________________
મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! વંશયદું વળશે-સંજ્ઞફા” હે ગૌતમ ! અવધિમરણના પાંચ પ્રકાર પડે છે, જે નીચે પ્રમાણે છે-“ સ્વાશ્મિરને, @સોશ્મિરને, નાય મોમાિળે ” (૧) દ્રવ્યાવધિમણુ, (૨) ક્ષેત્રાવધિમરણુ, (૩) કાલાવધિમરણુ, (૪) ભવાધિમરણ અને (૫) ભાવાધિમરણુ.
,,
ગૌતમ સ્વામીના પ્રશ્ન- સ્ક્વોમિળેાં મતે ! દય, વળત્તે ?'' ૐ ભગવન્ ! દ્રવ્યાવધિમરણના કેટલા પ્રકાર કહ્યા છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-પોયમા ! વઽત્રિજ્qળત્તે-સંજ્ઞા'' હું ગૌતમ ! દ્રવ્યાવધિમરણના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-“Àચનોમિળે, ગાય સેનોમિરને ” (૧) નૈરયિક દ્રવ્યાવધિમરણ, (૨) તિય ચૈાનિક દ્રવ્યોવધિમરણ, (૩) મનુષ્ય દ્રષ્યાવધિમરણ અને (૪) દેવ દ્રષાવધિમરણ,
ગૌતમ સ્વામીના પ્રશ્ન-૮, મેટ્રેળ મતે ! ' યુચર્-ને ચોફિ મળે “નેચ ોતિનો ?” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે નૈરિયક દ્રષાધિમરણ ખૈરયિકદ્રવ્યાવધિમરણુ આ પદ્મ દ્વારા પ્રતિપાદ્ય છે ? એટલે કે નૈરવિકદ્રવ્યાવધિમરણના ભાવાથ' શો છે ?
66
99
<(
મહાવીર પ્રભુના ઉત્તર- શોથમા ! ” હે ગૌતમ ! “ નું `મેચને माणा जाई दवाई संपयं मरंति, तेण नेरइया ताई दव्वाई' अणागए काले પુનો વિમÉિત્તિ’નૈયિક દ્રવ્યમાં વર્તમાન નારકા જે દ્રબ્યાને વમાન કાળે છેડે છે, તે નારકા જ એજ દ્રવ્યેાને ભવિષ્યકાળમાં પાપહેતુએ દ્વારા ફરી ગૃડીત કરીને છેડશે-એટલે કે તેમની નિરા કરશે હું ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યુ છે કે નૈરયિકદ્રવ્યાવધિમરણુ “ નૈરયિકદ્રવ્યાવધિમરણુ ’ આ પદ દ્વારા પ્રતિપ્રાદ્ય થાય છે. " एवं तिरिक्खजोणियद्व्वोहिमरणे, मणुરણક્બોદ્બિળે, વસ્ત્રોફિલ્મરણે વિ’' એજ પ્રમાણે તિય ચૈાનિક દ્રવ્યાવધિમરણ, મનુષ્યદ્રષ્યાવધિમરણુ અને દેવદ્રવ્યાવધિમરણુના વિષયમાં પણ કંથન સમજવું' જોઈએ, “ [ ન ગમેન વેજ્ઞોહિમળે ત્રિ, જાજોમિને ત્રિ, મોમિને ત્રિ, મોમિને વિ' પૂર્વોક્ત દ્રાવધિમરણુ વિષયક અભિલાપક્રમ દ્વારા ક્ષેત્રાવધિમરણ, કાલાવધિમરણ, ભાવધિમરણ અને ભાવવધિમરના પ્રકાર, સ્વરૂપ આદિ વિષયક કથન સમજી લેવુ જોઈએ. હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન પૂછે છે કે- જ્ઞાતિયમળેશાં અંતે ! પુટ્ટા '' હે ભગવન્ ! આત્યન્તિક મરણના કેટલા પ્રકારો કહ્યા છે?
66
-
મહાવીર પ્રભુના ઉત્તર- નોચમા ! ”હું ગૌતમ! “ પંચવિષે તંજ્ઞદ્દા ? આત્યન્તિક મરણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા ?-૪ યાતિચમળે, જ્ઞત્તાયિમળે નાવ માવતિયને” (૧) દ્રવ્યાયન્તિક મરણુ, (૨) ક્ષેત્રાત્યન્તિક મરણ, (૩) કાલાત્યન્તિકમણ, (૪) ભવાયન્તિકમણુ અને (૫) ભાવાત્યન્તિકમરણુ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૯