________________
વિવેત્તાવીજ મળે, વાવ વત્તાવીfજાના” (૧) નરયિકક્ષેત્રાવાચિકમરણ, (૨) તિર્યનિક ક્ષેત્રાચિકમરણ, (૩) મનુષ્યક્ષેત્રાચિકમ રણ, (૪) દેવ ક્ષેત્રાવાચિકમરણ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે છેળÈí મતે ! વં કુદરૂ, નેરૂયવેત્તાવીનિયમ, ફત્તાવી વયમ ” હે ભગવન્! આપ શા કારણે એવું કહે કે નૈરયિકક્ષેત્રાચિક મરણ? એટલે કે “નરયિકક્ષેત્રાચિકમરણ” આ શબ્દ દ્વારા શું પ્રતિપાદિત થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ ગં ગં ને વનાળા કારું છું ને. ga૩યત્તા ” ઈત્યાદિ હે ગૌતમ ! નરયિકના આયુષ્ય રૂપે ગ્રહણ કર્યા છે, બદ્ધ કર્યા છે, પુષ્ટ કર્યા છે, કૃત કર્યા છે, પ્રસ્થાપિત કર્યા છે, નિવિષ્ટ કર્યા છે, અભિનિવિષ્ટ કર્યા છે, અભિસમન્વાગત કર્યા છે, તે દ્રવ્યને તેઓ પ્રતિસમય નિરતર છોડતાં રહે છે. તે કારણે હું ગોતમ ! એવાં મરણને
નૈરયિકક્ષેત્રાવાચિક મરણ” આ શબ્દ વડે મેં પ્રતિપાદિત કર્યું છે. “gવ ગઘેર ગાયોરિયમને દેવ વેત્તાથી વિચાર વિ ” આ પ્રમાણે દ્રવ્યાવિચિકમરણ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન ક્ષેત્રાવીચિકમરણ વિષે પણ કરવું જોઈએ “વે કાર માવાવીર મળે” એજ પ્રમાણે કાલાવાચિકમરણ, ભવાવાચિક મરણ અને ભાવાવાચિકમરણ વિષે પણ સમજવું જોઈએ આ વિષયને અનુલક્ષીને આ પ્રકારને અભિલાપક્રમ બનશે
જાણવીરિયમ 1 મરે! વિધું પunત્ત' હે ભગવન્ કાલાવાચિકમરણના કેટલા પ્રકાર કહ્યા છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર- દિવÉ qurd” હે ગૌતમ! કાલવીચિકમરણના ચાર પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે-(૧) નરયિક કાલાવાચિકમરણ, (૨) તિર્થનિક કાલાવાચિકમરણ, (૩) મનુષ્ય કાલાવાચિકમરણ અને (૪) દેવકાલાવાચિક મરણ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન્! “નરયિક કાલાવાચિક મરણ” આ પદ દ્વારા શું પ્રતિપાદિત થાય છે એટલે કે આ પ્રકારનું મરણ એટલે શું?
મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ ! નરયિક કાળમાં રહેલા નરયિક છએ જે દ્રવ્યને નૈરયિકાયુષ્ક રૂપે ગ્રહણ કર્યા છે, બદ્ધ કર્યા છે, પુષ્ટ
ક્યાં છે, કૃત કર્યા છે, પ્રસ્થાપિત કર્યા છે. તે કાલાવાચિક દ્રવ્યને તેઓ પ્રતિસમય નિરન્તર છેડતાં રહે છે. તે કારણે હે ગૌતમ ! આ પ્રકારના મરણને મેં નૈરકિકાલાવાચિકમરણ “આ પદ દ્વારા પ્રતિપાદ્ય કહ્યું છે. એજ પ્રમાણે ભવ અને ભાવાવાચિકમરણ વિષયક અભિલા પિતાની જાતે જ સમજી લેવા જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રોફિમળાં મરે! વહે ?” હે ભગવન ! અવધિમરણના કેટલા પ્રકાર કહ્યા છે?
શ્રી ભગવતી સૂત્ર: ૧૧