SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેમને અજીનાં શરીર કહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે અજી વેને શરીર જે જે આકાર હોય છે, તેને તેના શરીરરૂપ ગણવામાં આવે છે. ગૌતમ સ્વામીના પ્રશ્નન-“gવુિં મંતે ! શા પુરા” હે ભગવન્ શું જીવ સાથેના સંબંધ કાળની પહેલાં પણ કાય હેય છે ખરી? પુદ્ધ લેને ગ્રહણ કરવાને કાળે કાય હોય છે ? કે શું પુદ્રગ્રહણને સમય વ્યતીત થઈ ગયા બાદ પણ કાર્ય હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોય [દિä f g, ચિત્તમાને #ાણ, વાચસમયવીરિતે વિ ” હે ગૌતમ! જીવ સંબંધનાં પહેલાં પણ કાર્ય હોય છે, ભવિષ્યમાં જેમાં જીવને સંબંધ થવાને છે એવું મૃતદેડકાનું શરીર તેના દાખલા રૂપ ગણી શકાય વશરીરની જેમ જીવના પુલનું ગ્રહણ થવાને સમયે પણ કાયને સદ્ભાવ હોય છે, તથા જીવન દ્વારા કાયાકરણ રૂપ કાયસમય વ્યતીત થઈ ગયા બાદ પણ કાર્યને સદભાવ રહે છે. મૃતક શરીર તેના દાખલા રૂપ ગણી શકાય, ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ gદિવં મરે! #g, મિરઝ gછી?” હે ભગવન્! જીવસંબંધ કાળનાં પહેલાં કાય (શરીર) ભેદને પ્રાપ્ત થાય છે? કે જીવના દ્વારા ચીયમાન થતી વખતે કાય ભેદને પ્રાપ્ત થાય છે? કે જીવની સાથે કાયાને સંબધ વ્યતીત થઈ ગયા બાદ કાયનું ભેદન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોના ! પુર્વિ ઉપ મિરઝ, ના #ર મિલન” જીવ દ્વારા કાયરૂપે શહણ થયા પહેલાં પણ કાયને ભેદ ભેદન) થાય છે દ્રવ્યકાયની અપેક્ષાએ આ કથન થયું છે, કારણ “મધુઘંટાદિ ન્યાયે” પ્રતિક્ષણ પદ્રને ચય અને ઉપચય થો રહે છે. એ જ પ્રમાણે જીવના દ્વારા ચીયમાન (કાયી ક્રિયમાણ) કાયને પણ ભેદ થાય છે. જેમ મુઠ્ઠીમાં ગ્રહણ કરેલી રેતીનું મુઠ્ઠીમાંથી ક્ષણે ક્ષણે સરણ થયા કરે છે, એ જ પ્રમાણે પુ નું પણ નિરન્તર પરિશટન થતું રહે છે, એ જ પ્રમાણે કાયસમય. વ્યતીત થઈ ગયા બાદ પણ કાયને ભેદ થતા હોય છે કાયસમય વ્યતિકાન્ત કાયમાં જે કાયા છે તે “ઘતકુભન્યાયે ભૂતપૂર્વનયની” અપેક્ષાએ કહેવામાં આવેલ છે તેમાં જે ભેદ થાય છે તે પુદ્ગલેના આ ભેદસ્વભાવને લીધે જ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“#વિંદે | મેરે ! જે જઇને?” હે ભગવન ! કાયના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોમા ! કિa #ણ પvળ--બહે ગૌતમ ! કાયના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે-“શોકે, શોઢિચની , વેરિષg, વેરવિચનીયર, બાહારૂ, ગાામીણg, g”(૧) ઔદારિક, (૨) ઔદારિકમિશ્ર, (૩) વૈક્રિય, (૪) વૈક્રિયમિશ્ર, (૫) આહારક, (૬) આહારકમિશ્ર અને (૭) કાર્મણ દારિક શરીરને જ અહીં કાય રૂપ કહે. વામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે પલધ રૂપે ઉપચીયમાન થાય છે. આ દારિક કાયને સદૂભાવ પર્યાપ્તક જીવમાં જ હોય છે. કાર્મની શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૨૫
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy