SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે જે ઔદારિકકાય મિશ્ર હોય છે, તેને દારિકમિશ્નકાય કહે છે અપર્યાપ્તક જીવમાં તેને સદૂભાવ હોય છે. વિક્ર્વણ દ્વારા જે શરીરનું નિર્માણ થાય છે. તેને વૈક્રિયકાય કહે છે. પર્યાપ્તક દેવાદિમાં તેને સદૂભાવ હોય છે. જે પૈક્રિયકાય કામણની સાથે મિશ્ર હોય છે તેને વૈકિયમિશ્રકાય કહે છે અપરિપૂવૅક્રિયશરીરવાળા દેવાદિમાં તેને સદૂભાવ હોય છે આહારક શરીરની નિષ્પત્તિ થાય ત્યારે જ આહારકકાયને સદૂભાવ રહે છે. આહ. રકમિશ્ર–આહારકનો પરિત્યાગ કરીને દારિકકાયને ગ્રહણ કરવાને તત્પર થયેલા જીવમાં આહારકમિશ્નકાયને સદ્ભાવ હોય છે. ત્યાં ઔદારિક સાથે મિશ્રતા હોય છે. વિગ્રહમતિમાં અથવા કેવલિસમુદુઘાતકાળે કામણુકાયને. સદૂભાવ હોય છે. સૂ૦૩ મરણ કે સ્વરૂપ કાનિરૂપણ –મરણવક્તવ્યતા– “વિ of મંતે ! મr goળજો' ઇત્યાદિ – ટીકાઈ–આની પહેલાના સૂત્રમાં કાયની પ્રરૂપણ કરવામાં આવી આ કાયાને ત્યાગ મરણમાં અવશ્ય પરિણમે છે. એજ વાત સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“#વિ ઇ મરે ! મને guળ” હે ભગવન! મરણના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! મને વિષે ઘom-તંગહા” હે ગૌતમ ! મરણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-“આવી જામ, કોહિને, ગારંતિમળે, વાઇસરળ, જંગમળે” (૧) આવીચિકમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યનિકમરણ, (૪) બાલમરણ અને (૫) પંડિતમરણ. જેમ પહેલી લહેરે ઉત્પન્ન થઈને બીજી (પછીની) લહેર સાથે મળીને નષ્ટ થઈ જાય છે, એ જ પ્રમાણે જે મરણમાં પ્રતિ શ્રમય અનુભવાતા આયુ વકર્મપુત અન્ય અન્ય ઉદિત આયુષ્યદલિકોની સાથે મળીને નષ્ટ થઈ જાય છે, તે મરણનું નામ આવીચિકમરણ છે. અવધિ એટલે મર્યાદા મર્યાદા સહિત જે મરણ થાય છે તે મરણને અવધિમરણ કહે છે. એટલે કે કઈ જીવે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૬
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy