________________
પ્રમાણે ભાવિતાત્મા અણુગાર પશુ શુ અવૈભારાદિનું વહન કરતાં રૂપાની વિધ્રુણા કરીને આકાશમાં ઊંચે ઉડી શકે ખરાં ?
આ પ્રશ્નાના ઉત્તર આતા મહાવીર પ્રભુ કહે છે કે હા, ગૌતમ ! પૂર્વોક્ત સઘળાં રૂપે.ની વિણા કરીને ભાવિતાત્મા અણુગાર આકાશમાં ઊંચે ઊડી શકે છે,
ગૌતમ સ્વામીનેા પ્રશ્ન- છે જ્ઞદ્દા નામદ્ગુરુલિયારો વિ પાણ્ રહ્યુંवियार उड़ पाया अहोखिरा चिट्ठेज्जा, एत्रामेत्र अणगारे वि भावियप्पा, વસ્તુસીજવાળ આવ્યામેળ કરૢ વેદ્દાચયું ” હે ભગવન્! જેમ ચામચિડિયું અન્ને પગને વૃક્ષાદિની શાખા સાથે ઉપર લટકાવીને અને મસ્તકને નીચે રાખીને લટકી રહે છે, એજ પ્રમાણે શુ' ભાવિતાત્મા અણગાર પણુ એવાં રૂપની વિધ્રુવ ણા કરીને આકાશમાં ઊંચે ઉડી શકે છે ખરાં? એજ પ્રમાણે જેવી રીતે બ્રાહ્મણુ ગળામાં જ્ઞાપવીત (જનાઈ) રાખીને ચાલે છે, એવી જ રીતે શુ' ભાવિતાત્મા અણુગાર ગળામાં જનાઈ ધારણ કરેલા બ્રાહ્મણના રૂપની વિણા કરીને આકાશમાં ઊંચે ઊડી શકે છે ખરાં?
આ બન્ને પ્રાના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે હા, ગૌતમ ! તે ભાવિતાત્મા અણુગાર એવાં રૂપાની વિકુલણા કરીને આકાશમાં ઊંચે ઊડી શકે છે. વળી તે ભાવિતાત્મા અણુગાર બ્રાહ્મણુસ'મ`ધી પેાતાના વૈક્રિય રૂપ વડે આ જમૂદ્રીપને સ’પૂર્ણ રૂપે ભરી દઈ શકવાને સમથ હાય છે, પરન્તુ એવાં બ્રાહ્મણનાં રૂપાની વિણા તેમણે પહેલાં કદી કરી નથી, વર્તમાનમાં પણ તેઓ એવાં રૂપાની વિકુવા કરતા નથી અને ભવિષ્યમાં પણુ કરશે નહી. અહી તેમની વિષુવા શક્તિને પ્રકટ કરવાના હેતુથી જ આ કથન કરવામાં આવ્યુ છે. સમસ્ત જબુદ્વીપને સ'પૂર્ણ રૂપે ભરી દે એવાં રૂપાની વિકુČા કરવાની શિકત હોવા છતાં વાસ્તવમાં તે એવાં રૂપાની વિધ્રુણા કરતા નથી, એમ સમજવુ,
"
મંત્તિ હ્રાચ (અહી' ‘ ચા
ગૌતમ સ્વામીના પ્રશ્ન- તે નન્હા નામ૬ નટોચા વિચા, उव्वहिया, उव्विहिया गच्छेज्जा, एवामेव सेसं वागुलीए નામ' પદ વાકયાલ'કારમાં પ્રયુકત થયું છે.) હે ભગવન્ ! જેવી રીતે જળે પેાતાના શરીરને સંકાચી સ’કાચને પાણીમાં ચાલે છે, એજ પ્રમાણે શું ભાવિતાત્મા અણુગાર પણ એવાં જળનાં રૂપોની વિધ્રુણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે ખરાં?
ܕܕ
મહાવીર પ્રભુને ઉત્તર-હા, ગૌતમ ! આ પ્રકારનાં રૂપાની વિષુવ`ણા કરીને ભાવિતાત્મા અણુગાર આકાશમાં ઊંચે ઊડી શકે છે—તથા જેમ થીય बीसउणे सिया दो वि पाए, समतुरंगेमाणे समतुरंगेमाणे गच्छेज्जा, एवाમેય અળવારે, મેલું સંન્નેવ '' ખીજક નામનુ પક્ષી ઘેાડાની જેમ ખન્ને પગને એક સાથે ઉઠાવીને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતાત્મા અણુગાર પણ એવાં શનિરૂપાની (દેવચકલીનાં જેવાં રૂપાની) વિક્Öણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. “ હૈ ગદ્દા નામદ્ વલ વિજ્રણ સિયા, સધવાળોહણે તેવે માળે ડ્રેકના, ગામેય અળવારે, ઘેરું ચેત્ર ” અથવા જેવી રીતે વિડાલક પક્ષી (ચ'પક્ષી વિશેષ) એક વૃક્ષ પરથી બીજા વૃક્ષને એળંગીને ચાલે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૩૫