________________
છીંક આદિથી પણ જાણી લે છે અને મારી કંઈ પણ વાત ન સાંભળી, ત્યારે તે તંતુવાય શાલામાં જ પાછો ફર્યો. “રવારજીત્તા વિચારો ય, વારિ, ચાલો ચ, સુવિચારો , પાળો ચ, વિત્ત 1 માળે આગામે ત્યાં આવીને તેણે શાટિકા (પહેરવાનાં વસ્ત્રોને), પટ્ટિકા (ઉત્તરીય વસ્ત્રોને), કુંડિકા (વાસને), પાદુકાઓ તથા ચિત્રફલકને બ્રાહ્મણને આપી દીધાં. “કાચામેત્તા પત્તોડું મુંs wrટ્ટ” ત્યાર બાદ તેણે દાઢી, મૂછ અને મસ્તક પરના કેશનું મુંડન કરાવ્યું. “વારેરા તંતુવાદાનો જરકનિતનg” ત્યાર બાદ તે તંતુવાયશાલામાંથી બહાર નીકળે. “નિવમિત્તા : ૪ વાણિચિં Rs માં રિઝ” બહાર નીકળીને તે નાલંદાના બાહાભાગના માર્ગની વચ્ચે ચાલવા લાગ્યા. “રિજિકતા જજ શ્રાસંનિવેસે સવાર” અને ચાલતા ચાલતો તે કલ્લાક સંનિવેશમાં આવ્યું. “તy i તરફ વોરાगरम संनिवेसस्स बहिया बहुजणो अन्नमन्नस्स एवमाइक्खइ, जाव परूતે” ત્યારે કેટલાક સંનિવેશની બહાર લકે એક બીજાને આ પ્રમાણે કહેતા હતા, પ્રતિપાદન કરતા હતા, પ્રજ્ઞાપિત કરતા હતા અને પ્રરૂપિત કરતા હતા કે-“વ જે રેવાણુવિદ્યા ! વદુહે માળે, તવ ના વિચાહે વહૂકા મારવા, ફુરજા માળા ” “હે દેવાનુપ્રિયા ! બહુલ બ્રાહ્મણને ધન્ય છે, હે દેવાનુપ્રિયે ! બહલ બ્રાહ્મણ કૃતાર્થ થઈ ગયે, હે દેવાનપ્રિયે ! બહુલ બ્રાહ્મણ કૃત પુણ્ય છે, કૃતલક્ષણ છે, તેના આ લેક અને પરલોક બને શુભફલવાળાં છે, હે દેવાનુપ્રિયે ! બહુલ બ્રાહ્મણને મનુષ્યભવ અને જીવન સાર્થક થઈ ગયું છે. ”
“तए णं तस्स गोसालस्स मंखलिपुत्तस्स बहुजणस्स अंतिय एयमटुं सोचा, નિષ્ણ અમેચાણ ક્ષત્થિા નાવ મુuથા” ઘણા લોકોને મુખે આ પ્રકારની વાતચીત સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને તે સંખલીપુત્ર ગોશાલકના મનમાં આ પ્રકારને આત્મગત વિચાર ઉત્પન્ન થયે અહી
ચાવતપર વડે “ચિતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત” આ વિચારનાં વિશેષણે ગ્રહણ કરાયાં છે. “ગારિણિયાળ મમ ઘાયરિચસ્વ ઇમોવલगस्स समणस्स भगवओ महावीरस्स इड्ढी, जुई, जसे, बले, वीरिए, पुरिसશામે, જીદ્દે, જો, અમલ મન્ના” જેવી ઋદ્ધિ, જેવી વૃતિ, જે યશ, જેવું બળ, જેવું વિર્ય અને જેવું પુરુષકાર પ્રરાક્રમ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરને લબ્ધ થયું છે. પ્રાપ્ત થયું છે અને
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૪૯