SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન- વાકુંતિમળે અંતે ! ભગવન્ ! દ્રખ્યાત્યન્તિકમરછુ કેટલા પ્રકારનુ કહ્યું છે ? વિ,વળત્તે ” હું મહાવીર પ્રભુને ઉત્તર- પોયમાં! ચર્ચા, વાસ્તે-સંજ્ઞા '' હે ગૌતમ! દ્રષ્યાત્યન્તિકમરણ ચાર પ્રકારનું હ્યું છે, જે પ્રકારો નીચે પ્રમાણે છે-“ તેરstars' तियमरणे जाव देवदव्वाइंतियमरणे " (૧) નૈરયિકદ્રવ્યાત્યન્તિક મરણુ, (૨) તિયગ્યેાનિક દ્રવ્યત્યન્તિક મરણુ, (૩) મનુષ્યદ્રવ્યા િતક મરણુ અને (૪) દેવદ્રવ્યત્યન્તિક મરણુ, ગૌતમ સ્વામીને પ્રશ્ન-લે થેનદેન મણે! જ યુવ-નેચવા 'તિથમળે, મેચિયુવાફ ત્તિચમળે' હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે. કે નરયિકદ્રવ્યાત્યન્તિકમણુ “ નૈરચિકદ્રવ્યાત્યન્તિમરણ ’’ આ પદ દ્વારા પ્રતિપાદ્ય છે ? "" મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! '' હે ગૌતમ ! “ ગંળ નેફ્યા નડ્ય कुत्रे वट्टमाणा जाइ दव्बाइ संपय मरंति, तेण नेरइया ताई दव्वाइ' अणागए દાઢે પુળો વિ મભિંતિ, લે તેનટ્રેન' ના મળે ” હે ગૌતમ ! નૈયિક દ્રવ્યમાં વર્તમાન નારકા જે દ્રવ્યેાને વતમાન કાળમાં છેાડે છે, એજ નારક એજ દ્રવ્યેાને ભવિષ્યકાળમાં ક્રી ગ્રહણ કરીને હોડતાં નથી તે કારણે હે ગૌતમ ! મે... એવુ... કહ્યુ છે કે નૈષિકદ્રવ્યત્યન્તિક મરણુ “વૈરયિકદ્રવ્યાત્યન્તિક મરણુ ’ મા પદ્મ દ્વારા પ્રતિપાદ્ય હોય છે. “ ૬' 'તવિજ્ઞોળિયëા, સિયમળે, મનુસરવા ત્તિયમળે, વવા 'તિય મળે છ એજ પ્રમાણે તિય ચૈનિક દ્રવ્યાત્યન્તિકમરણ, મનુષ્યદ્રષ્યાત્યન્તિક મરણુ અને દેવદ્રવ્યાત્યન્તિકમરણ વિષે પણ સમજવું. ઉં' લેત્તારલિયમને વિવજ્ઞાન માયાર્ત્તિચમાળે વિ’ દ્રષ્યાત્યન્તિકમરણના જેવુ... જ કથન ક્ષેત્રાત્યન્તિકમરણ, કાલાત્યન્તિકમ૨ણ, ભવાત્યન્તિક મરણુ અને ભાવાત્યન્તિક મરણના પ્રકાર આદિ વિષે પણ સમજવું.. ગૌતમ સ્વામીને પ્રશ્ન- વાહમરમેળ મતે ! વિષે પત્તે ” હું ભગ વન્! ખાલમરણુના કેટલા પ્રકાર કહ્યા છે ? 99 "" મહાવીર પ્રભુને ઉત્તર-‘ગોરમા ! ટુવાસવિષે પત્તે-સંજ્ઞા '' હું ગૌતમ ! ભાલમરણના નીચે પ્રમાણે ૧૨ પ્રકાર કહ્યા છે-“ થમરન' ગા १ए जाव गिद्धपिट्टे " ખીજા શતકના પહેલા ઉદ્દેશામાં જે સ્ટન્દક પ્રકરણ આવ્યું છે, તેમાં તેના વલયમરણથી લઇને ગૃદ્ધપ્રુષ્ટમર પર્યન્તના જે ખાર લેટ્ઠો ખતાવ્યા છે, તેમને અહી ગ્રાણુ કરવા જોઇએ અત્યંત ક્ષુધાને કારણે વ્યાકુલતાપૂર્વક જે મરણ થાય છે, તેનું નામ વલયમરણ છે. અથવા સયમથી ભ્રષ્ટ થયેલા જીવતુ જે મરણ થાય છે તેને વલન્મરણુ અથવા મરણ કહે છે. આ પહેલે ભાવ છે. ગીધ આદિ શિકારી પક્ષીઓ દ્વારા વલય. શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૩૦
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy