રતિપાદન કરનાર કોઈ બીજી પરિસ્થિતિ જ ન હોય, ત્યારે આ દ્વિઅર્થી શબ્દ દ્વારા માંસાને ગ્રહણ કરી શકાય નહી... છતાં પણ જો એવેા જ અથ ગ્રહણ કરવામાં આવે, તે તેમાં કેવળ મેહ (અજ્ઞાન) રૂપ કારણુ જ માનવુ જોઇએ. (૪) વળી જ્યારે મહાવીર સ્વામીને પિત્તવિકાર જન્ય સગ્રહણીના રાગ થયેા, ત્યારે તેની ચિકિત્સાને માટે પિત્તપ્રકૃતિયુકત માંસાહારને ચુત (પૃથ્ય) માનવામાં આવ્યા નથી, કારણ કે વૈદકશાસ્ત્રના સિદ્ધાન્તાનુસાર સ‘ગ્રહણીના રાગમાં માંસના ભેજનને તદ્દન પ્રતિકૂળ હાવાને કારણે સગ્રહણીક કહ્યુ' છે. તેથી તે રાગમાં તેના સેવનને નિષેધ જ કરવામાં આવ્યે છે. આ વાકયેને માંસાનુ પ્રતિપાદન કરનારા માનવા, તે ઉચિત્ત ન ગણી શકાય જો મહાવીર સ્વામીએ ચિકિત્સાના રૂપમાં પણ માંસાહારનું સેવન ક હાંત, તેા તેમનુ અનુકરણ કરીને જૈનસંધ પશુ માંસાહારનું સેવન કરતે થઈ ગયા હત પરન્તુ એવુ તા મન્યુ' નથી. અહી' વસ્તુતત્ત્વના નિય કરવા માટે આ વાકયમાં જે આપત્તિજનક દ્વિઅર્થી શબ્દો વડે આ સ ંદિગ્ધતા ઉદ્ભવી છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે.‘ વોચસરીતા, મખાર, ૪, વુડ, મંત્ર ' આ છ શબ્દોને કારણે આ વિવાદ ઉત્પન્ન થયા છે. આ છ શબ્દોના ખખ્ખ અથ થાય છે, તે નીચે પ્રકટ કરવામાં આવ્યા છે.-(૧) ‘ હોત' એટલે કબૂતર અથવા કૂષ્માંડળ (કાળુ) (૨) “ સરીરા શરીર એટલે પ્રાણિશરીર અને વનસ્પતિશરીર વનસ્પતિશરીર વડે છાલ, પાન, ફૂલ અને માર નામના વાયુ (૪) कडए કૃત એટલે પકાવીને તૈયાર કરેલ અને ભાવિત કરાયેલ કૃત ' "L 66 આ પદ कृती छेदने આ ધાતુતું રૂપ છે. તેના આ પ્રકારને નિગૂઢ અથ થાય છે કે જે માર નામના વાયુના નાશ કરે છે, તેનુ' નામ ' 66 માજા રકૃત ' છે, આ પ ફ્રુટમાં« ” આ પદનું વિશેષણ છે. (૫) વાર '' કુકકુટ એટલે કૂકડા અને ખીજપૂરક (ખિોરાનુ` ફળ) (૬) 66 ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ "" ૨૨૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ “મંા” માંસ આ પદના બે અર્થ થાય છે-પ્રાણુઓને શરીરનું માંસ અને ફળને ગર્ભ (ગુંદો) આ પ્રકારના હજારે દ્વિઅર્થી શબ્દોને પ્રાચીનકાળથી લેકમાં અને શાસ્ત્રોમાં પ્રયોગ થતો આવે છે વૈદ્યક શબ્દ સિંધુ, રાજવલભ, ભાવપ્રકાશ, સુશ્રુતસંહિતા, શાલિગ્રામ નિઘંટુ, એને બૃહદ્ નિઘંટ, આ છ વૈદ્યકશાસ્ત્રોમાં, અને જેનાગમરૂપ પ્રજ્ઞાપના સૂત્રમાં વનસ્પતિ અને પ્રાણિ વાચક દ્વિઅથી હજારો શબ્દને સ્પષ્ટ રૂપે ઉલ્લેખ થયેલો જોવામાં આવે છે. પ્રસ્તુત ભગવતીસૂત્રમાં કથિત વાક્યમાં પણ કપોતશરીરથી લઈને માંસ પર્ય"તના છ દ્વિઅર્થી શબ્દ વપરાયા છે તેમના કબૂતરથી લઈને માંસ પર્યતન અર્થે અહીં ગ્રહણ કરી શકાય તેમ નથી, પરંતુ કૂષ્માંડ (કેળું) ફળથી લઈને બિજોરાના ગર્ભ પર્વતના અર્થ જ અહીં ગ્રહણ કરવા ગ્ય છે. તેથી અહીં સિદ્ધાંત પક્ષને જ જય થાય છે. આ વિષયને લગતાં અન્ય પ્રમાણે છે–અમરકોશના બીજા કાંડમાં “ પારાવતઃ ર૪ઃ જોતોડી ફરા તઃ” એવું કહેવામાં આવ્યું છે. તેમાં “કપોત’ શબ્દને ‘પારાવત અથવા કબૂતર”ને પર્યાયવાચી શબ્દ કહ્યો છે. પારાવત નામનું પક્ષિવિશેષ છે, એ વાત તે પ્રસિદ્ધ છે. તેથી “કપિત” પદ પણ એજ પ્રક્ષિવિશેષનું વાચક છે, એ તે સૌ જાણે છે. પરંતુ સુશ્રુતસંહિતામાં જ્યાં ફલવૃક્ષનું પ્રકરણ આપ્યું છે તેમાં “વાં સુમધુર સમયનિવાતનુ” આ વાકયને પ્રાગ થયેલે છે. તેથી સિદ્ધ થાય છે કે “પારાવત” એક વનસ્પતિ છે, અને સુશ્રુતસંહિતામાં અનેક સ્થળે તેને ઉલ્લેખ થયેલ છે. આ કારણે કપિત પણે પારાવતને પર્યાયવાચી શબ્દ હેવાથી, તે પણ એક વનસ્પતિ રૂપ હેવાનું સિદ્ધ થાય છે. (૨) વૈદ્યક શબ્દોના સિધુકેષ નામના શબ્દકોષમાં “કતિ” શબ્દને અર્થ “પારીશવૃક્ષ” બતાવ્યા છે. પારીશ શબ્દને અર્થ પ્લેક્ષવૃક્ષ થાય છે. વનૌષધિદર્પણ” નામના ગ્રંથમાં લક્ષવૃક્ષનું આ પ્રકારનું મહત્વ કહ્યું છેજી: પાયઃ શિશિરો” ઈત્યાદિ. (૩) “ શરીર’ આ પદનું સ્પષ્ટીકરણ–જે કે “શરીર' શબ્દ પ્રાણીના દેહના અર્થમાં પ્રસિદ્ધ છે, છતાં પણ આ શરીર શબ્દનો વ્યવહાર દરેક વનસ્પતિના શરીર રૂપે અને દારિક આદિ ત્રણ શરીર રૂપે જિનેશ્વર દેવે પ્રતિપાદિત કર્યા છે. તે કારણે વૃક્ષાદિકમાં પણ “શરીર પદને વ્યવહાર સિદ્ધ થાય છે. વૈદ્યકશાસ્ત્રમાં પણ વનસ્પતિમાં પાન, પુષ્પ, ફલ આદિને અંગ રૂપે પ્રતિપાદિત કરવામાં આવેલ છે. કૂષ્માંડફલ કપાતના જેવા વર્ણન વાળું હોય છે. તે કારણે “કતિશરીર” આ શબ્દ દ્વારા મહાવીર પ્રભુ કૂમાંડફળની જ વાત કરતા હતા, તે સિદ્ધ થાય છે. કપોત શરીરના વર્ણની સામ્યતા (સમાનતા)ને લીધે કૂષ્માંડફલમાં “કપિતશરીર ” આ શબ્દની શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૨ ૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ ,' સાથે લક્ષણાની અપેક્ષાએ સમાનતા રહેલી જ છે. કહ્યું પણ છે કે તાથયાસદૈવ ” ઇત્યાદિ તામ્ય (સાધ) દ્વારા લક્ષણા મા પ્રકારે થાય છે— જેમ કે सिंहो माणवकः નૌીીઃ '' ઇત્યાદિ સ્થળામાં સિહ, ગેાશબ્દ આદિકાની લક્ષણા માણુવક (ભાલક) વાહીક આફ્રિકામાં થાય છે, કારણ કે માણવકવાહીક આદિકામાં ક્રમશઃ સિઁહૈં, ગવાદિકામાં રહેલા પરાક્રમ, જાડય, માન્ય આદિ ધર્મના સદ્ભાવ જોવામાં આવે છે. એજ પ્રમાણે પ્રસ્તુત કૂષ્માંડક ફૂલમાં, કપાતશરીરમાં રહેલા જે ધૂસર વધુ છે, તેના સદૂભાવ જોવામાં આવે છે. તે કારણે પેાતશરીર શબ્દની લક્ષણુા કૂષ્માંડક ફળમાં ડાય છે. લક્ષણ દ્વારા પણ શબ્દવૃત્તિ હાવાથી લક્ષ્યાના એધ થાય છે જ લક્ષણાવૃત્તિનાં પણ અનેક ઉદાહરણ છે, જેમ કે-“નવાંછોષઃ ” “માણેરાન્તિ, ” “ ચટી પ્રવેશય ”, “નૌોફીઃ, જાÈમ્યો. ષિ, રથતામ્ ’’ ‘‘કૃષિજ્ઞો યુષ્યને, આ પણાચિતઃ” ઈત્યાદિ લક્ષણના બીજ તાપની અનુપપત્તિ થાય છે. પ્રસ્તુત વિષયમાં પણ પ્રાપ્ત વીતરાગ પ્રભુ મહાવીરના તાપની અનુપપત્તિની અપેક્ષાએ કપેાતશરીર શબ્દની લક્ષા કૂષ્માંડક ફળમાં હોય છે. વળી સુખ્યાની ખાધાને લીધે લક્ષણા દ્વારા પેાતશરીર શબ્દના અર્થ કૂષ્માંડક ફળ છે, એવું સિદ્ધ થાય છે. વાસ્તવિક રીતે વિચાર કરવામાં આવે, તા ભગવાન મહાવીર કેવલી હૈાવાથી, વીતરાગી હૈાવાથી, અહિંસાવ્રતપાલક હાવાથી, અને આસરૂપ હાવાથી પૂર્ણાંકત તેમના વાકયના કપાતશરીર ’ પદના અર્થ કૂષ્માંડક ફળ જ સિદ્ધ થાય છે. એજ “ શક્તિનું વ્યાજનો पमान ” ઈત્યાદિ કથન દ્વારા વ્યકત થાય છે. 66 આ પૂકિત કથનથી હવે એ વાત સિદ્ધ થઈ જાય છે કે એવુ કહે છે કે ફાષમાં કાઈ પણુ જગ્યાએ કપાતશબ્દના અથ કૂષ્માંડક લરૂપે પ્રસિદ્ધ નથી, તેા એ વાત સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે વૈદ્યક શબ્દકાષમાં કપાત શબ્દના કૂષ્માંડકરૂપ ભથ પ્રતિપાદ્ધિત થયા છે. તથા વ્યાકરણ આદિ દ્વારા તેની શકિતના નિણૅય તે અમાં થઈ જાય છે. વ્યાકરણ આદિ અને કાષ, તેએ સમાન રૂપે જ શબ્દશકિતના ગ્રાહક હાય છે. જો અહી' એવી આશંકા સેવવામાં આવે કે ભગવાન મહાવીર તેા આપ્ત હતા, પરન્તુ અન્ય જાને તે વાક્યના તાત્પ નું જ્ઞાન કેવી રીતે થયુ ? તે તેના ઉત્તર આ પ્રમાણે છે-વૃત્તિકારાદિકાએ આ પ્રકારે જ આ વાકયના અથ પ્રકટ કર્યાં છે-આ કારણે શુદ્ધ પરમ્પરાએ પૂર્વે આજ પ્રકારે આ વાકયના તાત્પ ના નિય કર્યાં છે, એવા સભવ હોઈ શકે છે. જો એવી વાત ન હાત તે આ વાકયના તાપનું જ્ઞાન થયા વિના વૃત્તિકારાદિકે આ વાકયની ઉકત્તા પુરક રૂપે કેવી રીતે વ્યાખ્યા કરી શકત ? તેથી એવુ કહી શકાય કે તેમને પણુ આચાય પરમ્પરા વડે ભગવાનના તાત્પયનું જ્ઞાન હતુ જ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ' જે કાઈ ૨૨૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ કૂષ્માંડકનું મહત્ત્વ સુશ્રુતસંહિતા નામના વૈદ્યકશાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે“પિત્તદત્ત તેવુ #માહું” ઈત્યાદિ કૈયદેવનિઘંટુ નામના વૈદ્યકગ્રંથમાં કહ્યું છે કે-“ હું શીતરું છુથં” “જૂથમા શારું ગુરુન્નિપાર” ઈત્યાદિ આ રીતે કૃમાંડકનું શાક પણ જવર, દાહહારક હોવાથી રેવતીએ કૃમાંડકના (કેળાનાં, કૂમડાનાં) બે ફળોને પાક તૈયાર કર્યો હતો. જો કે આ આહાર પચ્યું હતું, પિત્તશામક હતા, છતાં પણ ભગવાને તે આહાર લાવવાની ના પાડી હતી, કારણ કે રેવતીએ તે આહાર મહાવીર ભગવાનને નિમિત્ત બનાવ્યું હતું, તે કારણે તે આધાકર્મ આદિ દેથી દૂષિત હતા. પ્રાસુક એવાણીય ભેજ્ય પદાર્થને પિતાના આહાર રૂપે ગ્રહણ કરનાર મુનિજનોને બે જ ગતિએ પ્રાપ્ત થાય છે-(૧) મોક્ષગતિ, (૨) વૈમાનિક દેવગતિ. ભગવાન મહાવીરને મોક્ષગતિ અવશ્ય પ્રાપ્ત થવાની હતી. માંસાહાર કરનાર જીવ તે અવશ્ય નરકગતિમાં જ જાય છે. સ્થાનાંગસૂત્ર આદિ આગમશાસ્ત્રોમાં ભગવાને પોતે જ એવું પ્રતિપાદન કર્યું છે કે “જે જીવ માંસાહારી હોય છે, તે નરકગતિમાં જ જાય છે.” જે આ પ્રકારની વાત નિશ્ચિત હોય, તે ભગવાન મહાવીર સ્વામી પિતે જ માંસાહાર કરે, એવી વાત જ કેવી રીતે સંભવી શકે ? સ્થાનાંગસૂત્રમાં ચોથા સ્થાનમાં એવું કહ્યું છે કે“ઘરડું હું ગાવા ને ફચત્તાપતિ તંગ-(૨) મહારમચાણ, (૨). મહાપરિવાઘાણ, (૩) વંવરિયાળ, (૪) કુણિમાળ” આ પ્રકારનું કથન પપાતિક આદિમાં પણ કર્યું છે. વૃત્તિકારે સ્થાનાંગના ત્રીજા સૂત્રમાં નવમાં સ્થાનમાં પૂર્વોકત આ પદને ફલાઈક રૂપે જ પ્રતિપાદિત કર્યું છે, તેથી આ પદને (કપાતશરીરને) બીજો અર્થ (કૂકમાંડ ફલ રૂ૫ અર્થ જ) માન્ય કરી શકાય એવે છે, એમ સમજવું જોઈએ સ્થાનાંગસૂત્રની ટીકામાં એવું કહ્યું छ -“ ततो गच्छत्वं नगरमध्ये तत्र रेवत्यभिधानया गृह पत्न्या मदर्थ द्वे कूष्माण्डफलशरीरे उपस्कृते, न च ताभ्यां प्रयोजनम् तथा अन्यदस्ति तद्गृहे परिवासितं मार्जाराभिधाजस्य बायोनिवृत्ति कारकं कुक्कुटमांसकं-बीजपूरक कटाहमिચર્થ-તાર તેર ન પ્રથા નમ્' આ પ્રકારનું કથન સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં કરવામાં આવ્યું છે. (૪) માજર શબ્દની અપેક્ષાએ સ્પષ્ટીકરણ– જ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં વૃક્ષાધિકા૨ માં “ વધુ ગમઝાર રૂરીયાધા” ઈત્યાદિ, વાક્ય આવ્યું છે. આ વાક્યમાં “ મા ર” પદનો અર્થ વનસ્પતિવાચક જ પ્રતિપાદિત થયો છે. વળી આ સૂત્રના ૨૧માં શતકમાં આવેલા “ અમરોયાબહતિg કેનniળ-ધુ વોરામ ઝારવત્તિયા” આ વાકયમાં પણ માજર શબ્દને અર્થ વનસ્પતિ રૂપ જ કરવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૨૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ જો કે સૂત્રકારે અહીં “માજ' પદને અર્થ વનસ્પતિ રૂપ જ સ્વમુખે પ્રકટ કર્યો છે, છતાં પણ સ્થાનાંગ સૂત્રમાં મા૨ શબ્દને અથ વાયુરૂપ પણ કહ્યો છે. જો કે ત્યાં સૂત્રકારે સ્વમુખે એ અર્થ કહ્યો નથી, પરન્ત અન્યમુખ દ્વારા-સ્થાનાંગ સૂત્ર દ્વારા, તો તે અર્થ કહેવામાં આવ્યા જ છે. તેથી માર શબ્દને જે બી જે અર્થ પહેલે પ્રકટ કરવામાં આવ્યું છે. તે અર્થ જ (વાયુરૂપ અર્થ જ) અહીં પ્રતિપાદિત થયા છે, એવું સમજવું જોઈએ વળી કઈ કઈ વિદ્વાને તેને આ પ્રમાણે અર્થ પણ કરે છે–“માજર આ પદ વાયુ વિશેષનું વાચક છે. તેના (વાયુ વિશેષના) ઉપશમનને માટે કૃત (સંસ્કૃત તૈયાર કરાયેલ) જે પદાર્થ છે, તેનું નામ માજા રકૃત છે. વળી કેટલાક વિદ્વાને તેને એ અર્થ પણ કરે છે કે “માજ” પદ વિરાલિકા (બિરા) નામની વનસ્પતિનું વાચક છે. તેમાંથી જે (સંસ્કૃત-તૈયાર) કરવામાં આવેલ છે, તેનું નામ માજરકૃત છે. (૫) કૃત શબ્દની અપેક્ષાએ સ્પષ્ટીકરણ-ધાતુઓના અનેક અર્થ થાય છે. આ નિયમ અનુસાર “શું” ધાતુને “ર” પ્રત્યય લગાડવાથી “ર” શબ્દ બને છે. ત્યાર બાદ સ્વના અર્થમાં “ સૂ' પ્રત્યય લગાડવાથી “કૃતક શબ્દ બને છે. આ કૃતક પદને અર્થ “સંસ્કૃત” (ઉપકૃત-તૈયાર કરેલું) અથવા “ભાવિત” થાય છે. એજ અર્થ અહીં ગ્રહણ કરવામાં આવે છે. (૬) “કુકકુટ” શબ્દની અપેક્ષાએ સ્પષ્ટીકરણ-જે કે “કુકકુટ” શબ્દના આટલા અર્થ થાય છે-(૧) સુનિષણ નામની વનસ્પતિ, (૨) શાહમલિવૃક્ષ અને (૩) માતુલિંગ (એક પ્રકારના મીઠા લીંબુનું વૃક્ષ) પરંતુ અહીં અન્ય અર્થો અનુપગી તથા અસંગત હોવાથી તેને “બિજેરા” આ અર્થ જ ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે અહીં જે પિત્તજવરને ઉલ્લેખ છે તેના શમનને માટે “બિરાં” જ ઉપયોગી ગણાય છે. તેના ગુણ આ પ્રમાણે છે-“હામાતુ વારતા” ઈત્યાદિ. અહીં જે “માં” શબ્દને પ્રવેગ થયે છે, તે શબ્દ દ્વારા તે ફળની અંદરને ગર્ભ જ ગ્રહણ કરાય છે, એ વાત પણ સિદ્ધ થાય છે. કારણ કે સુશ્રુતસંહિતામાં પણ આ પદને અર્થ “ફળની અંદરને ગર્ભ જ” પ્રકટ કરવામાં આવે છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં પણ “માં” શબ્દનો અર્થ “ ફળને મધ્યવર્તી માવા જે પદાર્થ ” જ કહ્યો છે. “વૈ૮ માં થરાદું ગાડું દુવંતિ રીવાર” આ ત્રણ એક જીવાત્મક હોય છે વૃત્ત (કેસર) માંસ (અંદરના ગર્ભ) સહિત કટાહ (છાલ) વાદૃમાં માતુલુંગ ( બિરા)ની છાલ, ગર્ભ અને કેસરના જુદા જુદા ગુણો કહ્યા છે. અહીં પણ “માંસ” શબ્દને “ફળની અંદરને ગર્ભ', આ અર્થમાં જ વાપરવામાં આવેલ છે, એવું સિદ્ધ થાય છે. અહીં એવું સમજવું જોઈએ કે જૈનધર્મનું મૂળતત્વ અહિંસા છે, અને તે કારણે જ આ અહિંસામૂલક જૈનધર્મને આટલે પ્રસાર, પ્રચાર અને મહત્વ આ કાળમાં પણ જળવાઈ રહેલ છે. રવતી જૈનધર્મમાં અટલ શ્રદ્ધાવાળી એક સન્નારી હતી, અને તે મહાવીર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૨૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્વામીની ભક્ત (ઉપાસિકા) હતી. તે ભક્તિપૂર્વક પ્રભુની આરાધનામાં લીન રહેતી હતી. આટલી ખધી શુદ્ધ શ્રદ્ધાવાળી તે રેવતી, ભક્તિભાવથી પ્રેરાઈને પૂર્ણુદ્ધિ સામય . પૉંચેન્દ્રિય કપાતના શરીરને રાંધીને મહાવીર પ્રભુને તે વહેારાવીને ધમની વિરાધના કરે, એ વાત કેવી રીતે માની શકાય ? જે ધમ માં એકાન્દ્રય જીવાની પણ હિ'સા કરવાના નિષેધ છે, એજ ધમની ઉપાસિકા પંચેન્દ્રિય જીવની હિંસા કરવા રૂપ ઘાર પાતક કૅવી રીતે કરી શકે? રેવતી જેવી સન્નારીને આ પ્રકારની હિં'સા કરનાર માનવી, તે ઘાર અજ્ઞાનની જ વાત છે. તેથી પ્રસ્તુત વાકયમાં કપાત શરીર’” આ પદના અથ‘કૂષ્માંડ ફળ જ સમજવા જોઈએ, અને એજ અર્થ યુક્તિયુક્ત સિદ્ધ થાય છે. "" વળી જ્યારે ભગવાન મહાવીર છ માસથી પિત્તજવરથી પીડાતા હતા, તથા રક્તસ્રાવ–સગ્રહણીના રોગના ભાગ બન્યા હતા, તથા અત્યન્ત દુખળ શરીરવાળા થઈ ગયા હતા, ત્યારે તે રાગને પ્રતિકૂળ, અત્યંત ઉષ્ણુ પ્રકૃતિવાળા કૂકડાના માંસનું સેવન કરે, તે વાત યુક્તિસંગત લાગતી નથી, એવી વાત સ`ભવિત જ લાગે છે. જે મહાવીર પ્રભુ અહિંસાનુ' સČથા પાલન કરનારા હતા, તેએ પેાતે જ માંસાહારનું સેવન કરે, એ વાત જ કેવી રીતે માની શકાય ? મહાત્માએ પેતાનાં પ્રાણ જાય, તે પણ પેાતાની પ્રતિજ્ઞાનુ પાલન કરે છે અને તે કારણે જ તેમને મહાત્મા માનવામાં આવે છે. ગાથાપત્ની રેવતીના દાનની વિશુદ્ધતા પણ ત્યારે જ સ'ભવી શકે છે, કે જ્યારે આ પદ્મના ખીજા અર્થના જ સ્વીકાર કરવામાં આવે જો આ પદ્મના પહેલા અથ સ્વીકારવામાં આવે, તે તે દાનમાં વિશુદ્ધતા જ સંભવી શકતી નથી. જે દાનમાં દાતા, ધૈય અને ગ્રહીતા, આ ત્રણે શુદ્ધ હાય છે, તે દાનને જ વિશુદ્ધ દાન માનવામાં આવે છે. તથા-વીતરાગ હાવાને કારણે શરીર પ્રત્યેના મમત્વના ત્યાગ કરેલેા હૈાવાથી અને આત્મામાં નિષ્ઠાવાન હોવાથી મહાવીર પ્રભુ જો દેહની રક્ષાને નિમિત્ત માંસ લાવવાની શિષ્યને આજ્ઞા આપે, તે શકાય એવી લાગતી નથી. અહી' પણ એવુ' જ કહેવામાં આવ્યુ છે કે- અનુમન્ત નિખ્રિસા ” ઇત્યાદિ આ રીતે અનુમતિ દેનારને તથા ખાનારને, બન્નેને ઘાતક માનવામાં આવ્યા છે, વાત જ માની અહી દ્વિઅર્થી શબ્દોના પ્રયાગને કારણે આટલે! બધે વાદવિવાદ ઉત્પન્ન થયા છે, તેથી અહીં કેટલાક દ્વિઅંથી શબ્દોના અર્થ શબ્દકોષને આધારે આપવામાં આવે છે. આ પ્રકારના દ્વિઅર્થી શબ્દોના અર્થ સમજવાથી બુદ્ધિમાન પુરુષાના મગજમાં એ વાત જરૂર ઉતરી જશે કે મહાવીર પ્રભુએ ઉપર્યુક્ત માંસાહારનું સેવન કર્યુ ન હતુ (૧) ત્રામિષ-માંસ, ફળાના ગલ (૨) માંસ-માંસ ફળાના ગર્ભ ૬૦ ૨૦૦ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૨૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ (૩) મરચી -માછલીનું ઈંડું, ખાંડ (૪) વર-કબૂતર, કૂષ્માંડફળ (કેળું), પારાવત વૃક્ષનું ફળ (સુશ્રુતસંહિતા) (૫) માજ-બિલાડી, વિડાલ, વાયુ (વૈવક શબ્દસિંધુ) (૬) મરવિરા-માછલીનું કાળજુ, વનસ્પતિવિશેષ (કટ્ટ) (૭) ઉદરકણું–ઉંદરના કાન, વનસ્પતિવિશેષ (૮) જાહ-સૂઅર, મોટા ઉંદરની જાત, ધનેડા, બાર-બેરડીનાફળ વનસ્પતિવિશેષ (૯) વિઠ્ઠ-સમડી, બાલક, વૃક્ષવિશેષ, પુષ્પવિશેષ (૧૦) સુદ-ઉંદર, દેશવિશેષ, વનસ્પતિવિશેષ (૧૧) મંજૂશી-દેડકી, વનસ્પતિ વિશેષ (૧૨) 8-કૂકડે, સુનિષણ નામનું શાક, બિરા (વૈદ્યક શબ્દસિંધુ) प्रज्ञापना (૧૩) પુરંગીવ-પુત્રજીવ-પુત્રને જીવ, વનસ્પતિવિશેષ (પિત્તૌઝિયા) (૧૪) vi-નાગ-સર્પ, હાથી, નાગવૃક્ષવિશેષ (૧૫) વિટ્ટી-બિલાડી, વનસ્પતિવિશેષ (૧૬) રાવણ-ઐરાવત-હાથી, વનસ્પતિનું નામ (૧૭) વારી-બગલી (પક્ષિવિશેષ), વનસ્પતિનું નામ (૧૮) વિહાજી-બિલાડી, વનસ્પતિનું નામ (૧૯) જોવા-ગોવાળણું, વનસ્પતિ વિશેષ (૨૦) શrણી-કાગડી, વનસ્પતિવિશેષ (૨૧) મગાર-માજ-બિલાડી, વનસ્પતિ વિશેષ (૨૨) -બકરી, વનસ્પતિવિશેષ (૨૩) મહૂજી-દેડકી, વનસ્પતિવિશેષ –બૃહદ્ નિઘંટુ રત્નાકર (૨૪) માર્નાર-ચિત્ર નામની વનસ્પતિ, બિલાડી (૨૫) ગુડ-કુકડવેલ નામની વનસ્પતિ (૨૬) –અરીઠાં (૨૭) સુટ-શાકવિશેષ (૨૮) માં-રેહિણી નામની વનસ્પતિ (૨૯) ઈન્દ્રાણી-વનસ્પતિવિશેષ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૨૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ (30) Agी-4नपतिविशेष (31) मांसफल-तउभूय (३२) अंडा-मामा (33) अहिफेन-म (३४) यस-वनस्पतिविशेष (३५) मर्कटी-वनस्पतिविशेष (38) कोकिलाक्ष-वनस्पतिविशेष (३७) काकजंघा-मधी२ वनस्पतिविशेष (3८) लालमुर्गा-वनस्पतिविशेष (36) गोशृङ्ग-वनस्पतिविशेष (४०) नागजिह्वा-मनात (४१) मृगाक्षी-वनस्पतिविशेष (४२) लोहित-ताणु (83) अद्वि-मस्थि -8138i (नागम श स घड) (४४) अद्विय-गोटी (४५) गर्भ-श्रीशम, ने। मध्यमा (४६) मत्स्यगन्धा- पी५२ नामनी पनपति (४७) मत्स्याक्षी-वनस्पतिविशेष (४८) वायसी(४८) कुमारी “ घी कुमारी" नामना वनस्पति (५०) कन्या-१नपतिविशेष (५१) काकमांसी- , (५२) विष्णुकान्ता-, (43) सुपुत्री(५४) गवाक्षी(५५) सिंही-वैगन-रिंश। (५६) चमरी-वनस्पतिविशेष (५७) व्याघ्री- " (५८) नागकुमारीका-, (५८) वानरी(६०) मांसरोही(११) नटी શ્રી ભગવતી સૂત્ર: ૧૧ २२८ Page #243 -------------------------------------------------------------------------- ________________ (१२) गौरी (१३) शान्ता - (१४) गोपवधू(१५) शृगालिका - (१६) देवी (१७) ब्रह्मचारिणी (१८) क्रोष्ट्री - (१५) गोपी (८६) वधू(८७) तपस्विनी - "" (८८) जटामांसी (८८) हयपुच्छी " " શ્રી ભગવતી સૂત્ર : ૧૧ "" 77 " (७०) नाकुली - तुजसी (७१) भुजंगाक्षी - वनस्पतिविशेष " (७२) नकुलेष्टा (७३) गायत्री - (७४) कुबेराक्षी(७५) बिभीत : - मडेडा (७९) कपिकच्छुः - वनस्पतिविशेष (७७) मूषिकपर्णी वनस्पतिविशेष (७८) सिंहपुच्छी(34) वैदेही (८०) मागधी - (८१) गोधापदी (८२) अजशृङ्गी - (63) गोजिह्वा - (८४) काकाङ्गी - (८५) काकनासिका - 99 "" ܕܕ "" "" 99 19 39 "" 99 "" 39 "" ܪܕ "" "" (७०) द्विजा(७१) हरिणी - भृगवी, हेमप्रतिमा, हरीसता "" २२८ Page #244 -------------------------------------------------------------------------- ________________ (૯૨) વાળી–સુરા, પશ્ચિમદિશા (૯૩) વિજ્ઞાન-શિંગડું, હાથીને દાંત (૯૪) મૂમ્ર-રાજા, પર્વત (૫) તત્ત-યમ, સિદ્ધાન્ત () gશુક્ર-બાલ, પૌંઆ (૭) ક-કમલ, શંખ, ચદ્રમાં (૯૮) પર્વ-પક્ષી, સૂર્ય (૯૯) –બાણ, વાયુ ૧૦૦) કો-પદ્ય, યશ ૧૦૧) અ-ક્રોડ, મેદ, ચિહ્ન (૧૨) શાળ-ગૃહ, રક્ષક સુનક્ષત્ર અનગારકી ગતિ કા નિરૂપણમ્ મરે ! ત્તિ મળવં જોવા મળે માવં મહાવીર” ઈત્યાદિ– ટકાથ–“મારે!