________________
પ્રકાર કહ્યા છે. પરંતુ તેમાં વિશેષતા એટલી જ છે કે આ બંને પ્રકારના ભક્તપ્રત્યાખ્યાન મરણ નિયમથી જ સપ્રતિકર્મ (શરીર સંસ્કાર સહિત) હોય છે.
ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે કે-“રેવં મતે સેવં મરે! ઉત્ત” હે ભગવન ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું, તે સત્ય છે. હે ભગવન! આપે એવું કહ્યું તે સર્વ એવું જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને તેઓ પિતાના સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૪ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સત્રની પ્રમિયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને સાતમે ઉદ્દેશકસમાતા.૧૩-છા
કર્મ પ્રકૃતિ કા નિરૂપણ
આઠમા ઉદ્દેશાનો પ્રારંભઆ ઉદ્દેશકમાં કર્મપ્રકૃતિની વક્તવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
–કર્મપ્રકૃતિવક્તવ્યતાજો મને ! મારીનો qvqત્તાવોઈત્યાદિ– ટીકાર્થ-સાતમાં ઉદ્દેશકમાં મરણની વક્તવ્યતાનું કથન કરવામાં આવ્યું છે. તે મરણ, આયુકર્મની સ્થિતિના ક્ષયરૂપ હોય છે. તે કારણે કર્મ સ્વરૂપની પ્રરૂપણ કરવા માટે સૂત્રકારે આ આઠમાં ઉદ્દેશકનું પ્રરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“દ નું મરે ! #gવી guત્તાગો” હે ભગવન્ ! કર્મપ્રકૃતિઓ કેટલી કહી છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“શોચમા !” હે ગૌતમ! “અ માડીનો ઘomત્તાગો” કર્મપ્રકૃતિએ આઠ કહી છે. “તેં કહું તે આઠ કર્મ પ્રકૃતિએ નીચે પ્રમાણે છે-“g= વંદિત્તો માળિયવો નિરવતો Ê ” આ પ્રમાણે અહીં પૂર્વોક્ત રીતે પ્રજ્ઞાપનાને “બસ્થિતિ ઉદ્દેશક પૂરેપૂરે કહેવું જોઈએ. એટલે કે પ્રજ્ઞાપના સૂત્રના બીજા ઉદ્દેશકના ૨૩માં પદમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી પણ થવું જોઈએ અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કહે છે કે-“સેવ મંતે ! સેવં મતે ! ઉત્ત” હે ભગવન ! આપની વાત સર્વથા સત્ય છે. હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યુંતે સર્વથા સત્ય છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા. સૂ૦૧૫
|| આઠમે ઉદ્દેશક સમાપ્ત . ૧૩–
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૩૨