________________
વૈક્રિય શક્તિ કે સામર્થ્ય કા નિરૂપણ
નવમા ઉદ્દેશાના પ્રારંભ-~ —વૈયિશક્તિવક્તવ્યતા
ટીકા”—આઠમાં ઉદ્દેશકમાં કમસ્થિતિની પ્રરૂપણા કરવામાં આવી છે. વૈક્રિયકરવાની શક્તિ કમને જ આધીન હોય છે તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા તેનુ વર્ણન કર્યુ છે. “ રાશિદ્દે નાવ રૂંવચારી ' રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યો ધમ કથા સાંભળવાને માટે પરિષદ નીકળી ધર્મકથા સાંભળીને પરિષદ પાછી ફરી ત્યાર બાદ ધર્માંશ્રમણ કરવાની અભિલાષાથી પ્રેરાઈને ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક અન્ને હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા-સે નન્હા નામ જેક્વુત્તેિ યાવહિચ મહાચ રાજછેના ” હે ભગવન્ ! જેવી રીતે કાઇ પુરુષ કૈયાઘટિકાને ગળે ઢોરી આંધેલા ટેટાને-લઇને ચાલે છે, (અહીં “ ચા ” પત્ર રજૂ (દારી)નું વાચક છે અને તે ગામઠી શબ્દ છે. આ કથનના ભાવાર્થ એવા છે કે જ્યારે મનુષ્ય પરદેશ જવાને માટે નીકળે છે, ત્યારે કૂવામાંથી પાણી કાઢવા માટે એક લાઢી અને ઢારી પાસે રાખે છે લાટાના ગળામાં ઢારીના ગાળીઆ નાખીને તે કૂવામાંથી પાણી કાઢીને પીવે છે), એજ પ્રમાણે “ બળવારે વિ भावियप्पा केयाघडियाच्चिहत्थगएणं अप्पाणेणं उड्ड वेहायसं उत्पएज्जा ” શું ભાવિતાત્મા અણુગાર પણ પેાતાની વૈક્રિયલબ્ધિ વડે, ગળે ઢોરી બાંધેલા લાટાને લઈને ચાલતા મનુષ્યના જેવા પોતાને આકાર બનાવીને-તે રૂપે પેાતાની વિધ્રુવ ણા કરીને-આકાશમાં ઊડી શકે છે ખરાં ? “ યાદિયાનિધ हत्थ આ પદ્મના અથ ઢોરીના છેડા જેના ગળે ખાંધ્યા છે એવા લાટાને ગ્રહણ કરીને ’ અથવા આ પ્રકારનું કાય જેના હાથમાં છે એવાં પેાતાને. ”
,,
66
મહાવીર પ્રભુના ઉત્તર—‹ ëતા, કુવ્વાન્ના ” હા, ગૌતમ ! એવું ખની શકે છે. એ પ્રકારના અણુગાર આ પ્રકારના રૂપની વિધ્રુણા કરીને આકા શમાં ઊડી શકે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- બળવારે ન્ મતે ! મનિયાના નમૂ ચાપડિયાટ્યવિચાર્વાક્' વિવિશદ્ ” હું ભગવન્ ! ભાવિતાત્મા
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૩૩