________________
અને તે મારી પાસે આવ્યા “વારિજીત્તા મમ તિરસ્કુત્તો લાવાણિજ gvi ” આવતાં જ તેણે ત્રણ વાર મારી પ્રદક્ષિણા કરી.
ત્તા માં ચંદ્ર, નમંત, વંરિરા, નમયિત્તા માં પર્વ વાણી” પ્રદક્ષિણા કરીને તેણે મને વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણાનમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે કહ્યું-“ તમે મ ધમ્માચરિચા, બહું ને તમે ઘરતેવાણી” હે ભગવન ! તમે મારા ધર્માચાર્યું છે અને હું આપને ધર્માન્તવાસી છું. “તા જોયા! જોષાર મંઝિપુરસ્ક ચમર્દ ને બાઢામિ, નો ક્વિામિ, તાળી વિટ્રા”િ હે ગૌતમ ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકના આ કથનને આદર ન કર્યો, અને તેને સ્વીકાર પણ ન કર્યો, તે સમયે હું તે ચુપચાપ જ રહ્યો. “તણ કહું કોચમા ! રાહાબો . જો પરિનિર્ણમામિ” ત્યાર બાદ હું રાજગૃહ નગરમાંથી બહાર નીકળે. " पडिनिक्खमित्ता णालंदं बाहिरियं मज्झं मझेणं जेणेव तंतुवायनाला सेणेव વજ્ઞાન છf” ત્યાંથી નીકળીને નાલંદાના બહારના મધ્ય ભાગ પર થઈને હું તંતુવાય શાલામાં . “garmછત્તા તોડ્યું માનત્તમi aadmનિત્તા વિ”િ ત્યાં જઈને મેં બીજુ મા ખમણ ધારણ કરી લીધું. “તણાં अहं गोयमा ! दो च्चं मासक्खणपारणगंसि तंतुवायमालाओ पडिनिक्खमामि" ત્યાર બાદ, હે ગૌતમ ! જ્યારે બીજા માસખમણના પારણાને દિવસ આવ્યું, ત્યારે હું તત્વાય શાલાની બહાર નીકળે. “જિનિમિત્તા नालंदं बाहिरियं मझ मझेणं जेणेव रायगिहे नयरे जाव अडमाणे आणंदरम જાણાવરણ નિર્દૂ અggવિ” નીકળીને નાલંદાના બહારના મધ્ય ભાગ પર થઈને રાજગૃહ નગરમાં ગયે. ત્યાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુબેના ઘરમાં ભિક્ષાચય નિમિત્ત ભ્રમણ કરતાં કરતાં મેં આનંદ ગાથા પતિના ઘરમાં પ્રવેશ કર્યો, “તણ જે કરે નાણાવરું મમ રૂઝમાળ જાસ” આનંદ ગાથાપતિએ મને આવતે જોઈ ને, “gવં રહેલ વિનાશ નવાં નમં વિષાણ खजगविहीए पडिलाभेस्सामि ति तुटे सेसं तंचेव जाव तच्च मासक्खमणं उवसं. નિત્તાનં વિદifમ” તેણે મારી સાથે વિજય ગાથા પતિના જે જ ધાર્મિક વ્યવહાર કર્યો. એટલે કે મને જોઈને ખૂબ જ હર્ષ અને સંતોષ પામીને તે સિંહાસન ઉપરથી ઊભે થયે, સિંહાસન પરથી નીચે ઉતરીને, પાદુકાઓને કાઢી નાખીને, બોલતી વખતે છાની રક્ષા માટે સુખ આગળ એક વસ્ત્ર રાખીને, બન્ને હાથ જોડીને તે સાત આઠ ડગલા મારી સામે આવ્યું ઈત્યાદિ સમસ્ત કથન અહીં વિજયગાથા પતિના કથન અનુસાર જ થવું જોઈએ. આ કથનમાં એટલી જ વિશેષતા છે કે આનંદ ગાથા પતિએ મને
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૪૬