________________
“તર આદું નામ! જોષળ મંઝિgi” ઈત્યાદિ
ટીકાથ-મહાવીર પ્રભુ ગોશાલકને વૃત્તાંત ગૌતમ સ્વામી પાસે આપી રહ્યો છે-“તર ન ગ જમા ! નસ મંઢિપુત્ત સદ્ધિ મેળવ કૃષ્ણ
ને નરે, યાદ” હે ગૌતમ ! ગોશાલકે તે છોડ મૂળમાંથી ઉખાડી નાખ્યા પછી, અમે બને ચાલતાં ચાલતાં કૂર્મગ્રામ નગર પાસે આવી પહોંચ્યા “તા í તદ્ધ મામરણ વચહ્ન ફિચા વિચાળે ના बालतवस्वी छटुछटेणं अणिक्खित्तेणं तवोकम्मेण उड्ड बाहाओ पगिज्झियर सूराમિ માયાવળ મુકી શાયામાળે વિરુ” તે કૂર્મગ્રામ નગરની બહારના ભાગમાં વેશ્યાયને નામને બાલતપસ્વી (યથાર્થ ધર્મતત્વથી અનભિજ્ઞ તપસ્વી) નિરંતર છને પારણે છઠ્ઠની તપસ્યા કરી રહ્યો હતો ત્યારે તે બન્ને ભુજાઓ ઊંચી રાખીને આતાપના ભૂમિમાં સૂર્યની સામે બેઠે હતું અને આતાપના લઈ રહ્યો હતો. “બાફવરેચરજિયાનો છે જીગો સદવો સભંસા મિનિરdવંતિ” સૂર્યના તાપથી તપીને તેના માથા ઉપરથી જુઓ નીકળી નીકળીને તેના શરીર પર ચારે તરફ આમ તેમ ફરતી હતી. “પામી - સરથાણ પચાવ્યો રઘેવર મુwો મુન્નો પારોએ” પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ પ્રત્યેની દયાભાવનાને લીધે વેશ્યાયન બાલતપસ્વી મસ્તક પરથી નીકળતી તે જૂઓને, જ્યાંથી તેઓ નીકળતી હતી, ત્યાં જ વારંવાર મૂક્યા કરતે હતે ઉચ્છવાસ આદિ પ્રાણેના સદુભાવને લીધે જૂઓને જ અહીં પ્રાણ શબ્દથી, ભવન ધર્મવાળી હવાથી ભૂત શબ્દ વડે, ઉપયોગ લક્ષણવાળી હોવાથી જીવ શબ્દ વડે અને સત્વયુક્ત હોવાને કારણે સર્વ પદ વડે ઉપલક્ષિત કરવામાં આવી છે. “તર જોuછે મંઢિપુત્તે વિચાચi बालतवस्सि पासइ, पासित्ता मम अंतियाओ सणियं सणियं पच्चोसका" મખલીપુત્ર ગોશાલકે જેવો તે બાલતપસ્વીને જે કે તુરત જ મારી પાસેથી ધીમે ધીમે સરકીને “Tદોસ્તવિકત્તા નેળે રેણિયાચળે તેવું ૩વારિકા” તે (શાક) તે વેશ્યાયન બાલતપરવીની પાસે પહોંચી ગયે. “ોળે લવાછરા વેલવાચ કાઢતવરિહં પર્વ વચાતી” ત્યાં પહોંચી જઈને તેણે તે વેશ્યાયન બાલતપસ્વીને આ પ્રમાણે કહ્યું– િમવં મુળી, મુnિg, ૩૬ જૂચકનાચા” શું આપ તત્ત્વને જાણી લઈને મુનિ-તપસ્વી થયા છે, અથવા આપ શું યતિ-મુનિ છે? કે મુનિક-કુત્સિત મુનિ છે-શું આપ ગ્રહથી ગૃહીત છે? કે જૂઓનું શય્યાતર (શયનસ્થાન) છો ? “તણ નં રે वेसियायणे बालतबस्सी गोसालस्स मंखलिपुत्तस्स एयम णो आढाइ, णो परिકાળ સુરળી સંવિરુ” મખલિપુત્ર શૈશાલનાં આ પ્રકારનાં વચન સંભળીને તે બ લતપસ્વી વેશ્યાયને તેને પ્રત્યુત્તર રૂપે કંઈ પણ કહ્યું નહીં તેનાં વચને પ્રત્યે આદરની નજરે જોયું નહીં અને તેના ઉપર ધ્યાન જ ન દીધું. તે પિતાને સ્થાને જ ચુપચાપ બેસી રહ્યો, “તાળ તે જોવા મંgિ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૫૩