SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ નહી, અને તે વચનેા રુચિકર પશુ ન લાગ્યાં. “ ચમă અસમાળે, त्तियमाणे, अरोरमाणे मम पणिहाए अयं ण मिच्छावादी भवउत्तिकट्टु मम અંતિયાત્રો સનિય સુળિયો ” આ મારા કથન રૂપ અથ પર શ્રદ્ધા નહી રાખતા એવા, તેની પ્રતીતિ નહીં કરતા એવા, તેમાં રુચિથી રહિત એવા તે ગેાશાલક, મને મિથ્યાવાદી સાબિત કરવાને માટે મારી પાસેથી ધીમે શ્રીમે ચાલ્યા ગયે.. “ વજ્જોસન્તાનેળેવ તિર્થમદ્ તેળે સવાઇફ્ ’’ પછી તે જ્યાં તલના છેડ હુતૅ ત્યાં પોંચી ગયા. ૮ જીવનછિન્ના ä તિયમાં સહેદુયાય ચેર કાર્ડેર્ફે '' ત્યાં જઈને માટી સહિત જડમૂળમાંથી તે તલના છેાડને ઉખાડી નાખ્યા. “ રહેત્તા ાંતે ડેક્” અને ઉખાડીને તેને એકાન્ત સ્થાનમાં ફેકી દીધા. "" "" અભ્ " , આ પદ 66 “ સનમેરું ધનં ગોયમાં લેવે અમન્ગર્હદ્ વામૂત્યુ ” હે ગૌતમ ! એજ સમયે આકાશમાં મેઘ (વાદળાં) દેખાવા લો. મેઘનું વાચક છે. ‘વાર્-વિર' આ પદ જલનું વાચક છે, અને આ પદના અ કારણુ ' છે. જળનુ કારણ મેઘ હોય છે, તેથી દ્વારા અહી એ વાત પ્રકટ કરવામાં આવી છે કે જૂઠાં વાદળા આકાશમાં પ્રકટ થયાં ન હતાં, પણ વરસાદ વરસાવનારાં વાદળા જ પ્રકટ થયાં હતાં. તદ્ ાં તે બ્વેિ મવદ્દ્ વિઘ્નામેન વતનતળારૂપ્ ” અને પ્રકટ થતાં જ ગર્જના કરવા લાગ્યાં હતાં. પત્તળતળાજ્ઞા વિષ્ણામેન વિનુચારૂ '' ગના થયા ખાદ વિજળી ચમકવા લાગી. “ વિન્નુત્તા વિઘ્યામેય નથ્થોાળા. - મટ્ટિય. પવિત્ઝવ ક્ષિય ચરેત્તુતિળાસન' વિઘ્ન સહિહોમાં વાસજ્જ '' વિજળી ચમકયા બાદ વરસાદ વરસવા લાગ્યા. જે વરસાદ વરસ્યા તે મૂસલધાર રૂપે વરસ્યા નહીં, પરન્તુ વિરલ બિન્દુએ રૂપે-નાનાં નાનાં ટીપાંએ રૂપે-વરસ્યા તે કારણે તે વૃષ્ટિથી કીચડ ઉત્પન્ન થયા નહીં આકાશમાંથી નીચે પડતાં પાણીનાં તે નાનાં નાનાં ટીપાઓએ આકાશમાં ઊડતાં ધૂળનાં રજકણાને તથા જમીન પર રહેલાં માટીનાં કર્ણેાને ઉપમિત કરી નાખ્યા આ નાનાં નાનાં ટીપાંએ રૂપે જે દિવ્ય જલની વ્રુષ્ટિ થઈ, તે શીતાદિ મહાનદીએના રસાદિ ગુણેાની સમાનતાવાળું હતું એજ વાત સદ્ધિાઃ ' આ પદ્મ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. અહી “ પ્રહિન્ના ’’ શબ્દના અથ શીતાઢિ મહાનદીએ' છે. તે ત્તિયંમર્ત્યેચાયાત્ તથૈવ મૂળે તથેય पइट्टिए આ દિવ્ય સલિલેદકની વર્ષાથી તે તલને હેડ સ્થિર થઈ ગયા, અને જે જગ્યાએ તે પડયા હતા તે જગ્યાએ જ તેની જડ જામી ગઈ તે કારણે તે ફરી અંકૂરિત થઈ ગયા. " ते य सत्ततिलपुप्फजीवा उद्दाइसार તસ્સે ત્તિથમગ્ર જાપ્ તિલંગુજિયા લત્ત સિગ વાચાચા” અને જે સાત તલના પુષ્પના જીવા હતા, તેઓ પુષ્પશરીરમાંથી નીકળીને તલના એડની એક તલગુલેકામાં (ફીમાં) સાત તા રૂપે ઉત્પન્ન થઈ ગયાં. "સૂજા ' શ્રી ભગવતી સૂત્ર : ૧૧ * આ પદ લિક ’ ૧૫૨
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy