________________
વિપુલ ખંડખાદ્યારિરૂપ ઉત્તમ અશન વડે પ્રતિલાભિત કર્યો. એટલે કે મને જોતાં જ તેના મનમાં એ વિચાર આવ્યું કે હું આ અણગારને ખંડખાદ્યારિરૂપ ઉત્તમ આહાર વહેરાવીશ આ પ્રકારને વિચાર જ્યારે તેને ઉર્દૂભળે ત્યારે પણ તે ઘણો જ પ્રસન્ન થયો. આ પ્રકારને આહાર વહેરાવતી વખતે પણ તે ઘણે જ પ્રસન્ન થયે અને મને આ પ્રકારના આહારથી પ્રતિલાભિત કર્યા બાદ પણ તે ઘણે જ પ્રસન્ન થયું. ત્યાર પછીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર જ સમજવું ત્યાર બાદ મેં ત્રીજુ માસખમણ ધારણ કર્યું. “તપ બધું જોવા ! તા માપવમળવારા સંતુવાચઢાવો ifજનિઉમા”િ હે ગૌતમ ! જ્યારે ત્રીજા માસખમણના પારણાનો દિવસ આવ્યા, ત્યારે હું તનુવાયશાલામાંથી બહાર નીકળ્યો. “વિનિમિત્તા તદેવ નાં માળે કુળR જહાવરણ બહું મજુવવિ?” ત્યાંથી નીકળીને નાલંદાના બાહ્યભાગના માર્ગ પર થઈને ચાલતે ચાલતે હું રાજગૃહ નગ ૨માં ગમે ત્યાં જઈને ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળના ઘરની ભિક્ષાચય નિમિત્ત ભ્રમણ કરતાં કરતાં મેં સુનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો.
તપ જો રે મુળ જાદવ પર્વ નવ વિના નાણાવ” મેં જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારે સુનંદ ગાથા પતિએ પણ વિજય ગાથાપતિ જે જ ધાર્મિક વ્યવહાર મારી સાથે બતાવ્યું. “ નવાં મમં ણરવામgeળ યોગणेणं पडिलाभेइ, सेसं तंचेव, जाव चउत्थं मासक्खमणं उवसंपज्जित्ताणं विहરામિ' પરન્ત તે કથન કરતાં આ કથનમાં એટલી જ વિશેષતા છે કેસુનંદ ગાથા પતિએ સર્વ કામગુણયુકત-પાંચ ઇન્દ્રિયને સુખજનક-ભોજન વડે મને પ્રતિલાભિત કર્યો. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું ત્યાર બાદ હું રાજગૃહ નગરની બહાર નીકળે અને નાલંદાના બાહ્યાભાગના મધ્ય માર્ગ પર ચાલતા ચાલતે હું તત્વાયશાલામાં પાછો ફર્યો ત્યાં જઈને મેં ચોથું મા ખમણ ધારણ કરી લીધું. “તીરે ગં સારું. दाए बाहिरियाए अदूरसामंते एत्थ णं कोल्लाए नाम संनिवेसे होत्था, संनिवेस
” તે નાલંદાના બાહ્ય ભાગમાં, બહુ દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં એવે સ્થાને કલ્લાક નામનું સંનિવેશ હતું. આ સંનિવેશનું વર્ણન ઔપપાતિક આદિ સૂત્રેમાં આપેલા સંનિવેશના વર્ણન પ્રમાણે પ્રમજવું. “તરથ જો વોટ્ટાર સંનિવેરે ઘgઢે નામં માળે વસ” તે કલ્લાક સંનિવેશમાં બહુલ નામને બ્રાહ્મણ રહેતું હતું. “બન્ને જાવ રિમૂહ, રિવર રાવ સુપરિદિપ સાવ ફ્રોથા” તે બહુલ બ્રાહ્મણ ધનસંપન્ન હતું, થાવત અનેક માણસ દ્વારા પણ અપરિભૂત હતે. સર્વેદ, સામવેદ, યજુર્વેદ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૪ ૭