ત્તિ મળવું જોયમે તમ મયં મહાવીરું વંરા, નર્મદ, ફિત્તા, નમંuિત્તા પર્વ વાણી” “હે બગવદ્ ” એવું સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી, નમસ્કાર કર્યો, વંદણનમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-“વં સંજુ સેવાનિયા अंतेवासी पाईण जाणवए सव्वाणुभूई नामं अणगारे पगइभदए जाव विणीए" હે ભગવન ! આપ દેવાનુપ્રિયને અંતેવાસી શિષ્ય) પૂર્વ દેશપન્ન, જે સર્વ નુભૂતિ નામના અણુગાર હતા, જેમાં પ્રકૃતિભદ્ર, હતા, ઉપશાન્ત પ્રકૃતિવાળા હતા, જેમણે ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષાને પાતળા પાડયા હતા, જેઓ મુદામાર્દવ ગુણોથી સંપન્ન હતા, જેઓ આલીન અને વિનીત હતા, અંતે ! તારા જોવાઢેળ મંઝિસેળ કરે તે મારાથી પ્રમાણે Éિ , હું રઘવજે” તેમના ઉપર મખલિપુત્ર શાલે જ્યારે તજન્ય તેજલેશ્યા છેડીને તેમને ભમસાત્ કરી નાખ્યા, ત્યારે આ મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને તેઓ ક્યાં (કઈ ગતિમાં) ગયા ? તેઓ કયાં ઉત્પન્ન થઈ ગયા છે?તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે ઘઉં લલ્લુ જોગા! વાપી વાળ કાળવા સવાલુમ ખારે પામg a fuળીહે ગૌતમ! પૂર્વ જનપદત્પન્ન જે સર્વાનુભૂતિ અણુગાર નામના મારા અંતેવાસી હતા, જેઓ પ્રકૃતિભદ્રથી લઈને વિનીત પયતના ગુણેથી સંપન્ન હતા, “ તથા નોતા સંવરિપુર્ઘ તળે तेपणं भासरासीकए समाणे उड्डः चदिमसूरिय जाव बंभलंतकमहासुके कप्पे વીરૂવરૂત્તા સાસરે જે રેવત્તાપ ” તેઓ ત્યારે મખલિપુત્ર શા શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૩૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ લની તપેાજન્ય તેજલેશ્યા વડે ભસ્મીભૂત થઇને, લાકમાં ચન્દ્રમા અને સૂર્યનું ઉલ્લંધન (પાર) કરીને, તથા તેમનાં કરતાં પણ ઉપર આવેલાં બ્રહ્મલેક, લાન્તક અને મહાશુક્ર કલ્પેનુ' પણ ઉલ્લંઘન કરીને, આઠમાં કલ્પમાં (દેવલાકમાં) ધ્રુવની પર્યાયે ઉત્પન્ન થઈ ગયા છે. સહસ્રાર નામના 6: 66 तत्थ णं ર તસ્ય નું અથેનાાં દેવાળું અટ્ઠાન્નસાગરોષમાં ર્ફેિ પળત્તા” તે દેવલેŁના કેટલાક દેવાની સ્થિતિ ૧૮ સાગરોપમની કહી છે. सव्वाणुभूइस्स વિ ટેટસ ટ્રાસ્ત્રજ્ઞાનરોયમારૂં વિદ્યન્નત્તા'' ત્યાં સર્વાનુભૂતિ દેવની સ્થિતિ પણ ૧૮ સાગરોપમની જ સમજવી. “તે ળ સ્ત્રાળુમૂરે તેને તાબો મો गाओ आउ+खरणं भवक्खएणं, ठिइक्खएणं जाव महाविदेहे वासे सिज्झिहिइ, નાવ અંત જ વિ” તે સર્વાનુભૂતિ દેવ તે સહસ્રાર કલ્પના આયુને ક્ષય કરીને, ભવ ક્ષય કરીને, અને સ્થિતિના ક્ષય કરીને, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, યુદ્ધ થશે, મુકત થશે, પરિનિર્વાંત થશે અને સમસ્ત દુઃખાના અન્ત કરશે. હવે ગૌતમ સ્વામી એવે પ્રશ્ન પૂછે છે કે-“ વ દ્વજીતવાળુવિચાળ अंतेवासी कोuotient सुनक्खत्ते नाम अणगारे पगइभहए जाव विणीए " डे ભગવન્ ! આપ દેવાનુપ્રિયના અ ંતેવાસી, કૈાશલ દેશેાત્પન્ન જે સુનક્ષત્ર નામના અણગાર હતા, જેમે પ્રકૃતિભદ્રથી લઈ ને વિનીત પન્તના ગુણેાથી સપન્ન હતા, " से णं भंते! तयाणं गोवालेणं मंखलिपुत्तेणं तवेणं तेएणं परिताविए समाणे कालमासे દારું જિજ્ઞા ફિ' નવુ ? " વયને ?” તે મ ખલિપુત્ર ગેાશાલની તપેાજન્ય તેજલેશ્યા દ્વારા પરિતાષિત થઈને, કાળના અવસર આવતા કાળધમ પામીને કયાં ગયા છે? કયાં ઉત્પન્ન થયા છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- વવજી પોયમા ! મમ' અંતેવાસી મુનવત્ત નામ. અનારવા રૂમ" નામિળી”હું ગૌતમ! માર અન્તવાસી સુનક્ષત્ર અણુગાર કે જેએ પ્રકૃતિભદ્રથી લઇને વિનીત પર્યંતના શુષ્ણેાથી યુકત હતા, “À vi तया गोसा लेणं मखलिपुत्त्रेण तवेण तेपण परिताविए समाणे जेणेव मम અતિતેનેય વાચ્છ« ” તેઓ મ`ખલિપુત્ર ગોશાલ વડે છેડાયેલી તપેજન્મ તેજોવેશ્યા વડે પરિતાપિત થઈને મારી પાસે આવ્યા હતા. ‘જીવનच्छिता वंइ, मंइ, वंदित्ता नमंसित्ता खयमेव पंच महव्वयाई आरुइ " મારી પાસે આવીને તેમણે મને વણા નમસ્કાર કર્યો* હતાં વદણા નમસ્કાર કરીને તેમણે જાતે જ પાંચ મહાવ્રતાનું ઉચ્ચારણ કર્યુ હતું. “ બાહેત્તા સમળા ચ સમળીશો ચ સ્વામેક્” ત્યાર બાદ તેમણે સાધુ અને સાધ્વીઓને ઃઃ . શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૩૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ << उवाग કહે છે કે- વલજી પોયમા ! મમ' બન્નેવાસી મુનત્તે નામ અળવારે વનકુમાર ના નિળી'' હું ગૌતમ! મારા અન્તવાસી સુનક્ષત્ર અણુગાર કે જેએ પ્રકૃતિભદ્રથી લઈને વિનીત પર્યંતના ગુણેાથી યુકત હતા, सेणं तया गोसालेणं मंखलिपुत्त्रेण तवेण तेपण परिताविए समाणे जेणेव मम અતિવ્ તેળેગન્નાજીરૂ ’ તેઓ મ`ખલિપુત્ર ગેશાલ વડે છેડાયેલી તપેટનજન્ય જોવેશ્યા વડે પરિતાપિત થઈને મારી પાસે આવ્યા હતા. च्छिता वंइ, मंबइ, वंदित्ता नमंसित्ता खयमेव पंच महव्वयाई आरुहेइ " મારી પાસે આવીને તેમડ઼ે મને વણા નમસ્કાર કર્યાં હતાં વંદણા નમસ્કાર કરીને તેમણે જાતે જ પાંચ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. હતું. “ બાહેત્તા સમળા ચ સમળીશો ચ સ્વામેક્” ત્યાર બાદ તેમણે સાધુ અને સાધ્વીઓને ક્ષમાપના કરી હતી અને તેમની પાસે ક્ષમાની યાચના કરી હતી. “ વામિત્તા आलोइयपडिते समाहिपत्ते कालमासे कालंकिच्चा उड्ड चंदिमसूरिय जाव आणચાળચાળવ્યું એવી ત્તા બચુર છે વેત્તાશ્વને ” આ પ્રમાણે ખમતખમાસણા કરીને તેમણે આલેચના પ્રતિક્રમણુ કરીને સમાધિશાવ પ્રાપ્ત કર્યાં હતા. ત્યાર બાદ કાળના અવસર આવતા કાળધમ પામીને, ઉપલેાકમાં ચન્દ્ર સૂર્ય થી લઇને આતપ્રાણત અને આરણુ પર્યંતના કલ્પાનુ ઉલ્લઘન કરીને તેએ ખારમાં અચ્યુત પમાં દેવની પાંચ ઉત્પન્ન થઇ ગયા છે. “ તથન અર્થે શયાળ' ફેવળ વાવીસ સાળોમાર્ં ર્ફેિ પદ્મત્તા તે કૈવલેાકના કેટલાક દેવાની સ્થિતિ ૨૨ સાગરાપમની કહી છે, તત્ત્વ ન सुनraata वि देवरस बावीसं सागरोवमाई ठिई पण्णत्ता ” તે અમ્રુત કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયેલાં તે સુનક્ષત્ર દેવની સ્થિતિ પણ ૨૨ સાગરે પમની જ છે, ખાકીનુ` સમસ્ત કથન સર્વાનુભૂતિ અણુગારના પૂર્વાંકત કથન અનુસાર જ સમજવુ' એટલે કે તે સુનક્ષત્ર દેવ તે અચ્યુત દેવલેાકના આયુના, ભવના અને સ્થિતિને ક્ષય થવાને કારણે ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈને સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાંત અને સમસ્ત દુ:ખાથી રહિત થઈ જશે. સૢિ૦૨૦ના 19 ગોશાલક કી ગતિ કા વર્ણન " “તું સહુ ધ્રુવાળુચિાળ તવાલી '' ઈત્યાઢિ— ટીકા - આ સૂત્ર દ્વારા સૂત્રકારે મ`ખલિપુત્ર ગેાશાલના વૃત્તાંતની પ્રરૂપણા કરી છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે" एवं खलु देवयाण' अतेवासी कुसिस्से गोसाले नाम मखलिपुत्ते " डे શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૩૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ 66 '' ભગવન્ ! આપ દેવાનુપ્રિયના કુશિષ્ય જે મખલિપુત્ર ગેાશાલ હતે, “લે નં भंते! गोलाले मंखलिपुत्ते कालमासे कालं किच्चा कहिं गर कहिं उवबन्ने ?" ते કાળના અસર આવતા કાળ કરીને કયાં ગયે ? કર્યાં ઉત્પન્ન થયેા છે? આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- કું વધુનોયમાં ! મમ अंतेवासी कुसि गोसाले नाम' मंखलिपुत्ते भ्रमणषायए जाव छउमत्थे चेव कालमासे कालं किश्वा उड्ड चंदिमं जाव अच्चुए कप्पे देवत्ताए उववन्ने " हे ગૌતમ ! મારે અંતેવાસી કુશિષ્ય જે શ્રમણઘાતક, શ્રમણુમારક, શ્રમપ્રત્યનીક આદિ વિશેષણે વાળે મ‘ખલિપુત્ર ગેાશાલ હતા, તે છદ્મસ્થ અવસ્થામાં જકાળના અગ્રસર આવતાં કાળધમ પામીને, ઉ 'લેાકમાં ચન્દ્રસૂર્યથી લઈને મારણું પન્તના કપાનુ' ઉલ્લઘન કરીને ખારમાં અચ્યુતકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે, तत्थ णं अस्थेगइयाणं देवाणं बावीसं सागरोवमाई ठिई પળત્તા ” તે દેવલાકમાં કેટલાક દેવાની સ્થિતિ ૨૨ સાગરાપમની કહી છે. તત્ત્વ નું ગોસાઇરલ વિ લેવા વાવીનું સાજોનમારૂં ર્ફેિ વળત્તા '' તે અચ્યુત કલ્પમાં ગેશાલ દેવની સ્થિતિ પણ ૨૨ સાગરોપમની કહી છે, હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન પૂછે છે કે-“સે ન અંતે ! ગોસાળે હવે તાબો ફેસ્ટોનાળો બાળ', મનવા, ટિલળ' જ્ઞાવવું નઽિહિ ?'' ૐ ભગવન તે ગેાશાલ દેવ તે દેવલેાકમાંથી આયુના, ભવના અને સ્થિતિના ક્ષય થવાને કારણે, ચ્યવીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ નોયમા ! રૂદેવ સંપુરીને રીતે મારવાસે વિદ્ઘત્તિરિपायमूले पुंडेसु जणवएसु सयदुवारे नयरे संमुतिस्स रनो भहाए भारियाए øિષિ પુત્તત્તાર વાચાદ્દિફ્ ' હું ગોતમ ! આ જાંબુદ્રીપ નામના ભરતવષ માં વિધ્યગિરિના પાદમૂળમાં (તળેટીમાં)-વિધ્યાચળની નીચેની સમતલભૂમિમાં પુ"ઙૂદેશમાં શતદ્વાર નામના નગરમાં સમૂર્તિ નામના રાજાની ભદ્રા નામની રાણીના ઉદરમાં, તે પુત્ર રૂપે ઉત્પન્ન થશે. “ કેળ સહ્ય નળ્યું મામ્રાળ’ થતુઢિવુળાાં નવ સંતાં ગાત્ર સુયે યારણ્ વચાફ્િ” તે ભદ્રા રાણીના ઉત્તરમાં પૂરા નવ માસ અને છણા દિવસ રહ્યા બાદ, તે સુકુમાર કરચરણુવાળા, શુભ લક્ષશેા અને વ્યંજનાથી યુકત, પરમસુદર પુત્ર રૂપે જન્મ લેશે. બં रयणिचण से दारए जाइहिह, तं रयणि च णं सयदुवारे नयरे साम्भितर बाहिरिए भारग्गसोय, कुंभगखोय पउमवासे य रयणवासे य वासे वासिहिइ " ,, ,, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ ' જે રાત્રે ભદ્રા રાણી તે ખાલકને જન્મ આપશે, તે રાત્રે શતદ્દાર નગરની બહાર અને અંદર ભારપ્રમાણ અને 'ભપ્રમાણ પદ્મોની અને રત્નાની વૃષ્ટિ થશે. तए णं तस्स दारगस्स अम्मापियरो एक्कारसमे दिवसे बीइकते जाव संपत्ते बाराहदिवसे अयमेयारूवं गोण्णं गुणनिष्पन्नं नामघेज्जं काहिति " તેના જન્મ ખાદ અગિયાર દિવસ વ્યતીત થઈને જ્યારે ખારમા દિવસ બેસશે, ત્યારે શુભ નક્ષત્રમાં, શુમતિથિએ, શુભકરણમાં શુભદિવસે અને શુભમુહૂત માં, તેના માતાપિતા તેનું આ પ્રમાણે ગુરુનિષ્પન્ન નામ પાડશે öાળ ë इमं स दारगंसि जायंसि समाणंसि सयदुवारे नयरे सभितर बाहिरिए जाव ચળવાલે યુક્રે' આ બાળકના જન્મ સમયે શતદ્વાર નગરની અંદર અને બહાર બધે પદ્મોની વૃષ્ટિ થઈ હતી, “તું હોઇ ળ' અë દુમરા વાળન નામધેનું મહામે મહામે, ” તે આપણા આ બાળકનુ નામ મહાપદ્મ પાડવુ જોઇએ. “તેંદ્ળ' તa_Fારા_અમ્માવિયો નામથેન્નારેશ મહા વોત્તિ” આ પ્રકારના વિચાર કરીને તે ખાલકના માતાપિતા તેનું નામ મહાપદ્મ રાખશે. तए णं तं महापउम दारगं अम्मापयरा साइरेगवास - जायगं जाणित्ता सोभर्णसि तिहिकरणदिवस नक्खत्तमुहुत्तंखि मध्या महया रायाभिसेएण अभिचेहि ति ,, 46 આ ખાલક આઠ વર્ષ કરતાં પણ અધિક ઉમરે પહેાંચી ગયા છે, '' એવુ' જ્યારે તેના માતા પિતા જાણુશે, ત્યારે શુભતિથિ, શુભકરણ, શુભદિવમ, શુન્નમુહૂતમાં તેઓ ખૂબ જ ધામધૂમથી તેને રાજ્યાભિષેક કરશે. છે ળ' તથ્ય પાયા વિસ્તરૂ, મા મિત્રંત મત વાળો નાવ વિન્નિફ’તે મહાપદ્મ નામને તેમના પુત્ર ત્યાં રાજા મનશે, તે મહાહિમવાન્ મદિના જેવા બળવાન થશે. અહીં તે રાજાનું વર્ણન કરવુ “तरणं तस्व महापउमस्स रन्नो अन्नया कयाई दो देवा महढिया जाब मदाસોલા કેળામ વિંતિ” ત્યાર બાદ કોઇ એક દિવસે એ મહદ્ધિક, મહા વ્રુતિક, મહાયશસ્વી, મહામલિક અને મહાસુખસ ́પન્ન દેવા તેનું સેનાકમ (સેનાને દોરવાનું કા) કરશે. તે એ દેવનાં નામ આ પ્રમાણે હશે-‘‘પુન્ન મદ્રેય, માળિ, ચ’’ (૧) પૂર્ણ*ભદ્ર અને (૨) મણિભદ્ર. / સદ્ ળ સયતુવારે નચરે बहवे राईसर तलवर जाब महास्रोक्खा सेणाकम्मै जाव स्वस्थवाहप्पभिइओ अन्नमन्नं સાહિત્તિ, અન્નમન્ત્ર સાવેત્તા વ વાસી” ત્યાર બાર શતદ્વાર નગરના અનેક શજેશ્વરા, તારા, આદિથી લઈને સાથવાહ પંતના સુખસ'પન્ન લેાકેા એક ખીજાને ખેલાવશે. તેએ ભેગા મળીને એક બીજા સાથે આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૧૧ २३४ Page #249 -------------------------------------------------------------------------- ________________ 66 તદ્ વાતચીત કરશે-“જ્ઞાનવાળુqિચા અન્હેં માપવમલ રો રો લેવા મહાયા ગામેળામાં રેતિ-ત નવા કુળમરે ય માળિયરે ચ”હે દેવાનુપ્રિયે ! પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર નામના બે મહુદ્ધિક, મહાદ્યુતિક, મહાખલિષ્ઠ, મહાયશી અને મહાસુખસ'પન્ન દેવે આપણા મહાપદ્મ રાજાનું સેનાકમ કરે છે. “ ત હોકળ હૈયાળુવિયા ! ગમ્યું મામરસન્નો યોëપિ સામયે ધ્રુવોને ૨ ત્તિ” હું દેવાતુપ્રિયા ! તે કારણે આપણા મહાપદ્મ રાજાનુ ખીજું નામ દેવસેન' રાખવુ. જોઈ એ, तप णं तस्स महापउमस्त्र रन्नो दोच्चे વિ. નામથેને મવિન્નર્વલેળે ૨ત્તિ” આ પ્રકારની તેમની વિચાર ધારાને પરિણામે તે મહાપદ્મ રાજાનું દેવસેન” એવું ખીજું નામ પડશે. तस्स देवसेणस्स रण्णो अन्नया कयाइ सेवे संखतल विमलसन्निगासे चउद्दते સ્થિયળે પ્રમુનિ ભ્ર' ત્યાર બાદ તે દેવસેન રાજાને ત્યાં ચાર દસ્તૂશળો વાળા એક હસ્તિરત્ન (ઉત્તમ હાથી) ઉત્પન્ન થશે. જે શુભ્ર વણુ વાળો તથા શ'ખના મધ્યભાગના જેવી કાંતિવાળો હશે. સાળં તે વલેને રાષા સં सेयं संखत विमलसन्निगासं उद्दत हत्थरयणं दूरुढे समाणे सयदुवारं मज्ज મોળું મિલનં ૨ રૂઝાહિર, નિજ્ઞા↓િ ચ' ત્યાર બાદ તે દેવસેન રાજા તે શુભ્ર અને શખના મધ્યભાગ જેવી કાંતિવાળા, ચાર જૂથળોવાળા શ્રેષ્ઠ હાથી પર સવાર થઈને શતદ્વાર નગરની વચ્ચે થઈને ગમનાગમન કરશે. " तरणं सयदुवारे नयरे बहवे राईसर जान पमिईओ अन्नमन्न सहावे तिसद्दादित्ता વં ચાલી'' ત્યારે તે શતદ્વાર નગરમાં અનેક રાજેશ્વરાથી લઈને સાવાહ પન્તના આગેવાના એક બીજાને મેાલાવશે અને મેલાવીને એક બીજા સાથે આ પ્રમાણે વિચાર કરશે ‘નન્હા ને લેવાનુબિયા ! શ્રદ્ વયેનારનો સર્ સંવત્તન્નિનાદે તે સ્થિરયળે સમુન્તે'' હે દેવાનુપ્રિયા ! આપણા રાજા દેવસેનને ત્યાં શુભ્ર (ધૃત) વર્ગુના, શાખના મધ્યભગના જેવી કાંતિવાળો, ચાર દતૂશળોવાળો શ્રેષ્ઠ હાથી ઉત્પન્ન થયા છે. ‘તા હોઇ ન લેવાનુણ્વિયા ! હું ધ્રુવમેળન્ન નો સચ્ચે વિ નામધેને મવાળે ર” તેથી હું દેવાનુપ્રિયે ! આપણા દેવસેન રાજાનુ' ત્રીજુ નામ ‘વિમલવાહન' રાખવું જોઈ એ. ‘તદ્ નં તરા ફેવલે પળો તત્ત્વે વિનાયેકને નિમજવાળે ત્તિ” ત્યારથી તે દેવસેન રાજાનુ' ત્રીજુ નામ વિમળવાહન રાખવામાં આવશે. ‘તળું તે વિમવાળે ચાચા અન્નયા ચાકુ સમળેન્હેિં નિમંથેકૢિ મિત્રં વિધિિિદ” ત્યાર બાદ કઈ એક સમયે તે વિમલવાહન રાજા શ્રમણુનિય``થા પ્રત્યે મિથ્યાત્વભાવ ધારણુ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૩૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ કરશે. “અબે આરણિ, અજરૂણ અવઘિહિ, અરૂણ, નિછહિ, અન્વેષણ નિમહિ૬, સંહિ, કારણ તે કેટલાક શ્રમણ નિચેની નિંદા કરશે કેટલાક શ્રમણ નિની હાંસિ ઉડાવશે-પરિહાસ કરશે, કેટલાક શ્રમણને તે ધિક્કારશે, કેટલાક નિગ્રંથની નિભટ્સના કરશે, કેટલાક શ્રમણ નિગ્રંથને બાંધશે, કેટલાક શ્રમણ નિર્ગથેની અવરજવરમાં અંતરાઈ રાખશે, “વેTયાળ વિર છે ફિ” કેટલાક શ્રમણ નિર્ણનાં શરીરના અવચેનું છેદન કરશે, અgg vમાણિ” કેટલાક શ્રમણ નિગ્રંથને મારશે “જરૂર સહિ” કેટલાક શ્રમણ નિગ્રંથને ઉપદ્રવ કરશે. “ગાવાળું वत्थं, पडिग्गह, कंबलं, पायपुंछणं आछिदिहिइ, विछिदिहिइ, भिदिहिइ, अवहरिહિ, કાજે રૂચાળે મત્તા વોઝિવિહિ કેટલાક શ્રમણ નિગ્રંથોના વસ્ત્રને, પાત્રને, કામળને, અને પદોંછનને (પગ લૂછવાનું સાધન) તે લૂંટશે, વિશેષ રૂપે તેની ચોરી કરાવશે, તેમના પત્રાદિકને ફેડી નાખશે, તથા તેની ચોરી કરાવીને તે વસ્તુઓને ગુપ્ત સ્થાનમાં રખાવશે, તથા કેટલાક શ્રમણનિને આહારપાણી વહરાવવાને પણ તે નિરોધ કરશે. “ gu નિઝરે ? કેટલાક શ્રમણને તે નગરની બહાર પણ હાંકી કાઢશે, “કngg નિરિવા દિ' અને કેટલાક શ્રમણનિને તે દેશબહાર પણ કાઢી મૂકશે “ત્તરૂ થતુવારે 7થશે જ સાક્ષર જ્ઞાન વરૂતિ” ત્યારે શતદ્વાર નગરના અનેક રાજેશ્વર, તલવર આદિ સાર્થવાહ પયતના લેકે એક બીજાને આ પ્રમાણે કહેશે-gā હુ વાણુવિઘા! વિચાળે ચા તમહં કિછે વિવિજો” હે દેવાનુપ્રિયે ! વિમલવાહન રાજા શ્રમણનિગ્રંથે પ્રત્યે મિથ્યાભાવ ધારણ કરી રહ્યો છે, એટલે કે તે તેમની સાથે વિરુદ્ધાચરણ કરવાને કટિબદ્ધ થઈ ગ છે. તે કેટલાક નિચેની નિંદા કરે છે, કેટલાકને ઉપહાસ કરે છે, કેટલાક ને ધિક્કારે છે, કેટલાકની નિર્ભના કરે છે, કેટલાકને બાંધે છે, કેટલાકના અવરજવરને વિરોધ કરે છે, કેટલાક શ્રમણ નિગ્રંથના અંગેનું તેણે છેદન કર્યું છે, કેટલાકને તેણે માર પણ માર્યો છે, કેટલાક શ્રમણ નિગ્રંથ પર જુદા જુદા ઉપદ્ર કર્યા છે, ઈત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વર્ણન અહી ગ્રહણ કરવું જોઈએ. કેટલાક શ્રમણ નિર્ચ. ને તેણે દેશની બહાર પણ હાંકી કાઢવા છે,” આ કથન પર્યન્તનું તેના સાધુએ સાથેના દુવ્યહવારનું કથન કરવું જોઈએ, " नो खलु देवाणु दिग्या ! एयं अम्ह सेय, नो खलु एयं विमलवाहणस्स रन्नो सेय', नो खलु एयं रज्जरस वा, रदुस्स वा, बलस्स वा, वाहणस्स वा પુરણ વા, તે જણ ઘા, રાવણ વા છે તે તેની આ શ્રમણ નિરાશે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૩૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ વિરૂદ્ધની પ્રવૃત્તિ આપણે માટે પણ કલ્યાણકારક નથી, વિમલવાહન રાજાને માટે પણ કલ્યાણકારક નથી, વળી તે પ્રકારનું શ્રમણ સાથેનું તેનું વર્તન રાજ્યને માટે, રાષ્ટ્રને માટે, બળને માટે, સેનાને માટે, વાહન (હાથી, ઘોડા આદિ) ને માટે, નગરને માટે, અંતપુરને માટે અને જનપદને માટે પણ કલ્યાણકારી નથી. “ગં ગં વિમઢવાળે રાપા સળહિં નિહિં કિછે વિષ્ણશિવજો” વિમલવાહન રાજાએ સાધુ નિગ્રંથની સાથે આ પ્રકારનો જે મિથ્યાભાવ ધારણ કર્યો છે, તે કઈ પ્રકારે ઉચિત નથી. “તે વેચે હંજુ વાળુદિજા! શું विमलवाहणं राय एयमद्रं विनवित्तए तिकट्ट अन्नमन्नरस तियं एयम, पडिसु. જોતિ” તેથી હે દેવાનુપ્રિયે! આપણે માટે એ જ ઉચિત છે અને શ્રેયસ્કર છે કે આપણે આ બાબતમાં વિમલવાહન રાજાને સમજાવીને તેને તેમ કર તે અટકાવીએ. આ પ્રકારની અ ન્યની વાતને તેઓ સ્વીકાર કરશે. “ife. પુણેત્તા નેવ વિમરવાળે રજા તેને વાછતિ” ત્યાર બાદ તેઓ વિમલવાહન રાજાની પાસે જશે. “વાઇિત્તા વાહિયં સત્તÉ સિરાવજો મથg નહિં દૃ વિમઢાળ રાચં જ વિજ્ઞાળું ઉદ્ધાતિ” ત્યાં જઈને તેઓ દસે આંગળીઓના નખ જેમાં મળી જાય છે એવી બને હાથની અંજલિ બનાવીને અને તેને મસ્તક પર ધારણ કરીને “વિમલવાહન રાજાનો જય હો! વિમલવાહન રાજાને વિજય હો !” એવા શબ્દોના ઉચ્ચારણ દ્વારા વિમલવાહન રાજાને વધાવશે. “જ્ઞાવિત્તા વાણી” વધાવીને આ પ્રમાણે કહેશે-“gવે વહુ તેનાઇવિચા! તમને િનિriળે િનિરખું વિવિઝા - જરૂર વાસંતિ જ્ઞાવ સારૂ નિવિણ તિ” હે દેવાનુપ્રિય ! આપ શ્રમણ નિર્ગથે પ્રત્યે મિથ્યાભાવ ધારણ કરીને કેટલાક શ્રમણનિર્ચની નિંદા કરી રહ્યા છે, કેટલાકને ઉપહાસ કરી રહ્યા છે, ઈત્યાદિ પૂર્વોક્ત કથન-એટલે કે “આપ કેટલ ક શ્રમણ નિને દેશમાંથી હાંકી કાઢે છો” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. “તેં તો વસ્તુ एय देवाणुप्पियाणं सेय, ना खलु एयं अम्ह सेयं, नो खलु एय' रज्जस्स वा જ્ઞાd ગળવારણ વા હૈ” શમણનિર્ચ થેની વિરૂદ્ધનું આપનું આ વર્તન આપને માટે પણ કલ્યાણકારી નથી, અમારે માટે પણ કલ્યાણકારી નથી, રાજ્ય, રાષ્ટ્ર, બળ, સેના, વાહન, નગર અને જનપદને માટે પણ તે શ્રેયસ્કરનથી. “ વાપુરાયા ! મોહિં નિહિં મિજઈ વિધ્વહિવત્તા” હે દેવાનુપ્રિય ! આપ શ્રમણ નિની સાથે જે મિથ્યાભાવ ધારણ કરી રહ્યા છે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૩૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ તેમનો અવિનય કરવા રૂપ અથવા તેમની વિરૂદ્ધ આચરણ કરવા રૂપ જે પ્રવૃત્તિ આપ કરી રહ્યા છે, “વિમતુ રેવાબુદાયા! ઘચરણ દૂર - રાચાર” તે પ્રવૃત્તિ આપ બંધ કરી દે, એવી હે દેવાનુપ્રિય! અમે આપને પ્રાર્થના કરીએ છીએ હવે થી આપ તે પ્રકારની પ્રવૃત્તિ ન કરો, એવી અમારી આપને વિનંતી છે. “તા વિમઢવાળે જવા તે િહદુ રાક્ષર जाव खत्थ वाहप्पभिईहि एयम, विनत्ते समाणे नो धम्मो त्ति, नो तवो त्ति, બિછાવાળું પ્રથમ પરિણmહિ? જ્યારે રાજેશ્વરોથી લઈ સાર્થવાહે પય, તના લેકે દ્વારા તે વિમલવાહન રાજાને આ પ્રમાણે પ્રાર્થના કરવામાં આવશે-મુનિજનેનું અપમાન આદિ નહીં કરવાનું સમજાવવામાં આવશે, ત્યારે વિમલવાહન રાજાના મનમાં એ વિચાર આવશે કે “ધર્મ પણ નથી અને તપ પણ નથી” આ પ્રકારને વિચાર કરીને ખોટા વિનયભાવપૂર્વકખરા દિલથી નહીં, પણ માત્ર શબ્દોચ્ચાર દ્વારા, માત્ર દેખાવ કરવાને માટે જ-મુનિજનેની વિરૂદ્ધ આચરણ નહીં કરવાને સ્વીકાર કરશે. “તરણ નં ઘર दुवारस्थ नयरस्स बहिया उत्तरपुरस्थिमे दिखीमागे एत्य णं सुभूमिभागे नामं ===ાને મદદ તે શદ્વાર નગરની બહાર ઈશાન કેણમાં સુમિભાગ નામનું એક ઉદ્યાન હશે “ઢવોરા વUો” તે સઘળી બાતુઓનાં ફેલેથી યુક્ત હશે, ઈત્યાદિ વર્ણન અન્ય ગ્રંથોને આધારે ગ્રહણ કરવું જોઈએ. " कालेणं वेण समएणं विमलस्स अरहओ पउत्पए सुमंगले नाम अणगारे લાઇનને કાશ્મઘરા વઘાઓ” તે કાળે અને તે સમયે વિમલઅ. તના પ્રપૌત્ર-શિષ્યના શિષ્ય-સુમંગલ નામના અણુગાર હશે. ૧૧ માં શતકના ૧૧ માં ઉદ્દેશામાં ધર્મશેષ અણગારનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, એવું જ સુમંગલ અણગાર જાતિસંપન્ન હશે. “ર સંહિત્તવિવાलेस्से तिन्नाणोवगए सुभूमिभागस्त उज्जाणम अदूरसामते छ8 छद्रणं अणि. શિતળ ગાય આચાકાળે વિહિ ” કુલસંપન્ન, બલસંપન્ન તે સુમંગલ અણગાર સંક્ષિપ્ત અને વિપુલ તેજેશ્યાવાળા હશે. એટલે કે અપ્રાગકાળે સંક્ષિપ્ત અને પ્રાગકાળે વિપુલ એવી તે જાલેશ્યાથી તેઓ યુક્ત હશે. તેઓ મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણે જ્ઞાનેથી સંપન્ન હશે, એવા તે સુમંગળ અણગાર સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર પણ નહીં અને બહ સમીપ પણ નહી એ સ્થાને, નિરતર છઠ્ઠને પારણે છ૪ની તપસ્યા વડે આત્માને ભાવિત કરતા, આતાપના ભૂમિમાં અને હાથ ઊંચા રાખીને સૂર્યની સામે ઊભા ઊભા આતાપતા લઈ રહ્યા હશે. “ ને તે વિમઢવાળે સાચા જન્નત જારૂં વિજ્ઞાહિ” ત્યારે તે વિમલવાહન રાજા સુભમિભાગ ઉદ્યાનથી થોડે દૂર રથડા (રથમાં બેસીને ફરવા) આવશે, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૩૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ " तर णं विमलवाहणे राया सुभूमि भागस्त्र उजाणस अदूरसामंते रहचरियं માળે ફારું ગળપાદ' છ છ વાવ ગાયના પાણિદિર” રથકીડા કરતાં કરતાં તે સુમંગલ અણગારને નિરન્તર છ છઠ્ઠની તપસ્યા વડે આત્માને ભાવિત કરતા, આતાપના ભૂમિમાં બન્ને હાથ ઊંચા કરીને આતાપના લેતાં જશે. “gifસત્તા માસુમત્તે ગાવ મિલિમિમાળે કુમારું વનર જાતિ in mોરદાવેદિg” તેમને જોઈ ને તે ક્રોધથી લાલપીળો થઈ જશે, અને રુષ્ટ, કુદ્ધ અને કુપિત થઈને દાંત વડે પિતાને હોઠ કરડશે અને ક્રોધથી હું આ આ થઈને તે પિતાના રથના આગલા ભાગ વડે સુમંગલ અણગારને ઠેકર મારીને નીચે પાડી નાખશે. “તe f સે કુછે રે વિમe. વાળે રજા રવિ નરવિર મળે તળિયં ૨ ઉત્તેદિઆ પ્રકારે વિમલવાહન રાજા દ્વારા રથના અગ્રભાગની ડોકરથી પીડિત કરાયેલ-નીચે પાડી નંખાએલા તે સુમંગલ અણગાર ધીમે ધીમે ઊભા થશે. “Qા રોજ જ ૩ઢ વાળો પાકિય ૨ નાવ ગાયના વિસ્લિરૂ ઊભા થઈને તેઓ બીજી વાર હાથ ઉંચા કરીને, આતાપનાભૂમિમાં આતાપના લેવા લાગી જશે, "तए णं से विषलवाहणे राया सुमंगलं अणगारं दोच्चपि रहसिरेणं णोल्लावेहिह" ત્યાર બાદ વિમલવાહન રાજા ફરીથી રથના અગ્રભાગની ઠેકર મારીને સુમ. ગળ અણગારને નીચે પાડી દેશે. “તા જે તે સુમંnછે નળકારે વિમઢવાળે ના રોજંપિ શિરે નોટ્ટવિણ ના ઘનિર્ચ સળિયું દૃહિણઆ પ્રમાણે વિમલવાહન રાજા વડે બીજી વાર પણ રથના અગ્રભાગની ઠેકર મારીને નીચે પાડી નંખાયેલા તે સુમંગળ અણુગાર બીજી વાર પણ ધીમે ધીમે ઊભા થશે. ઉર્ત્તા શોહિં દિg” ઊઠીને તેઓ પિતાના અવધિજ્ઞાનને પ્રયોગ કરશે. રો િવવેત્તા વિમઢવાણ નો તીચન્દ્ર રોહિણા શોમોહિ” પિતાના અવધિજ્ઞાનને પ્રયોગ કરીને તેઓ વિમલવાહન રાજાના ભૂતકાળને અવધિજ્ઞાન વડે જાણું લેશે. “બાપત્તા વિમઢવાહ રાચં ચં વ”િ અને તેઓ વિમલવાહન રાજાને આ પ્રમાણે કહેશે–“નો હજુ સુમં વિમરવાળે વા, ના વહુ તુ વળે રાધા, નો વહુ તુમ મા ચા ” તમે વિમલવાહન રાજા નથી, તમે દેવસેન રાજા નથી, તમે મહાપદ્મ રાજા પણ નથી. પરતુ “તુH V ફુગ તરજે મવાળ નો નામં મંઢિપુત્તે ટ્રોથા, સમાવાયા જાવ છ૩મથે વેવ ” તે આની પહેલાં ત્રીજા ભવમાં મખલિપુત્ર ગોશાલ હતા. તે ભવમાં તે પ્રમાણેને ઘાત કર્યો હતો, શ્રમણને માર્યા હતા, શ્રમને વિરોધ કર્યો હતો ઈત્યાદિ પૂર્વોકત વિશેષ શેવાળા તે છદ્મસ્થ અવસ્થામાં જ કાળ કર્યો હતો. “તે તથા सव्वाणुभूइणा अणगारेण पभुणा वि होऊण सम्म सहिय खमिय तितिक्खिय', અહિણ” તે સમયે જે કે સર્વાનુભૂતિ અણગાર તમને શિક્ષા કરવાને સમર્થ હતા છતાં પણ તેમણે તમારા અપરાધને (તેમની સામે તેજલેશ્યા છોડવારૂપ અપરાધને) નિર્વિકાર ભાવે સહન કર્યો હતે, તમારા અપરાધને ક્ષમાની દૃષ્ટિએ જે હો, શાંતિપૂર્વક અપરાધ સહન કરવાની પોતાની શકિતનું પ્રદર્શન કર્યું હતું, “ તે તથા મારા માને રમુખ વિ ષાર શાિલિચં” તથા તમારા તે ભવમાં શ્રમણ ભગવાન શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૩૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ .. મહાવીર સ્વામીએ પશુ તમારા અપરાધને, પેતે સમથ હોવા છતાં પશુ સડન કર્યાં હતા, તમારા અપરાધને ક્ષમાદષ્ટિએ જોચા હતા, અને શાન્તિ પૂર્ણાંક અપરાધ સહન કરવાની પેાતાની શકિતનું પ્રદર્શન કર્યુ હતું. “ સં નો પત્તુ તે બહું તદ્દા ભ્રમ' સËિ જ્ઞાવાચિત્તિમાંં ” પરન્તુ તેમની જેમ હુ'તમારા અપરાધને સહન નહી' કરૂ', તે અપરાધની ક્ષમા પણ નહીં કરૂ, સહન કરવાની ઈચ્છા પણ નહીં કરૂં' અને તેને શાન્તિપૂર્વક સહન કરવાની શકિતનું પ્રર્દેશન નહી કરૂ' પરન્તુ " अहं ते नवरं सहयं सरहं સલાયિ તવેન સેળ જ્ઞાહ્ä કાચ્ચું મસદ્ધિ' રિજ્ઞામિ ” હું તને ઘેાડાસહિત, રથસહિત અને સારથિસહિત, મારી તપજન્ય તેજોલેશ્યાના એક જ આઘાત વડે, પાષાણુમય યંત્રના એક જ આઘાતની જેમ, લક્ષ્મ કરી નાખીશ. અહીં “ આજ્ઞાÄ કાદવ ” આ એ ક્રિયાવિશેષણા છે. જે ભમ્મક્રિયા કરવામાં એક જ આશ્ચાત (પ્રહાર, ઝટકે) ખસ થઈ પડે છે, તે ભસ્મક્રિયાનું નામ હું એકાત્ય ” છે. પાષાણમય માર ́ત્રને ફૂટ કહે છે, આ ફૂટ (પાષાણમય મારકયત્ર)ના જેવા આઘાત હાય છે. એવા જે ક્રમને આઘાત હોય છે, તે કર્મનું નામ ચૂંટાત્ય છે. ‘સદ્ ાં તે વિમવાળે રાચા सुमंगले अणगारेणं एवं वुत्ते समाणे आसुरत्ते जाव मिसमिसेमाणे सुमंगलं અળા તëવિરારેનં ોહાવેદ્દિ " વિમલવાહન રાજા સુમ′ગલ અણુગારનાં આ પ્રકારના વચના સાંભળીને ક્રોધથી લાલપીળેા થઇ જશે, ક્રોધાનલથી પ્રજવલિત થઇ જશે અને રૂષ્ટ, ક્રુદ્ધ, કુપિત થઇને તે પેાતાના દાંત વડે હાર્ડ કરડશે, દાંત કચકચાવશે અને આકું આ થઈને ત્રીજી વાર પણુ રથના અગ્રભાગ વડે ઠોકર મારીને સુમ'ગલ અણગારને નીચે પછાડશે. તદ્ ન્ से सुमंगले अणगारे बिमलवाहणेणं रण्णा तच्चपि रहस्रिणं नोल्लाविए समाणे આમુત્તે ગાવ મિલિમિલેમાને આયાગળમૂમિત્રો વોહર ' જ્યારે ત્રીજી વાર વિમલત્રાહન રાજા રથના અગ્રભાગની ચાટ વડે તેમને નીચે પછાડશે, ત્યારે તે સુમ'ગલ અણુગાર ક્રોધથી લાલપીળા આદિ થઈ જઈને તાપનાભૂમિ પરથી નીચે ઉત્તરશે. “ વરોહિફ્તા સેચાલમુવાળ સમોનિહિ ’’ નીચે ઉતરીને તેએ તૈજસ સમુદ્ધત કરશે. ‘“ મેચા સમુગ્ધાળું સ્રોનિત્તા અત્તર્વોચાડ્યું વચોદવિહિર ” તૈજસ સમ્રુદ્ધાત કરીને તેઓ સાત આઠ ડગલાં પાછા હુડી જશે વચ્ચો જત્તા વિમવાળ ગાય' સર્ચ' સાદું સબ્રાહિય તમેળ àાં નાગ માનસ પેહિ' પાછા હઠીને પોતાની તપજન્ય તેજોલેશ્યાના એક જ આઘાત વડે, તેએ વિમલવાહન રાજાને રથ, ઘેાડા અને સારથિસહિત, કૂટાઘાતની જેમ, ભસ્મ કરી નાખશે. હવે ગૌતમ સ્વામી શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૪૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“સુiri અંતે ! જનારે વિમઝarot राय सहयं जाव भाखरासि' करिता कहिं गच्छहिइ, कहि उवजिहिइ"है ભગવન! વિમલવાહન રાજાને, રથ, ઘોડા અને સારથિસહિત ભરમ કરીને સુમંગલ અણગાર કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જોયા!