________________
ટીકાર્થ–મહાવીર પ્રભુ ગોશાલકને વૃત્તાન્ત આગળ ચલાવતા ગૌતમ સ્વામીને કહે છે કે-“તt mé Tોચમા! મન્ના #ચારૂ પઢમાસ્ટરમચંતિ અપરિસિ ” હે ગૌતમ ! ત્યાર બાદ એવું બન્યું કે પ્રથમ શરદકાળના સમયે-માગશર માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદા (એકમ)ને દિવસે-જ્યારે વર્ષકાળ પૂરો થઈ જવાથી ચાતુર્માસ સમાપ્ત થાય છે, ત્યારે “જોજે મંત્રलिपुत्तणं सद्धिं सिद्धत्थगामाओ नगराओ कुम्मगाम नगरं संपदिए विहाराए" મંખલિપુત્ર ગોશાલકની સાથે-છ વર્ષ સુધી વિચરણ કરીને, સિદ્ધાર્થગ્રામ નગરથી કૂર્મગ્રામ નગર તરફ વિહાર કરવાને માટે હું ચાલી નીકળ્યા. " तस्सगं सिद्धत्थस्स गामस्स नगरस्स कुम्मगामस्स नयरस्स य अंतरा" સિદ્ધાર્થ ગ્રામ નગર અને કૂર્મગ્રામ નગરની વચ્ચે “ઘ0 મ પ રિઝર્થभए पत्तिए, पुप्फिए हरियगरेरिज्जमाणे सिरीए अईव अईव उवमोभेमाणे चिइ" એક મોટે તલને છેડ હતું, જે પાનથી યુક્ત હતા અને પુષ્પથી સુશેભિત હતે. તે પિતાની હરિયાળીને લીધે ઘણો જ સુંદર લાગતું હતું, તે કારણે તે પોતાની શોભા વડે સુશોભિત લાગતું હતું. “તe | રોણા મંદિધુ તં વિશ્વયંમાં પાણ” મખલિપુત્ર ગોશાલકે તે તલને છોડ
ચા. “પાસિત્તા મમ વેર, નમંaફ, વંફિત્તા, નમંત્તિત્તા પર્વ વાણી ” ત્યાર બાદ તેણે મને વંદણ કરી અને નમસ્કાર કર્યા. વંદણનમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“ જો મરે! તિથંમg નિરિક્ષ, નો નિઝિરણ??? હે ભગવન ! આ તલને છોડ નિપજશે, કે નહીં’ નિપજે ? " एएय सत्त तिलपुप्फजीवा उदाइत्ता उदाइत्ता कहिं गच्छिहिंति, कहिं उववન્નિતિ ?” તથા જે આ તલના પુષ્પના સાત જીવે છે, તેઓ મરીને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? “બધું જોયમા ! સારું નંવઢિપુરૂં ઘઉં વાણી” હે ગૌતમ ! ત્યારે મેં મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે ઉત્તર આપે-“જોવાહા ! gષ તિસ્ત્રથમ નિકિકર, નો જ નિષ્ઠાિર” હે ગશાલ આ તલને છોડ અવશ્ય નિપજશે. તે નહી નિપજે, એવી વાત શક્ય નથી તથા “ggય સર તિegramat સવારૂત્તા વાર્તા” જે આ તલના પુ૫ના સાત જીવે છે તેઓ મરીને “gશસ્ત્ર વેવ તિબંમg gTTT સિહવંઢિયાર વિદ્યા વરરાચારધંતિ” આજ તલના છેડની એક ફલીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થશે. “તt í તે જો મંજિત્ત મમ પડ્યું -
માનg પ્રથમ નો રૂ” તેના તે પ્રશ્નને ઉત્તર આ પ્રકારનો દેનારા મારાં વચનેમાં તે સંખલિપુત્ર ગોશાલકને વિશ્વાસ આજે નહી તેને મારા કથન પ્રમાણેની વાતની પ્રતીતિ ન થઈ, તેને મારાં વચનામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૫ ૧.