________________
અભિસમન્વાગત થયું છે, “નો લહુ 0િ તારિરિયાળ ગન્નg az alरूवरस सरणरस वा, माहणस्स वा इड्ढी जुई जाव परक्कमे लण, पत्ते, अभि. મજાવ” એવી ઋદ્ધિ, એવી ઘુતિ, એ યશ, એવું બળ, એવું વીર્ય અને એવું પુરુષકાર પરાક્રમ તથારૂપવાળા અન્ય કોઈ શ્રમણને અથવા બ્રાહ્મણને લબ્ધ થયું નથી, પ્રાપ્ત થયું નથી અભિમન્વાગત પણ થયું નથી. “તેં નિશ્ચંદ્ધિ જ નું પુથ મમ ધર્માચરણ ધોવ7 સમળે भगवं महावीरे भविस्नइ त्ति कट्ट कोल्लागसंनिवेसे सभितरबाहिरिए ममं અવળો રમંતા માdળ' ” તેથી એ વાત નિ:સંદિગ્ધ અને નિશ્ચિત છે, કે આ સ્થાન પર જ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર હશે ?' આ પ્રમાણે વિચાર કરીને તેણે કેટલાક સંનિ. વેશની બહારના અને અંદરના ભાગમાં બધે મારી શોધ કરવા માંડી, " मम सबओ जाव करेमाणे कोल्लागसंनिवेसस्स बहिया पणियभूमीए मए સદ્ધિ અમિમના g” આ પ્રમાણે શેાધ કરતાં કરતાં કેટલાક સંનિવેશના બાહ્યાભાગમાં પણિતભૂમિમાં- મોવિચ, સ્થાનમાં આવીને તે મને મળે. “તાળું રે જોયા ત્રિપુરે દૃઢતક્કે મમ રિવુત્તો ગાયાફિઝ પયામાં વાવ નલિત્તા હવે વચ સી ” ત્યાં આવીને હર્ષ અને સંતોષપૂર્વક તેણે ત્રણ વાર મારી પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરીને વંદણુ કરી અને નમસ્કાર કર્યા. વંદણનમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે કહ્યું- “તમે ળ મરે ! મમ ધબ્બારિયા, આ સુદમ ઉતેવાણી” હે ભગવન! આપ મારા ધર્માચાર્ય છે, અને હું આપને અંતેવાસી (શિષ્ય) છું “ત્તા જ જોઇન! જોતાજ ત્રિપુરાસ હચમ વિસુમિ” હે ગૌતમ! ત્યારે મંખલિપુત્ર શાલકની તે વાતને મેં સ્વીકાર કર્યો. “તા 1 ચમr! गोसालेणं मखलिपुत्तेणं सद्धिं पणियभूमीए छव्यासं लामं, अलाभ, सुखं दुक्खं, सक्कारमसक्कारं पच्चणुब्भवमाणे अणिच्चजागरियं जागरमाणे विहरित्था" . ગૌતમ ! ત્યાર બાદ મખલિપુત્ર શાલકની સાથે પણિતભૂમિમાં (ભાંડ વિશ્રામ સ્થાનમાં) છ વર્ષ સુધી લાભ, અલાભ, સુખ, દુખ, સત્કાર, અસત્કાર, હાનિલાભ, માન અપમાન આદિને અનુભવ કરતો હું અનિત્ય નાગરિકો કરતો રહ્યો અહીં એવું સમજવું જોઈએ કે અગ્ય હોવા છતાં પણ મહાવીર પ્રભુએ ગે શાલકને જે સ્વીકાર કર્યો હતો, તે એવું જ બનવાનું હતું, તે કારણે કર્યો હતે. સૂ૦૩
“તoi ગઈ જોય! ગયા #ચારૂઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૫.૦