SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા શિકારી કૂતરા આદિ પશુઓ દ્વારા શરીરનું વિદારણ થવાથી જે મૃત્યુ થાય છે, તેનું નામ ગુપૃષ્ટ મરણ છે. આ બારમો ભેદ છે. બાકીના ૧૦ ભેદે આ પ્રમાણે છે–વશાર્તામરણ ૨, અંતઃશત્યમરણ ૩, તદુભવમરણ ૪, ગિરિપતનમરણ ૫, તરૂપતનમરણ ૬, જલપતનમરણ ૭, જવલનપ્રવેશમરણ ૮, વિષભક્ષણમરણ ૯, શાપ પાતમરણ ૧૦, વૈદાય સમરણ ૧૧, આ મરણ પ્રકારનું વિશેષ વર્ણન સ્કન્દક પ્રકરણમાં વાંચી લેવું ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વંચિમને મં! #વિદે વળ” હે ભગવન! પંડિતમરણને કેટલા પ્રકાર કહ્યા છે) મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! સુવિ fuળજો- સંજ” હે ગૌતમ ! પંડિતમરણના બે પ્રકાર કહ્યા છે. તે પ્રકારો નીચે પ્રમાણે છે-“grોવામળે , મત્તાવાળે ચ” (૧) પાદપપગમનમરણ, (૨) ભક્તપ્રત્યાખ્યાન મરણ જમીન પર પડેલાં વૃક્ષની જેમ જે મરણમાં હલનચલન આદિ ક્રિયાએને ત્યાગ કરવામાં આવે છે, અથવા સાધક એક જ સ્થિતિમાં પડયે રહીને જે મરણને ભેટે છે, તે મરણને પાદપપગમનમરણ કહે છે જે મરણમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે. તે મરણને ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જાગોવામળે જે મરે! #વિ પum” હે ભગવદ્ ! પાદપપગમનમરણના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સુવિ viળ- તંજ્ઞ” હે ગૌતમ! પાદરેપગમત મરણના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-“જીફાને ચ, ઝળહરમે ૨, નાવ નિચમે બકિએ” (૧) નિહરિમ અને (૨) અનિહરિમ રહેઠાણના એક સ્થાનમાં જે પાદપોપગમન કરાય છે તેને નિહરિમ પાદપગમન કહે છે. ત્યાંથી મૃતશરીરને બહાર કાઢવું પડે છે પર્વતની ગુફા, જંગલ આદિ એકાન્ત સ્થાનમાં જે પાદપિગમન કરવામાં આવે છે તેને અનિરિમ પાદપિપગમન કહે છે. ત્યાંથી મૃતશરીરને બહાર કાઢવું પડતું નથી ઉપર્યુક્ત બને પ્રકારના પાદપપગમન રૂપ મરણ ચાર પ્રકારના આહારના પરિત્યાગપૂર્વક જ થાય છે. તેની સાધના કરતા સાધક પિતાના શરીરના સંરકાર, સેવા, શુશ્રુષા આદિથી રહિત હોય છે. તે પિતે પિતાના શરીરની સેવાશશ્રષા કરતો નથી અને બીજાની પાસે સેવાસુશ્રષા કરાવતા પણ નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માજજકam મતે ! વાવિ પvળ?” હે ભગવન્! ભક્ત પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ સંવ, રિચ તાહિ » હે ગૌતમ! ભક્તપ્રત્યાખ્યાન મરણના પણ નિહરિમ અને અનિર્ધારિમ, આ એ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૩૧.
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy