________________
જેટલા આયુને બંધ કર્યો હોય તે સમસ્ત આયુને ભેળવીને, તે ભવમાં જ જે આગામી ભવન સાવધિક આયુને બંધ કરીને મરે છે, તે તે મર
ને અવધિમરણ કહે છે. જે નરકાદિ આયુષ્યકમંદલિકેને ભેળવીને જીવ મરે છે, અને મરીને પુનઃ એજ આયુષ્યકમ દલિકેને ભગવ્યા વિના જે તેનું આગામી મરણ થશે, તે મરણને આત્યન્તિક મરણ કહે છે. આ મરણ પછી મોક્ષને સદ્ભાવ રહે છે. અવિરત જીવોનું જે મરણ હોય છે તેને બાલમરણ કહે છે વિરત ના મરણને પંડિતમરણ કહે છે હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે “જાવી વિચારોળ મતે ! વિદે વળ?” હે ભગવન્ ! આવાચિકમરણ કેટa પ્રકારનાં કહ્યાં છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-શો મા !” હે ગૌતમ! “પંપવિ પારે” આવાચિકમરણ આ પ્રમાણે પાંચ પ્રકારનાં કહ્યાં છે. “સરકાવી વિચાળે, વત્તાવીનિકો, શારીરિક, મહાવીરવિવમળ, માવાથી વિચારો” (૧) દ્રવ્યાવિચિકમરણ, (૨) ક્ષેત્રાવાચિકમરણ, (૩) કાલાવાચિકમરણું, (૪) ભવાનીચિ. કમરણ, અને (૫) ભાવાવાચિકમરણ હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે- દવાથીનિયનને બં મતે ! રવિ વાળને ? હે ભગવન ! દ્રવ્યાવીચિકમરણના કેટલા પ્રકાર કહ્યા છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર-“ચમા ! જરાત્રિ ઘum” હે ગૌતમ! દ્રવ્યાવાચિકમરણના ચાર પ્રકારે કહ્યા છે. “ તંગા” તે પ્રકારે નીચે પ્રમાણે छ-" नेरइयव्यावीचियमरणे, तिरिक्खजोणिय वा वीचिया रणे, मणुस्सदवावी. જિયમાળે, વિબ્લવીચિરો” (૧) નરયિકદ્રવ્યાવાચિકમરણ, (૨) તિર્ય ગેનિકદ્રવ્યવાચિકમરણ, (૩) મનુષ્યદ્રાવાચિકમરણ અને (૪) દેવદ્રવ્યાવી. ચિકમરણ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જે ળળ મંતે ! વર્ષ પુરાચારીરિક મળે, રેહુબાવી મળે ?” હે ભગવન્! આપ શા કારણે એવું કહો છો કે “નરયિકદ્રવ્યાપીચિકમરણ” ? એટલે કે “નૈરયિકદ્રવ્યાવાચિકમરણ” આ પદ દ્વારા આપ શું કહેવા માગે છે-શેનું પ્રતિપાદન કરે છે?
મહાવીર પ્રભુને ઉતર–“નોરમા ! હે ગૌતમ ! = = નેરા રે इबदलने वट्टमाणा, जई दवाई नेरहयाउयत्ताए गहियाई, वाई, पुट्ठाई, कडाई
વિચા, રિવિવું, અમિરિવિદ્રા, અમિસમન્નાનારું મહંત નરયિક દ્રવ્યમાં નારક રૂપે વર્તમાન (રહેલા નિરવિક છએ જે દ્રવ્યને તેમણે નૈવિકાયુષ્ક રૂપે અર્શન દ્વારા ગ્રહણ કર્યા છે, બન્ધન દ્વારા બંધ્યા છે, પ્રદેશ પ્રક્ષેપ દ્વારા પુષ્ટ કર્યા છે, વિશિષ્ટાનુ રાગ દ્વારા ગાઢ કર્યા છે, સ્થિતિ સંપાદક દ્વારા પ્રસ્થાપિત કર્યા છે, જીવપ્રદેશોમાં નિવેશિત કર્યા છે, અને જીવપ્રદેશોમાં જ સમસ્ત રૂપે અતિ ગાઢતાએ પહોંચાડયાં છે, અને અભિમન્વાગત-ઉદયાવ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨ ૭