________________
અણુગાર, ગળે દોરી બાંધેલા લેાટાને હાથમાં ગ્રહણ કર્યાં હાય એવાં રૂપાની વિધ્રુણા કરવાને શું સમથ હાય છે ખરાં ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘“ નોયમા ! છે નંદ્દા નામદ્ જીતિનવાળે ત્યેન हत्थे, एवं जहा तइयलए पंचमुद्देसर जाव नो चेव णं संपत्तीए विव्विसु वा, વિગિતિયા, વિત્રિમંતિ વા ” હે ગૌતમ ! જેવી રીતે કાઇ યુવાન પુરુષ પેાતાના હાથ વડે કાઈ યુવિતના હાથ પકડીને ચાલવાને સમર્થ હાય છે, (એજ પ્રમાણે ભવિતાત્મા અણુગાર પણ એવાં રૂપાની વિકણા કરવાને સમથ હાય છે.) ઇત્યાદિ કથન ત્રીજા શતકના પાંચમાં ઉદ્દેશકના કથન અનુસાર અહી પણ ગ્રહણ કરવું જોઇએ. તે જ ખૂદ્વીપ નામના દ્વીપને પેાતાનાં વૈક્રિય રૂપે વડે ભરી શકવાને સમર્થ હેય છે, પરન્તુ તેમણે ભૂતકાળમાં કદી ભર્યાં નથી, વમાનમાં ભરતા નથી અને ભવિષ્યમાં ભરશે નહી તેમની વૈક્રિય શક્તિના નિર્દેશ કરવાને માટે જ આ કથન અહીં કરવામાં આવ્યું છે. એટલે કે તેમની વૈક્રિય શક્તિથી તે એવુ કરવા ધારે તા કરી શકે છે, એવું સામર્થ્ય તેમની વૈક્રિયશકિતમાં છે, પરન્તુ એવી વિક્રિયા તેઓ કાળત્રયમાં કદી કરતા નથી એટલે કે પેાતાની વૈક્રિયશક્તિ દ્વારા વિક્રમ વિંત રૂપા વડે તેમણે કદી જાંબુદ્વીપને ભચે† નથી, ભરતા નથી અને ભરશે નહીં. ગૌતમ સ્વામીના પ્રશ્ન -‘૩. નહાનામÇકેર્ પુત્તેિ ત્રિવેનું ગાય गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा हिरण्णपेलहत्थकिच्चगएण अप्पाणेणं० " હું ભગવન્! જેમ કાઈ પુરુષ ચાંદીની પેટીને પેાતાના હાથમાં પકડીને ચાલે છે, એજ પ્રમાણે શુ ભાવિતાત્મા અણુગાર પણ ચાંદીની પેટી લઇને ચાલતા મનુષ્યના જેવા રૂપાની વિકુણા કરીને ઉપર આકાશમાં ઊડી શકે છે ખરાં ? “ વ ધ્રુવન્નપેરું, વ. ચળવેલું, વાપરું, સ્થવેરું, આમળવેલું ” એજ પ્રમાણે જેવી રીતે કાઈ પુરુષ સુવર્ણની પેટીને, કાઇ પુરુષ રત્નની પેટીને, કોઈ પુરુષ હીરાની પેટીને, કાઈ પુરુષ વસ્રની પેટીને, કાઈ પુરુષ આભરણુની પેટીને હાથમાં લઈને ચાલતા હાય, એવાં હાથમાં જુદી જુદી પેટીઓવાળા મનુષ્ચાના જેવા રૂપાની વિકણા કરીને પશુ શુ તે આકાશમાં ઊડી શકે છે ખરાં ?
મહાવીર પ્રભુના ઉત્તર-હા, ગૌતમ ! ભાવિતાત્મા અણુગાર પણ એવાં રૂપાની વિકુવા કરીને ઉપર આકાશમાં ઊડી શકે છે.
“વ' નિયત્રિ, સુંદિકુ, વહ્રિ', ૧ '' દિલ એટલે વાંસ, કટ એટલે ચટ્ટાઈ અથવા આસવિશેષ, અને શુખ એટલે તૃણુ આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે છે કે હું ભગ વન્! જેવી રીતે કાઇ પુરુષ વાંસની ચટાઈ અથવા આસન વિશેષને, તૃણુની ચટાઈને, ચના આસનિવેશેષને, ઘેટાની ઊનમાંથી બનાવેલ કાંખળાને હાથમાં લઇને ચાલે છે, એજ પ્રમાણે શું ભાવિતામા અણુગાર પણ વાંસનિમિત ચટાઈ આદિને હાથમાં ગ્રહણ કરેલ હોય એવાં મનુષ્ય રૂપાની વિકુવા કરીને ઊંચે આકાશમાં ઊંડી શકે છે ખરાં? એજ પ્રમાણે अयभारं, तंब આ, સચમાર, ખ્રીસમાર', 'ફિસમાં, સુવન્નમાર, વરમાર' ” જેમ કાઈ પુરુષ àાહભારને, તાંબાનાભારને, જસતનાભારને, સીસાનાભારને, ચાંદીનાભારને, સુવર્ણનાભારને, અને વાતા ભારને હાથમાં લઈને ચાલે છે, એજ શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૩૪