SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 66 પ્ર અને અથવવેદમાં તે ઘણા જ નિષ્ણાત હતા. ‘સદ્ Ō તે થતુજે માળે ત્તિય चाउम्मासि पाडित्रगंसि विउलेणं महुघयसंजुत्तेर्णं परमण्णेणं माहणे आयाમેસ્થા’હવે એક દિવસે એવું બન્યું કે કાન્તિક ચાતુર્માસિક પ્રતિપદા (એકમ)ને દિવસે મધુશ્રુત યુકત વિપુલ પરમાન્ન (ખીર) તૈયાર કરાવીને તેણે બ્રાહ્મણ્ણાને જમાડયા 'तए णं अहं गोयमा ! च उत्थमासक्त्रमणपारणगंसि तंतुવાયરાજાએ પત્તિનિશ્ર્વમાનિ” એજ દિવસે મારા ચેાથા માસખમણુના પારાને દિવસ આવી પહેાંથ્યા તેથી હું તન્તુવાય શાલામાંથો નીકળ્યેા. “ દિનિશ્ર્વમિત્તાળાનું યિ મળ્યું મડ્વેન નિશ્ચમ' ત્યાંથી નીકળીને નાલંદાના માધુભાગના માગ પર હું ચાલતા થયા. “ નિળછિન્નાનેળેષ कोलाए संनिवेसे- तेणेव उवागच्छ ” ચાલતાં ચાલતાં હું કાલ્લાક સ`નિવેશમાં આન્યા. “ હવાળચ્છિતા હોદ્ધાર સંનિવેને ચ નીચ નાય કમાળસ પૂર્વ સન્ન માળણ્ણ નિદ્ અનુવિ?” ત્યાં આવીને કાલ્લાક નગરના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળાનાં ધરેમાં ભિક્ષાચર્યાં કરતાં કરતાં તેમણે બહુલ બ્રહ્મ ણુના ઘરમાં પ્રવેશ કર્યાં. “તાં તે વધુળે મળે મર્મ ન્નમાળ પાસજ્જ, તહેવ जाव ममं विउलेणं महुघयसंजुत्तेनं परमन्नेणं पडिलाभेस्नामि इति तुळे, सेसं નહાનિનયરલ, જ્ઞાન વહુઢે માળે વધુકે માળે ” મને ઘરમાં પ્રવેશતા જોઈને તેને ઘણેા જ હર્ષોં અને સંતાષ થયા. આસન પરથી ઉઠીને તે સાત આઠ ડગલાં મારી સામે આવ્યા, ઈત્યાદિ કથન પૂર્વોક્ત વિજય ગાથાપતિના કથન પ્રમાણે જ સમજવું આ અણુગારને હું વિપુલ મક્ત યુક્ત ખીર વહેારાવીશ, એવા વિચારથી તે પ્રસન્ન થયા તે પ્રકારના આહારથી મને પ્રતિલાભિત કરતી વખતે પણ તે સંતુષ્ટ થયા અને પ્રતિાશિત કર્યા બાદ પશુ સંતુષ્ટ થયા. આ પ્રકારની તેની ભક્તિથી પ્રસન્ન થઈને દેવાએ તેના ઘરમાં વસુધારાની વૃષ્ટિ આદિ પૂર્વોક્ત પાંચ દિબ્યા પ્રકટ કર્યાં... “ ધન્ય છે મહુલ બ્રાહ્મણ ! ધન્ય છે મહુલ બ્રાહ્મણું !'' એવી ઘેાષણા દ્વારા દેવાએ અંતરીક્ષમાંથી તેની પ્રશસ્રા કરી આ પાંચમું દિવ્ય સમજવું. "तए णं से गोसाले मंखलिपुत्ते ममं तंतुवायसालाए अपासमाणे रायगिहे નચરે કકિંમત ફિયિામમ સવ્વો સમંતા માળવેશ્વળ કરે” હવે મ‘ખલિપુત્ર ગેાશાલકે જયારે મને તંતુવાયશાલામાં ન જોયા, ત્યારે તેણે રાજગૃહ નગરમાં અને રાજગૃહ નગરની બહાર બધી જગ્યાએ મારી શેાધ કરી. “ मम कत्थ वि सुर्ति वा, खुतिं वा, पवर्त्ति वा अलभमाणे जेणेव तंतुवायसाला येणेव उवागच्छइ >> પરન્તુ જ્યારે તેણે મારા અવાજ પણ ન સાંભળ્યે (અહી” ‘ શ્રુતિ ' પદ્મના પ્રત્યેાગ કરવાનું કારણ એ છે કે અદૃશ્ય વ્યક્તિને માસ તેના અવાજથી પણ જાણી લે છે) છીક કે ઉધરસ પણ ન સાંભળી (અહી‘ ‘ ક્ષતિ ’ પદ્દના પ્રયાગ કરવાનું કારણ એ છે કે અદૃશ્ય માણસને તેની શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૪૮
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy