________________
કરવા લાગ્યા, પ્રરૂપિત કરવા લાગ્યા કે-“ધનું સેવકુgિયા ! વિજ્ઞg -
” હે દેવનુપ્રિયે ! વિજયગાથાપતિ ધન્ય છે (સદ્ભાગી છે.) “ય देवाणुप्पिया ! विजए गाहावई, कय पुण्णेणं देव। पिया ! विजए गाहावई, ચઢાળે રેવાશુદિgયા ! વિના જાણાવ” હે દે નુપ્રિયે ! વિજ્ય ગાથા. પતિ કૃતાર્થ (જેની બધી અભિલાષાઓ પૂર્ણ થઈ ગઈ હોય એવો) થઈ ગ છે, હે દેવાનુપ્રિયે ! વિજય ગાથાપતિ ઉપાર્જિત પુણ્યપુંજવાળે છે, હે દેવાનુપ્રિયે ! વિજય ગાથાપતિ કૃતફલશાલી લક્ષણવાળે છે. “જવાળું लोया देवाणुपिया ! विजयस्व गाहावइस्स सुलद्धणं देवाणुप्पिया ! माणुस्सए કશ્મનોવિચ વિઘાર નાહારરસહે દેવાનુપ્રિયા ! વિજય ગાથા પતિના આ લેક અને પરલેક શુભ ફળવાળા થઈ ગયાં છે, હે દેવાનુપ્રિય! વિજ. યગાથા પતિને મનુષ્ય ભવ સાર્થક થઈ ગયા છે. “નg હિંસ તણાવે साधु, साधुरूवे पडिलाभिए समाणे इमाइं पंचदिव्वाइं पाउभयाइं" २ विनय ગાથાપતિને ઘેર શ્રમણાકારવાળા તથારૂપ અણગાર પ્રતિલાભિત થવાથી આ પાંચ દિવ્ય ઉત્પન્ન થયાં છે-“સંજ” જેવાં કે-“વસુધારા ડુા, નવ ગણો
ને બહો વાળે છુ” દ્રવ્યની વૃષ્ટિથી લઈને “અહ દાન ! અહે દાન ” આ શબ્દ દ્વારા તેના દાનની દેવ દ્વારા પ્રશંસા, રૂપ પાંચ દિવ્ય અહી ગ્રહણ કરવા જોઈએ. “ઘ, ચળે, યg, aછે, ચામાં રોચા, સુરુ માલુહાર જગ્યવિચ, વિનયર જાદવડ્ડર રિ” તેથી વિજયગાથાપતિ ધન્ય છે, કૃતાર્થ છે, કૃતપુણ્ય છે, કૃતલક્ષણ છે, આ લેક અને પરલેક બનેને તેણે શુભફલયુકત કરી નાખ્યા છે, તેણે મનુષ્યભવ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કર્યું છે–તેને મનુષ્યભવ સાર્થક થઈ ગયેલ છે. "तए णं से गोसाले मंखलिपुत्ते बहुजणस्स अतिए एयम सोच्चा, निसम्म સમુcવજવંaણ સમુcoોર ” જ્યારે મંખલિપુત્ર ગોશાલકે અનેક માણસોને મુખે એવી વાત સાંભળી અને તેને હૃદયમાં ધારણ કરી, ત્યારે તેને સંશય તથા કુતૂહલ ઉત્પન્ન થવાથી, “3ળેવ વિનારા લાદ્દાવરણ જિરે સેળે કાળજી” તે વિજય થાપતિને ઘેર પહોંચી ગયે. “વારિજીત્તા पासइ, विजयस्स गाहावइस्स गिहंसि वसुहारं वुद्ध, दसद्धवन्नं कुसुम निवडिय" ત્યાં જઈને તેણે જોયું કે વિજય ગાથા પતિના ઘેર ધનની વૃષ્ટિ થયેલી છે અને પાંચ વર્ણનાં ફૂલ પડેલાં છે. તથા “મમ જ છi વિનય જણાવરણ ઉનાળો ફિનિકલમમાર્ગ વાહ” એજ વખતે તેણે મને વિજય ગાથા પતિના ઘરમાંથી બહાર નીકળતે પણ જે. “સત્તા તુ નેળેવ મમ અંતિ તેર વાળ ” જોઈને તેના ચિત્તમાં ઘણો જ હર્ષ અને સંતોષ થયે
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૪૫