________________
એજ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ તે પ્રકારના રૂપની વિકુવણ કરીને આકાશમાં ઊંચે ઊડી શકે છે.
તથા–“નાના જીવંઝીવાળે fણા રો વિ વાર રમતુ મા સમારોનાખે છે, gવમેવ મારે તેવં તવ” જેમ જીવંજીવક (ચકોર પક્ષી) ઘોડાની જેમ બને પગને સાથે ઉઠાવીને ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ એવાં જ જીવજીવક પક્ષીના રૂપની વિક વણ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. “સે કહા નામ દંરે વિચા, तीराओ तीर' अभिरममाणे अभिरममाणे गच्छेन्जा, एवामेव अणगारे हंसकिच्चનgi તંવ” જેમ કેઈ હંસ એક કિનારાથી બીજા કિનારા સુધી વારંવાર જળકીડા કરતો કરતે વિચારે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણુગાર પણ એવાં જ હંસના રૂપની વિક્વણુ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. અથવા–“રે કા નામ સમુદવાના વિચા, વીમો વીરું રેરેમાળે જરા , gવમેવ દેવ” જેમ સમુદ્રવાસ એક તરંગ પરથી બીજા તરંગ પર ઉછળતે ઉછળતે ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ સમુદ્રવાસના (કાગડો) રૂપની વિદુર્વણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે, અથવા-બરે जहा नामए केइ पुरिसे चकं गहाय गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा જસ્થવિર Tgk gimળ રેસં 11 ચાહિયા” જેવી રીતે કેઈ પુરુષ ચકને હાથમાં લઈને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ હાથમાં ચક ધારણ કરેલાં રૂપાની વિદુર્વણુ કરીને આકાશમાં ઊંચે ઉડી શકે છે. બાકીનું સમસ્ત કથન ગળે દેરી બાંધેલા લેટાને હાથમાં લઈને ચાલતા મનુષ્યના કથન પ્રમાણે સમજવું એટલે કે ઉપર્યુંકત બધો વૈકિય રૂપે વડે તે સમસ્ત જબુદ્વીપને પૂરેપૂરો ભરી દઈ શકવાને સમર્થ છે, પરતુ એવી રીતે ત્રણેકાળમાં કદી ભરેલ નથી તેમની વૈક્રિયશકિતને પ્રકટ કરવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે, એમ સમજવું.
“u જીત્ત, પર્વ રામ” જેમ કે પુરુષ છત્રને ગ્રહણ કરીને ચાલે છે, તથા જેમ કેઈ પુરુષ ચામરને ગ્રહણ કરીને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતામાં અણુગાર પણ તે પ્રકારના રૂપની વિકુણા કરીને આકાશમાં ઊંચે ઊડી શકે છે. “જે કહા નામ જેરૂ પુરિ રચાં જાય છે, પર્વવેવ” જેમ કે પુરુષ રત્નને લઈને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ હાથમાં રત્ન ધારણ કરેલાં રૂપોની વિમુર્વણા કરીને ઊ એ આકાશમાં ઊડી શકે છે. “g જરૂર, વેઢિયં જાવ હું” જેમ કે પુરુષ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૩૬