સુમાને કળારે વિવાહi રા' પડ્યું जाव भासरासि' करित्ता बहूहि चउत्थ छटुम-दसम दुवालस जाव विचित्तेहि तवोकम्मे हि अप्पाणं भावेमाणे बहूहि वासाई सामण्णपरियागं पाउणेहिइ" હે ગૌતમ ! સુમંગળ અણગાર વિમલવાહન રાજાને રથ, ઘોડા અને સારથિ સહિત ભસ્મ કરીને અનેક ઉપવાસ, છઠ્ઠ, અઠમ, દસમ, દ્વાદશભકત આદિ વિવિધ તપસ્યાઓ વડે આત્માને ભાવિત કરતાં કરતાં અનેક વર્ષ સુધી સાધુપર્યાયનું પાલન કરશે. “gramત્તા મારિયાઈ ખાણ સ િમત્તા અનurg छेदत्ता आलोइयपडिकेत समाहिते कालमासे कालं किच्चा उङ्क चंदिम जाव गेवेजविमाणावाससय वीईवइता सव्वदसिद्ध महाविमाणे देवत्ताए उववज्जिहिइ" સાધુપર્યાયનું પાલન કરીને તેઓ એક માસને સંથારો ધારણ કરશે અનશન દ્વારા ૬૦ ટંકના જનને તેઓ પરિત્યાગ કરશે, અને અલેચના અને પ્રતિકમણ કરીને, સમાધિભાવ સંપન્ન થઈને, કાળને અવસર આવતાં કાળ કરીને, ઉદ્ઘલેકમાં ચન્દ્રસૂર્યથી લઈને નવ વૈવેયક વિમાને પર્યંતના દેવકનું ઉલ્લંઘન કરીને, સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં રવ રૂપે ઉત્પન્ન થશે. “ત્તા તેવા બાળમજુરે તેરી સાપરોવમારું િgumત્તા” આ સર્વાર્થસિદ્ધ વિમાનામાં દેવની જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી રહિત સ્થિતિ સામાન્યરૂપે ૩૩ સાગરોપમની જ કહી છે. “ત€ € सुमंगलस्स वि देवरस अजहण्णमणुकोसणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता" ત્યાં સુમંગલ દેવની પણ સામાન્ય રૂપે ૩૩ સાગરોપમની જ સ્થિતિ કહી છે. “ જો મંતે ! કુમારું રે તારો રેaો મો જ્ઞાવ માવિ જાણે વિવિજ્ઞહિફ જાવ બંત ક્રોહિ”ૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-તે સુમંગલ દેવ તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થઈ ગયા બાદ, ત્યાંથી ચવીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-તેઓ ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે મુકત થશે, પરિનિર્વાત થશે અને સમસ્ત દુઃખને અનત કરશે. સૂ૦૨૧ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૪૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ “વિમાને મતે ! સાચા સુમંઢેvi” ઈત્યાદિ– ટીકાર્યું—આ સૂત્રમાં સૂત્રકારે શાલકના બીજા અનેક જન્મોના વૃત્તાંતની જ પ્રરૂપણ કરી છે–ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“વિમઢવાળે અંતે ! રાજા કુમi अणगारेणं सहए जाव भासरासी कए समाणे कहि गच्छहिइ ? कहि उववનિ”િ હે ભગવન ! જ્યારે સુમંગળ અણગાર વિમલવાહન રાજાને તેના ઘોડા, રથ અને સારથિસહિત, પિતાની તપન્ય તેજલેશ્યાના કૂટાઘાતના જેવા એક જ આઘાતથી, બાળીને ભસ્મ કરી નાખશે, ત્યારે તે ક્યાં જશે? કયાં ઉત્પન્ન થશે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા ! વિમઢવાળે ઇ ાચા સુખંજસે શાगारेणं सहए जाव भासरासी कर समाणे अहे सत्तमाए पुढवीए उक्कोसकालदिइચંદિ નહિ રેચત્તા જવાિ ” હે ગૌતમ ! સુમંગલ અણુગાર વિમલવાહન રાજાને જ્યારે ઘડા, રથ અને સારથિસહિત ભસ્મીભૂત કરી નાખશે. ત્યારે તે વિમલવાહન રાજા અધ સપ્તમી નરકના નરકાવાસમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારક રૂપે ઉત્પન્ન થશે જ્યારે ત્યાંના આયુ, ભવ અને સ્થિતિનો ક્ષય કરશે, ત્યારે ત્યાંથી નીકળીને મનમાં ઉત્પન્ન થશે. તે तत्थ सत्थवज्झे दाहवक्कंतीए कालमासे कालं किच्चा, दोच्चपि अहेसत्तमाए દત્તરી ત્યાં તે શસ્ત્રથી મારવા એગ્ય બનીને દાહની પીડાથી કાળના અવસરે કાળ કરીને ફરીથી અધઃસપ્તમી પૃથ્વીમાં “afક્ટોત્તરશાસ્ત્ર પ્રિયંતિ Rાણ નેફરાણ કવારિદ્દિ” ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. “શે તોડાત૬ ૩૩વત્તિ વંકિ મરછેદુ હવવાહિ” ત્યાંના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થતાં, ત્યાંથી નીકળીને તે ફરી મોમાં ઉત્પન્ન થશે. “તી વિ ઘરથaષે જાવ દિવા છઠ્ઠી તમા પુઢવી કawાદિધિ નાચંસિ ને રૂદત્તાપ વાજ્ઞિણિ” ત્યાં પણ તે સાવધાઈ થઈને દાહની પીડાથી કાળને અવસરે કાળધર્મ પામીને છઠ્ઠી તમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જશે. “ vi zતો નાર દરદ્રિત્તા સુરાપુ વવાન્નિહિ” ત્યાંના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થતાં, ત્યાંથી નીકળીને તે સ્ત્રી રૂપે ઉત્પન્ન થશે. “તર વિ નં ૪થા રાષ્ટ્ર રાવ રોકવાર પુવીર રોણઝારા કાર રદ્દિત્તા રોકવં િરૂરિયચાવવવઝિ”િ ત્યાં પણ શસ્ત્રવધાર્યું થઈને દાહની પીડાથી કાળ કરીને ફરી છઠ્ઠી તમ પ્રભા નરકમાં ઉત્કટકાળની સ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે ત્યાંથી નીકળીને તે ફરી સ્ત્રી પર્યાયમાં ઉત્પન્ન થશે. “તર વિ of eત્થવ ગાંવ ક્વિા પંજमाए धूमप्पभाए पुढवीए उक्कोसकाल जाव उव्वट्टित्ता उरएसु उववज्जिहिह" તે પર્યાયમાં પણ તે શસ્ત્રવધાહ થઈને દાહની પીડાથી કાળ કરીને પાંચમી ધૂમપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંની આયુરિસ્થતિ પૂર્ણ થતાં ત્યાંથી નીકળીને તે સમાં ઉત્પન્ન થશે. તત્વ વિ નથવષે જ્ઞાવિ દિવા કિ વંચમા ગુઢવી નાવ ૩ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૪ ૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ દ્વિત્તા, હોöાન કહ્યુ પત્રવત્ત્તિ ્િ” ત્યાં પણ તે શસ્ત્રધા થઈને દાહની પીડાને અનુભવ કરીને કાળધમ પામીને કી ધૂમપ્રભા નરકમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને ખીજી વાર પણ તે સર્પ રૂપે ઉત્પન્ન થશે. जाव किच्चा चउत्थीए पंकप्पभाए પુવીણ જોલ સાજિંદુËાલ જ્ઞાન કટ્રિત્તા સીહે ગિ”િ ત્યાં પણ પૂર્વોકત પ્રકારે કરી કાળ કરીને તે ચેાથી પ'કપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંની આયુસ્થિતિના ક્ષય થતાં, ત્યાંથી નીકળીને તે સિંહૈામાં ઉત્પન્ન થશે. “ સસ્થાન ળ સાથયજ્ઞે तहेव जाय किव्वा दोच्चपि चउत्थीप पंकजाब उब्वट्टिना, दोच्बंपि सीहेसु उववનિર્િ” તે સિ’હુભવમાં પણ તે શસ્રવધાહ થઈને દાહની પીડા ભાગવતા થકે કાળના અવસરે કાળ કરીને ક્રીથી ચેાથી પંકપ્રભા નરકમાં ઉત્કૃષ્ટકાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંની આયુસ્થિતિના ક્ષય કરીને તે ક્રી સિહ રૂપે ઉત્પન્ન થશે. “નાવ વિના તત્ત્વાર્ વાહુયવ્માર્ જોધાજી નાવ દુત્તા પવૅલીઘુ વિહિર' ત્યાં પણ તેના શસ્ત્રથી વધુ થશે અને દાહની પીડાથી તે કાળ કરીને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને તે અનન્તર સમયમાં પક્ષીઓમાં ઉત્પન્ન થશે. तत्थ विणं सत्थवज्झे जाव किच्चा दोच्चपि तच्चाए वालुय जाव उव्वट्टित्ता दोच्चपि पक्खीसु वालुय जाव સત્રવજ્ઞિહિર '' ત્યાં પણ તેના શસ્ત્ર વડે વધુ થશે અને દાહની પીડાથી યુકત થઈને, કાળને અવસરે કાળ કરીને તે ફરી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉષ્કૃટકળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી ફરીથી તે પક્ષિઓમાં ઉત્પન્ન થશે. जाव किच्चा दोच्चाए सक्कर पभाए નાવ કટ્ટત્તા સીલવેવુ ચિ”િ તે પક્ષીના ભવમાં તેના શસ્ત્ર વડે વધ થશે અને દાહની પીડાથી કાળ કરીને તેના જીવ ખીજી શકરાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને તે કાચિ'ડા, કાચબા આદિ રૂપે ઉત્પન્ન થશે. तत्थ विणं सत्थवझे जाव किच्वा दोच्चे वि दोच्चाए सक्करपभाए जाव उवट्टित्ता दोच्चपि લીલવેનું વજ્ઞિધિક્ ” તે ભવમાં પણ તેના શસ્ત્રથી વધ થવાથી દાહની (6 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૪૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ પીડાથી કાળ અવસરે કાળ કરીને ફરીથી તેને જીવ બીજી શર્કરા પભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે ત્યાંની આયસ્થિતિને ક્ષય થતાં જ તે ત્યાંથી નીકળીને ફરી કાચિંડા આદિના ભવેમાં ઉત્પન્ન થશે. “ વાર હિરા રૂપીયે રવળમાd gઢવી ઉત્તરચંસિ નહિ ને વત્તાપ વાષિરહિત્યાં પણ (સરીસૃપના ભવમાં પણ) તેને શસ્ત્ર વડે વધ થવાથી દાહ ઉત્પન્ન થવાથી કે કાળને અવસર આવતા કાળ કરીને પહેલી રત્નમ મા પૃઓમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. “ વાર ૩ વદિતા સળી; રવિિહ” ત્યાંની આયસ્થિતિને ક્ષય થતાં તે ત્યા થી નીકળીને સંગ્નિ જીવોમાં ઉત્પન્ન થશે. તરા જે સરળવષે વાર દિવા બસળીવિિા સંજ્ઞીભાવમાં પણ શસ્ત્રવ વધ્ધ થઈને દાહની પીડાથી પરિતપ્ત થઈને કાળને અવસરે કાળ કરીને તે અસંસી જીવેમાં ઉત્પન્ન થશે. “તસ્થ વિ નં પત્થવષે વાવ किच्चा दोच्चं इमीसे रयणप्पभाए पुढवीए पलिओवमस्स असंखेज्जभागद्विइयंसि ife ને ચત્તા સત્તાાિ ”િ તે અસંજ્ઞિભવમાં પણ શસ્ત્ર વડે તેનો વધ થશે અને દાહની ઉત્પત્તિને લીધે કાળમાસે કાળ કરીને તે બીજી વાર પણ આ રત્નપ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નરકાવાસમાં નારક રૂપે ઉત્પન્ન થશે. જે ક્રમે અસંગ્નિ આદિ જી રત્નપ્રભા આદિમાં ઉત્પન્ન થાય છે, એજ કમાનુસાર અહીં પણ તેમને ઉત્પાદ કહેવામાં આવ્યો છે, એવું સમજવું જોઈએ એજ વાત “અavળી વસ્તુ ઘઢમ” ઈત્યાદિ સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે ન તો ઝાવ ૩૩વરિા કારૂં રૂમારું સ્વાઈવાળારું મયંતિ” તે વિમલવાહનને જીવ રત્નપ્રભા પૃથ્વીમાંથી ઉદ્વર્તન કરીને, “જHYકશીળ, હોમપલ્લી, ગુજવણીમાં વીવાવલ્લીન ” ચર્મ પક્ષી–ચામડચિડિયા વગેરે, લેમપક્ષી-હંસ વગેરે, સમુદ્ગક પક્ષી–સમુદ્ગક આકારની પાંખોવાળાં પક્ષી, જે મનુષ્યક્ષેત્રની બહારના ક્ષેત્રોમાં જ રહે છે અને ઉડતી વખતે પણ તેમની પાંખે સંકુચિત રહે છે, તથા વિતતપક્ષી-વિસ્તારિત પાંખવાળાં પક્ષી, આ પક્ષીઓ પણ મનુષ્યક્ષેત્રની બહાર જ રહે છે, આ ખેચરના જુદા જુદા ભેમાં “તેણુ નાચતરસવુંત્તો દારૂના કરારૂત્તા તથ્થર તળેવ મુકકોર નુકસાહિg” એટલે કે આ પક્ષીઓમાં અનેક લાખ વાર મરી મરીને ફરી કરીને એજ ભામાં વારંવાર ઉત્પન્ન થશે. “વસ્થ જીવ નું સરળવશે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ २४४ Page #259 -------------------------------------------------------------------------- ________________ 66 areeriate कालमासे कालं किच्चा जाइ इमाई भुयपरिसम्पविहाणाइं भवंति " સસ્થાનમાં ધસ્ત્ર વડે વધુ થવાને કારણે દાહની ઉત્પત્તિથી કાળના અવસરે કાળ કરીને નીચે દર્શાવેલા ભુજપરિસર્પામાં-કાચિડા, નાળિયા, આફ્રિ गोहाणं नाणं जहा पत्रवणायए જ્ઞાનનમાળ' '' સરડા આદિ જાહક પતના જીવે માં પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પત્રમાં જે કાચિંડા, નાળિયા આદિ જાહક પર્યંતના ભુજપરિસર્પો કહ્યા છે, તેમાં ‘ ગળેણચાસ સુત્તો, લેસ ના વાળ, અનેક લાખ વાર મરી મરીને એજ ભવામાં કરી ફરીને વારવાર ઉપન્ન થશે એટલે કે અહીં ખેચર પક્ષીઓના ભવામાં ઉત્પત્તિના વિષયમાં જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન ભુજપરેસોંમાં પણ તે જીવની ઉત્પત્તિ વિષે સમજવુ'. जाव किया जाई રૂમારૂં કલિવિહારૂં મયંતિ ” આ કાચિ'ડા, નાળિયા માદિના ભવેશમાં તેનેા શસ્ત્ર વડે વધ થશે અને દાહની ઉત્પત્તિથી તે જીવ કાળ કરીને ઉરશ્ન પરિસમાં, “હોળ' અચાળ બાન્નાહિંયાળ' મોશાળ ” એટલે કે સર્પ, અજગર, આશાલિકા (સર્પ જાતિના એક ખાસ લે), (મહાસર્પ) આ ઉપરિસર્યાંના ભેદોમાં “ इमाई उत्पयविहाणाई भवंति ” અનેક લાખ વાર મરી મરીને એજ ભવામાં ફ્રીકીને વારંવાર ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્ર વડે હણાઈને દાહની ઉત્પત્તિથી કાળના અવસર આવતા કાળ કરશે, અને આ પશુઓના ભેદમાં 66 લયસÆ નાવ અને મહેારગ દિશાનાફૂં 66 તેષુ સંજ્ઞા-સુરાળ', સુવુડાન', મંડીષચાળ, અળચાળ ' એક ખરીવાળાં– ઘેાડા આદિમાં, એ ખરીવાળાં ગાય, ભેંસ આદિમાં, ગેાળાકારના પગવાળાં હાથી, ઊંટ આદિમાં, નહારવાળાં પયુકત સિહ, વાઘ વગેરેમાં અને પ્રચલિત જ્ઞાન જિલ્લા નારૂં માનØચવાળાનું_મયંત્તિ ” અનેક લાખ વાર મરી મરીને એજ ભવેમાં ફ્રી ફ્રીને વાર વાર ઉત્પન્ન થશે. તે ચાપગાં પશુના ભવામાં પણ તે જીવના શસ્ત્ર દ્વારા વધ થશે, તે કારણે દાહની ઉત્પત્તિને લીધે કાળ અવસરે તે જીવ કાળ કરીને જળચર જીવામાં ઉત્પન્ન થશે. તંગન્હા ” તે જળચરાના ભેદો નીચે પ્રમાણે છે.-“ મજ્જાળ, कच्छभाण, जाव सुसुमाराण મત્સ્ય, કાચબા, ગ્રાહ, મગર, અને શિ’શુમાર. वे अगय सहस्त्र जाव किच्चा जाई इमाई चाउरिदियविहाणाई भवंति " આ જળચરાના ભેમાં અનેક લાખ વાર મરી મરીને ફરી ફરીને એજ ભવામાં ઉત્પન્ન થશે. તે જળચર ભવામાં પણ શસ્ત્ર વડે તે જીવના વધ થશે ") 66 શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ܕܕ ૨૪૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ अगमय वहस्स અને દાહની ઉત્પત્તિથી કાળ કરીને તે જીવ ચતુરિદ્રિય જીવાના ભેદોમાં ઉત્પન્ન થશે. ‘સંજ્ઞા' જેવાં કે-“ અધિયા, નૈત્તિયાાં, ના પન્નત્રના ફે નાવ ગોયમજીદાન” અશ્વિકા, પાત્રિકા અને પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં કહ્યા પ્રમાણેના માખી, ગમસિકા આદિ છાણુના કીડા પન્તના જીવા. “ તેવુ जाव किच्चा जाईं इमाई तेइंदियविहाणाई भवंति - तंजहाવનિયા ગાવ સ્થિરોંઢાનું ” તે ચતુન્દ્રિયામાં અનેક લાખ વાર મરી મરીને ફરી ફરીને તેઓ એજ ભવામાં ઉત્પન્ન થશે અને તે ચતુરિન્દ્રિય ભવેમાં પણ શાસ્ત્ર વધ્યું થઈને દાહની ઉત્પત્તિથી કાળધર્મ પામીને ઉચિત, રાહિણિક, કુન્થુ, કીડી, હસ્તિથી આદિ ત્રીન્દ્રિય જીવામાં ઉત્પન્ન થશે. ૮ સંજ્ઞદ્દા ’-જેમકે-‘ રચિયાળ जात्र સ્થિનોંદાનેં 'ઉપચિત યાવત્ રાહિણિક, કુન્થુ, પિપીલિકા (કીડી) અને હસ્તિૌડ तेसु अणेग 6: जाव किया जाईं इमाई बेइंदिय-विहाणाई भवंति, तंजहा - पुलाकिमियाण' ગાય સમુદ્ધિવાળ” તે ભવામાં પણ અનેક લાખ વાર મરી મરીને ફ્રી ક્રીને એજ ત્રીન્દ્રિય લવામાં તે જીવ ઉત્પન્ન થશે. તે ભવામાં પણ શસ્ત્રવધાતુ થઈને દાહની ઉત્પત્તિથી તે જીવ કાળધર્મ પામીને પુલાકૃમિ, કુક્ષિ કૃમિ, ગફૂલક, ગેલેામ અને સમુદ્રલિક્ષ નામના દ્વીન્દ્રિય જીવના ભેદોમાં ઉત્પન્ન થશે. . तेसु अणेगसयसहरस जाव किच्चा जाई इमाई वणस्सइ विहाળારૂં મયંતિ ” તે ભવામાં પણુ અનેક લાખ વાર મરી મરીને અને ત્યાં જ ક્રીકરીને ઉપન્ન થઈને તે છત્ર શસ્ત્રધાતું થઇને દાહની ઉત્પત્તિથી કાળને અવસરે કાળ કરીને, નીચે દર્શાવેલ વનસ્પતિકાયિક જીવના ભેદેોમાં ઉત્પન્ન થશે. “ સંગહા-કલાનું, શુષ્કાળ', ગાય કુળાનં '' જેવાં કે વૃક્ષ, ગુચ્છપુષ્પસ્તમક, વૃન્તાકી આદિ, ગુલ્મ, નવમાલિકા આદિ લતા, પદ્મલતા, પુષ્પત્તી આદિ વેલ, પત્રક-શેરડી વગેરે, તૃણુ-કુશ આદિ, વલય-તાલ, તમાલ આદિ, હરિત-અધ્યારોહક, તન્દુત્રીયક (તાંદળજો) આદિ, ઔષધિ– શાલિ, ગામ આદિ, જલરુહ-કુમુદ આદિ, અને કુહુણ-ભૂમિટક આદિ. “ તેવુ મનેવય નાવ ચાચાÆફ ' તે જીવ તે વનસ્પતિ ભેદમાં અનેક લાખ વાર મરી મરીને એજ ભવામાં ફ્રીશ્રીને ઉત્પન્ન થશે. “ ાત્ર ૨ णं कडुयरुकखेसु कडुयवल्लीसु सव्वत्थ वि णं सत्थवज्झे जाव किच्चा जाई આર્ં વાધાવિાળવું મયંતિ ’' ખાસ કરીને કટુક વૃક્ષેામાં-નિમ્માદિકામાં અને સેમલતા આદિ કટુક વેલેામાં તે અધિક વાર ઉત્પન્ન થશે તે ભવેામાં પણ તે જીવ શસ્ત્રવધ્યું થઈને દાહની ઉત્પત્તિથી કાળને અવસરે કાળધમ પામીને વાયુકાયિકાના નીચેના ભેદોમાં ઉત્પન્ન થશે, “ સંજ્ઞા ” જેવાં કે "" વાળવાચાળ, ના યુદ્ઘવાચાળ ” પ્રતીચીવાત (પૂર્વ॰વાત), દક્ષિજીવાત, ઉદીચીવાત (ઉત્તરાત) અને શુદ્ધવાત-મંદ સ્તિમિતવાયું, આ વાયુકાયિક ભેદ્યમાં તે જીવ ઉત્પન્ન થશે. “ તેવુ બળે સચન્નÆગાવ જિજ્જા લાડું મારૂં તેવાનિહાળાનું મયંત્તિ ” આ વાયુકાયિક ભેદેોમાં તે જીવ વારવાર મરીને એજ ભવેમાં ફરી ફરીને ઉત્પન્ન થશે તે પ્રાચીવાતાદિ વાયુકાયિક ભવામાં શસ્ત્રવધ્ય થઈને દાહઉત્પત્તીથી કાળને અવસરે કાળ કરીને તે જીવ આ શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૪૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ તેજસ્કાયિક ભેદોમાં ઉત્પન્ન થશે “તંગહા-નાઢાળ જ્ઞાવ જૂઠંમનિરિર૩ શાળાઓ જેવાં કે-અંગાર, અગ્નિની જવાળાએ, તુષાદિને ભારેલે અગ્નિ, અને સૂર્યકાન્ત મણિમાંથી નીકળતી જવાળાઓ. “ તે જાણવા જ્ઞાન શિના જાવું મારું આgયવાળારું મતિ ” આ અગ્નિકાયિક ભવમાં અનેક લાખ વાર મરી મરીને તે જીવ ફરી ફરીને તે ભમાં જ ઉત્પન્ન થશે, તે અગ્નિકાયિક ભવમાં પણ તે જીવ શસ્ત્રવધ્ય થઈને દાહઉ પતિથી કાળને અવસર આવતા કાળ કરીને આ જે અપૂકાયિકના ભેદ છે તેમાં ઉત્પન્ન થશે-“તંગણા-રણાનું કાર જ્ઞાતોri” ઝાકળ, હિમ, ધુમ્મસ, અને ખાઈનું જળ. “તેણુ કાળાસર ના પાયારૂપ” આ અપ્રકાયિક ભમાં પણ અનેક લાખ વાર મરી મરીને તે જીવ ફરી ફરીને એજ ભવેમાં વારંવાર ઉત્પન્ન થશે. “રણછri ૪ i વારો; તોપણુ” ખાસ કરીને તે ખારા પાણીમાં અને ખાઈના પાણીમાં ઉત્પન્ન થશે. “સાવરણ વિ નં થવષે જ્ઞાન દિ ગાડું ફુમારું પુત્રવિક્ષાવાળા મયંતિ” આ અપૂકાયિકમાં ઉત્પન્ન થયેલ તે જીવ સર્વ સ્થાનોમાં શસ્ત્રવધ્ય થઈને દાહની ઉત્પત્તિથી કાળને અવસર આવતા કાળ કરીને આ જે પૃથ્વીકાયિકના ભેદે છે, તેમાં ઉત્પન્ન થશે. “રંગણા જેવાં કે-“gવી, રક્ષાબં, નાવ સૂચિંતા” પૃથ્વી-માટી, શર્કરાપ્રસ્તર ખંડ કણ, વાલુકા, ધૂળ, ઉપલ-પાષાણુ, સૂર્યકાન્ત મણિવિશેષ, “તેનું નવસહ જાવ જ્ઞા”િ ઉપર્યુક્ત પૃથ્વીકાયિક ભામાં અનેક લાખ વાર મરી મરીને તે જીવ ફરી ફરીને એજ ભવેમાં વારંવાર ઉત્પન્ન થશે. “ ર જ્ઞાવાચરઘુવિઘણુ” ખાસ કરીને તે ખર બાદર–પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થશે. “સાવથ પિ નું સરથાજો જાવ ઉચા રારિ વીરે વાહિં ચિત્તાણ વવવજ્ઞિ”િ આ પૃથ્વીકાયિક ભમાં તે જીવ શસ્ત્રવધ્ય થઈને દાહનીઉપત્તિથી કાળને અવસર આવતા કાળ કરીને રાજગૃહ નગરની બહારના પ્રદેશમાં વેશ્યારૂપે ઉત્પન્ન થશે, “ તરહ વિ જ સત્યવક નાર જિ વોરંજિ નિ ના સંતો ચિત્તા વાકિનહિ” તે વેશ્યાના ભાવમાં પણ તે જીવ શસ્ત્રો વડે વધ થઈને દાહની ઉ૫ત્તિથી કાળને અવસર આવતા કાળધર્મ પામીને બીજી વાર પણ એજ રાજગૃહ નગરમાં વેશ્યા રૂપે ઉત્પન્ન થશે. સૂ૦૨૨ા “તર વિ v સરથા જાવ વિઘા રુવ ગંગુરી રીતે ઈત્યાદિ– ટીકાથ-તા ર ાં સરથા જ્ઞાવ શિશા હેર લંગુરી રી મહેवासे विझगियायमूले बेभेले संनिवेसे माहणकुलंसि दारियत्ताए पञ्चायाहिद શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૪૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહ નગરની વેશ્યા રૂપે ઉત્પન્ન થયેલ તે વિમલવાહનને જીવ શસ્ત્રવાહ થઈને દાહની ઉત્પત્તિથી કાળને અવસર આવતા કાળ કરીને, આ જબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં વિધ્યગિરિની તળેટીમાં આવેલા બેભેલ નામના ઉપનગરમાં બ્રાહ્મણકુળમાં કન્યા રૂપે ઉત્પન્ન થશે. “તણ જ તે રાચિં ૩Hવિચરો વઝુવાહમાવં ગોવામguત્ત” જ્યારે તે બાલિકાના માતાપિતાને એવું લાગશે કે આ કન્યા બાલ્યાવસ્થા પાર કરીને યૌવનાવસ્થાએ આવી પહોંચી છે, ત્યારે તે એ “વહિવાળ સુજેન હિરપળ વિખણાં કિaવિચરણ મારા મારિચત્તા સૂરāતિ” તેને યેગ્ય કરિયાવર કરીને, ગ્ય પતિ સાથે પરણાવશે-એટલે કે ચગ્ય પુરૂષની ભાર્યા રૂપે તેનું પાણિગ્રહણ કરાવશે, “ જં તરલ મારિયા અવિરતરૂ, રુદ્ર, વિતા, અણુમા” આ પ્રકારે ભાર્યા રૂપે પ્રદાન કરાયેલી તે કન્યા તેના પતિને ઈષ્ટ થઈ પડશે, કાન્ત-ખૂબજ પ્યારી, પ્રિય, અને મનોમ (મનમાં સ્થાન જમાવનારી) થઈ પડશે અને તે પતિની આજ્ઞાનું પાલન કરશે. “મંારમાળા તેણ केलाइव सुसंगोविया, चेलपेडा इव सुसंपरिगाहिया, रयणकरंडओविव ससार વિવા, સોવિયા” તેથી ઘરના માણસો આભૂષણેની પેટીની જેમ તેની સંભાળ રાખશે, તેલના સીસા અથવા કોળાની જેમ ખૂબ જ સાવધાનીપૂર્વક તેને સાચવવા ગ્ય ગણશે, જેવી રીતે વસ્ત્રોના ટૂકને વિશેષ આદરની સાથે સંભાળીને રાખવામાં આવે છે, એ જ પ્રમાણે તેને પણ એટલે કે આ કન્યાને પણ ખૂબ જ સંભાળપૂર્વક સુરક્ષિત સ્થાનમાં રાખવામાં આવશે, “માન રીચે ના ૩૦ણું, કાર પરીસરોવરના, કરંતુ ” તેને કદી પણ ઠંડી સહન ન કરવી પડે, ગરમી સહન ન કરવી પડે, ઠંડી ગરમી બને સહન ન કરવા પડે, તથા કઈ પણ પ્રકારના પરીષહ અને ઉપસર્ગો તેને દુઃખી ન કરે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. “તાળ લા રારિયા શા યારૂ નુ વળી સુરક્ટાકો કુરુષ વિજ્ઞમાળી સંજ્ઞા સાગાઢાઈમgયા શાસ્ત્રમાણે ફારું દિશા” ત્યાર બાદ તે ગર્ભવતી થશે. કોઈ એક દિવસે તે ગર્ભવતી અવસ્થામાં સાસરેથી પિતાના ભાઈની સાથે પિતૃ જવા માટે નીકળશે. રસ્તામાં દાવાગ્નિની જવાળા ઓ વડે દાઝી જવાને કારણે કાળને અવસર આવતા કાળ કરીને દક્ષિણ દિશાના અગ્નિકુમાર દેવમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. “સે ને તો શ્રી ભગવતી સૂત્ર: ૧૧ २४८ Page #263 -------------------------------------------------------------------------- ________________ હંતો મળતાં ૩ દ્દિત્તા માપુરૂં વિમાથું ઢમહિ” તે અગ્નિકુમાર દેવના આયુ, ભવ અને સ્થિતિને ક્ષય થવાને કારણે ત્યાંથી ઉદ્વર્તન કરીને તે મનુષ્ય પર્યાયમાં જન્મ ધારણ કરશે. “મેરા ર૪ વ સુવિજ્ઞદિર” તે મનુષ્ય ભવમાં તે નિર્મળ બધિ (સમ્યગ્દર્શન) પામશે. “સુરક્ષત્તા મુંડે મવિત્તા રાજા ને ગાર્થિ નહિ” શુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરીને તે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને પરિત્યાગ કરીને પ્રવ્રજ્યા અંગીકાર કરીને અણગારાવસ્થા ધારણ કરશે. “ તથ વિ ચ ન વાણિયણાને શાસ્ત્રમાણે ઝારું શિઘા વાદળs અમારેલું કે, વત્તા વાગિણિ” પરંતુ તે અવસ્થામાં પણ તે શ્રમણ્ય પર્યાયની વિરાધના કરશે અને કાળને અવસર આવતા કાળધર્મ પામીને દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. “સે નં રોહિંતા જ્ઞાવ રદ્દિત્તા માંગુદ્ધિ વિના, સંવ વાવ” ત્યાર બાદ અસુરકુમાર દેવના આયુ, ભવ, અને સ્થિતિને ક્ષય થવાને કારણે, ત્યાંથી ઉદ્ધના કરીને વિમલવાહનને જીવ ફરી પાછો મનુષ્યપર્યાયમાં ઉત્પન્ન થશે. આ ભવનું વર્ણન પૂકત મનુષ્ય ભવન જેવું જ સમજવું " तत्थ वि णविराहियसामण्णे कालमासे कालं किच्चा दाहिणिल्लेसु नागकुमारेसु રેણુ ત્રણ વજ્ઞિ” તે મનુષ્ય ભવમાં પણ શ્રમણ્યપર્યાયની વિરા ધના કરીને કાળને અવસર આવને કાળધર્મ પામીને તે દક્ષિણ દિશાના નાગકુમાર દેવમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. “of aોતા મળતાં एवं एरण अभिलावेण दाहिणिल्ले सुनकुमारेसु एवं विज्जुकुमारेसु, एवं अग्गिકુમારપરા ગાલ ફાળિયુ થયિકુમારેલું” વળી ત્યાંથી પણ અનન્તર સમયમાં ઉદ્વર્તન કરીને તે મનુષ્ય રૂપે ઉત્પન્ન થશે, અને પૂર્વોક્ત અભિલાપાનુસાર શ્રમય પર્યાયની વિરાધના કરીને કાળનો અવસર આવતા કાળધર્મ પામીને દક્ષિણદિશાના સુવર્ણકુમારોમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. ત્યાંથી પણ અનનર સમયે ઉદ્ધર્તાના કરીને તે વિમલ વાહનને જીવ મનુષ્યશરીરને ધારણ કરશે તે ભવમાં પણ શ્રમણ્યપર્યાયની વિરાધના કરીને, કાળને અવસર આવતા કાળ કરીને તે દક્ષિણ દિશાના વિઘુકુમારોમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે ત્યાર બાદ વિદ્યુકુમારના ભવમાંથી ઉદ્ધના કરીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થશે, ત્યાર બાદ દક્ષિણ દિશાના ઉદધિકુમારેમાં, ત્યાર બાદ મનુષ્ય ભવમાં, ત્યાર બાદ દ્વીપકુમાર દેવમાં ત્યાર બાદ મનુષ્યભવમાં, ત્યાર બાદ દક્ષિણ દિશાના દિકકુમાર દેવામાં, ત્યાર બાદ મનુષ્યભવમાં, ત્યાર બાદ દક્ષિણ દિશાના વાયુકુમાર દેવમાં, ત્યારબાદ મનુષ્યભવમાં, અને ત્યાર બાદ દક્ષિણ દિશાના સ્વનિતકુમાર દેમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે અહી ઉદધિકુમારના પહેલાં અગ્નિકુમાર ભવમાં ઉત્પન્ન થવાની વાત કરી નથી તેનું કારણ એ છે કે બ્રાહ્મણ કન્યાના ભવમાં તે કન્યા જ્યારે તેના ભાઈ સાથે સાસરેથી પિયર જતી હતી ત્યારે દાવાગ્નિમાં બળી જવાથી અગ્નિકુમાર દેવામાં શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૪૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ "6 << ". 66 66 99 દેવની પર્યાયે ઉત્પન્ન થઇ ગઈ હતી. આ રીતે અગ્નિકુમાશમાં પહેલાં તેના ઉત્પાદ થઈ ગયા. હાવાથી ફરીથી અગ્નિકુમારામાં તેને ઉત્પાદ થવાના કયનના અહી નિષેધ કરવામાં આવ્યે છે. વળી એ દેવ ભવની વચ્ચેના દરેક ભત્રમાં તે જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને શ્રામણ્ય પર્યાય અગીકાર કરે છે, પશુ સયમની વિરાધના કરવાને કારણે જ ભવનપતિ દેવામાં દેવ રૂપે ઉત્પન્ન થયા કરે છે, એમ સમજવુ', “ હૈ ળ' તો જ્ઞાન ટ્વિત્તા માજીસ્સું વિચારૂં સમિહિક '' સ્તનિતકુમારના ભવમાંથી પશુ ઉદ્ધત્તના કરીને વિમલવાહનના જીત્ર મનુષ્ય લક્ષ પ્રાપ્ત કરશે. जाव विराहियसामण्णे जोइसिएसु देवेसु વન્નિધિ ” ત્યાં પણ પૂકિત મનુષ્યભવની જેમ શ્રામણ્ય પર્યાયની વિરાધના કરીને ચેતિષિક દેવામાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. બંને નં સત્રો નવ દ્રિત્તા માનુસંવિનવું મિક્િ'' વળી તે ત્યાંથી ચ્યવીને- જ્યે તિષિક દેવના શરીરને છે.ડીને-મનુષ્ય દંડ ધારણ કરશે. जीव अविराहियसामण्णे હામાત્રે જારું જિજ્ઞાસોહમે છે ફેવરાણ વિધિ " પૂર્વોક્ત સૂચન અનુસાર તે ભવમાં પણુ કથન સમજવું. પરન્તુ અહી તે શ્રામણ પર્યાયની વિરાધના કરશે નહી, તે એવી પરિસ્થિતિમાં કાળ ધમ પામીને તે સૌમ કલ્પમાં દેવની પર્યાયે ઉત્પન્ન થશે. से णं तओहिंतो अनंतरं चयं चइता माणुस्सं विगाहं लभिहिइ केवलं बोहिं बुज्झिहि ત્યાર બાદ જ્યારે તે સૌધમ કલ્પમાંથી ચ્યવન કરશે, ત્યારે મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરીને શુદ્ધ સભ્ય ગ્દર્શન પ્રાપ્ત કરશે. ‘તત્ય ત્રિ નં અવિાચિસામળે જામલે હારું વિચા સળંમારે બે રેવત્તાદ્વિિહક '' આ મનુષ્ય પર્યાયમાં તે પ્રવ્રજ્યા લઈને શ્રામણ્ય પર્યાયની વિરાધના કર્યા વિના જ કાળને અવસર આવતા કાળ કરીને સનત્કુમાર કલ્પમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઇ જશે. ૐ ન' સોહિંતો વં નહાવળમારે, તદ્દા હંમોર, મહાયુદ્ધ, બાળ, બારણે ' જેવી વકતવ્યતા સનત્કુમાર કલ્પમાં ઉત્પત્તિના વિષયમાં કરવામાં આવી છે, એવી જ વકતવ્યતા પ્રાāાક, મહાશુક્ર, આનત અને આરણુ કલ્પમાં તેના ઉત્પાદ વિષે પણ સમજી લેવી. “ સે ... તોદ્તો અવિાચિસામળે હાજ મારે હારું નિષા સજ્રકૃત્તિકે મવિમાળે તેનસાઇક્ઝિદ્દિફ' આરણ કલ્પમાંથી ચ્યવીને તે મનુષ્યભવમાં ઉત્પન્ન થશે. ત્યાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પ્રવ્રજ્યા લઇને શ્રામણ્યપર્યાયની આરાધના કરશે, અને કાળના અવસર આવતા કાળધર્મ પામીને સર્વાસિદ્ધ મહાવિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થશે. “સે તોહિ તો બળતરા પત્તા માòિદ્દે વાલે નારું મારું कुलाई भवति, अड्ढाई अपरिभूयाई, तहप्पगारेसु कुलेसु पुत्ततःए पश्चायाहिइ " ત્યાંના અસુ, લવ અને સ્થિતિના ચય કરીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જે આ ધનાઢય, દીપ્ત અને બહુજનઅભૂિત કુળ છે, તેમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે, શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૫૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ "एवं जहा अवाइए दढप्पाइन्नवसम्वया सच्चेव वत्तवया निरवसेसं भाणि ચડવા કાર વવનારંગે રમુcum” પૂર્વોકત રૂપે ઔપપાતિક સૂત્રમાં દઢપ્રતિજ્ઞના વિષે જે કથન કરવામાં આવ્યું છે, એજ કથન અહી સંપૂર્ણ રૂપે કેવળ ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ દર્શન તેને ઉપન્ન થશે” આ સૂત્રપાઠ પર્યત ગ્રહણ કરવું જોઈએ, “તણ જે રૂઢ ટી બcqળો તીવટું આમg” ત્યારે તે દઢપતિશ કેવલી પિતાને ભૂતકાળ જાણશે. “૩ામો yત્તા અને જિથે સાહિર લાવીને આ પ્રમાણે કહેશે–“gd a अई अजो! इभो चिरातीयाए श्रद्धाए गोसाले नामं मंखलिपुत्ते होत्था, समण. ઘાચા જ્ઞાત્ર ૪૩મથે વ ાળg” હે આ! ચિરાતીત કાળમાં અસંખ્યાત વ્યતીત થઈ ગયેલા અદ્ધાકાળમાં, હું મખલિપુત્ર ગોશાલ હતા. મારા તે ભવમાં મેં શ્રમને ઘાત કર્યો હતો, તેમને માર્યા હતા, અને તેમને પ્રબળ શત્રુ બન્યું હતું, તે ભવમાં છદ્મસ્થાવસ્થામાં જ હું મરણ પામ્યો હતે. “તં મૂari f બહું મારો નારીચે ગળવામાં વીમતું જાવાંત સંસારના અણુરિટ્રિા” હે આ! હે શ્રમણનિગ્રંથ ! તે કારણેશ્રમણઘાતાદિ કારણોને લીધે–મે અત્યાર સુધી આ અનાદિ, અનંત, દિન માર્ગવાળા ચાર ગતિવાળા આ સંસાર રૂપ ગહન વનમાં ભ્રમણ કર્યા કર્યું છે “તેં માળે કરો ! મrs, પારિવાળિીનg, sa=ાજપળીથg" તેથી હે આર્યો! તમે કઈ આચાર્યના વિરોધી ન થશે, ઉપાધ્યાયના વિરોધી ન થશે. “ભારચિત્તાવાળું અથવાઘ” આચાર્ય અને ઉપાધ્યાયના અશકર્તા પણ બનશે નહીં, તેમને અવર્ણવાદ પણ કરશે નહીં, અને તેમની અપકીર્તિ કરનારા પણ બનશે નહીં. “મા નં ૨fa gવે વેવ માશ્રી બળવા જાવ સંશાવતારું અજુરિટ્ટિ, કહા ” મારી આ વાતને માનવાથી તમારામાં કોઈ પણ આ અનાદિ, અનંત દીર્ઘ માર્ગવાળા, ચાતુરન્ત સંસારકાન્તારમાં ભ્રમણ નહીં કરે. જેઓ આ મારી વાત નહીં માને, તેમને મારી જેમ અનાદિ, અનંત, ચાતુરન્ત સંસારકાન્તારમાં દીર્ઘ કાળ સુધી ભટકવું પડશે. “તt તે સમir fથા દ્વારા વિસ્ટિવ अंतिय एयम8 सोचा निसम्म भीया, तत्था, तमिया संसारभउव्विग्गा दढप. gi દેવ૪િ વંવિતિદઢપ્રતિશ કેવલીને આ પ્રકારના કથનને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને, તે શ્રમણ નિગ્રંથ સંસારના ભયથી ભીત, શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૫૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ ત્રસ્ત અને ત્રાસિત થઈને (કેવલીન તે કથનને કારણે સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને) તે દઢપ્રતિજ્ઞ કેવલીને વંદણ કરશે. “વંવિત્તા તરણ કાળg સારોëિત્તિ, સિંવિહિંતિ, સાવ વિઝિહિંતિ” વંદણું કર્યા બાદ, તેઓ તે સ્થાનના (પાપસ્થાનોના) અતિચારોની આલેચના કરશે, નિંદા કરશે, ગહ કરશે અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેશે, "g f a ઢ રહી વહૂ રાણારું વસ્ત્ર રિચા વાળદિર” ત્યાર બાદ તે દૃઢપ્રતિજ્ઞ કેવળી અનેક વર્ષ સુધી કેલિપર્યાયનું પાલન કરશે, “પાળત્તા વળો મારાં નિત્તા, મi Tarf" પાલન કરીને પિતાનું ઘેડું આયુષ્ય બાકી રહ્યું છે તે જાણશે અને અનશન ધારણ કરશે “gવું =હા કવાર્e stવ સાવકુવાળમંd દિg >> પૂર્વોકત રીતે, ઔપપાતિક સૂત્રમાં કહ્યા અનુસાર, તેઓ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાત થશે અને સમસ્ત દુઃખોથી રહિત થઈ જશે. - આ શતકને અને મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને ગૌતમ સ્વામી કહે છે કે “રેવં મરે! તેવું મંછે! ત્તિ જ્ઞાર વિરૂ” “હે ભગવન ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભગવન્! આપનું કથન યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પિતાના સ્થાને બેસી ગયા, “તમત્તે જ પન્નાં સઘં " આ પ્રકારે આ ૧૫મું શતક સમાપ્ત થયું. “પાર્થ” આ પંદમું શતક ઉદ્દેશકેથી રહિત હોવાથી એક સમાન છે. સૂ૦૨૩ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પંદરમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત 15-1 !! શતક 15 સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર: 11 25 2