________________
રિદ્ધિવાર વાઇરવરિરં તો વંપિ, તર િgવં વાણી” જ્યારે બાલતપસ્વી વેશ્યાયને ગોશાલને કોઈ જવાબ ન આપે, ત્યારે તે સંખલિપુત્ર ગોશાલે તેને બીજી વાર પણ એવું જ કહ્યું અને ત્રીજી વાર પણ એવું જ કહ્યું કે૪િ મi મુળી, મુનિ, કાશ તેનાથg” શું આપ મુનિ (યતિ) છે ? કે મુનિક (કુમુનિ) છે ? શું આપ ગ્રહથી ગૃહીત છે ? શું આપ જુઓની શય્યાતર છે? “a of B વેરિયાળે વાઢતવણી જોવાઢેળે મંઢિપુત્તi दोच्चपि तच्चंपि एवं वुत्ते समाणे आसुरुत्ते जाव मिसमिसेमाणे आयावणમૂકી પડ્યોમ” મખલિપુત્ર ગોશાલકે જ્યારે તે બાલતપસ્વી વેશ્યાયનને બીજી વાર પણ એવું જ કહ્યું અને ત્રીજી વાર પણ એવું જ કહ્યું, ત્યારે તેને ક્રોધ ચડ, ક્રોધથી લાલપીળે થઈને, દાંત કચકચાવતે કચાવતે અને દાંતે વડે હઠને ડંસતે તે આતાપનાભૂમિ પરથી નીચે ઉતર્યો, “પરવો મિત્તા સેવારમુઘાણot સમોન્નરૂ” ત્યાંથી નીચે ઉતરીને તેણે તેજે. લેક્યા સમૃદુઘાત વડે પિતાની જાતને સમવહત (યુક્ત) કરી એટલે કે પિતાના કેટલાક આત્મપ્રદેશને શરીરની બહાર કાઢયા. “મોન્નિત્તા સત્તકૂરચા જોણારૂ” તેજલેશ્યા સમૃદુવાતથી યુક્ત થઈને, તે સાત આઠ ડગલાં પાછો હટી ગયે. “રોજિત્તા જોનારા મંઢિપુર વહાણ કપાસિ સેન્ચ નિરિર" પાછો હટીને તેણે મખલિપુત્ર ગોશાલકને મારી નાખવા માટે, પિતાના શરીરમાંથી તેજલેશ્યા છોડી. “તg of mોચમા ! જોનાર #વઢિપુત્તર અgવળpયા” ત્યારે સંખલિપુત્ર ગોશાલકની રક્ષા કરવા માટે “વેસિયાચાર કાઢતવસ્લિર સેચકarળpવા, વરઘ of અંતરા ' સીઝિયં તેર નિરિરાષિ” બાલતપસ્વી વેશ્યાયનની તેજેલેશ્યાને સંહરણ કરવાને માટે, એજ સમયે મેં શીત તેજલેશ્યા છેડી, "जाए सा मम सीयलियाए तेयलेस्साए वेसियायणस्स बालतवस मा વિના તેરા હિચ” છેડેલી તે શીતલેશ્યાના પ્રભાવથી બાલતપસ્વી વેશ્યાયનની ઉષ્ણ તેજલેશ્યા નિવૃત્ત થઈ ગઈ “તe of સે સિયાચળે बालतवस्त्री मम सीयलियाए तेयलेस्साए त उसिणं हे यलेस्सं पडिहय जाणित्ता"
જ્યારે બાલતપસ્વી વેશ્યાયનને એ વાતની ખબર પડી કે મારી શીત તેજોલેશ્યા વડે તેની ઉષ્ણ તેજલેશ્યા પ્રતિહત થઈ ગઈ છે, “જોનારા मखलिपुत्तस्स सरीरगस्स किंचि आवाहवा वाबाह वा छविच्छेदं वा
શરમાળ પત્ત ત કરિ લેસ્ટેરë stagig” તથા તે ઉગરા તેજે. લેશ્યા વડે મંખલિપુત્ર શૈશાલકને ચેડી અથવા ઝાઝી પીડા ઉત્પન્ન થઈ નથી અને તેના શરીરના કોઈ પણ અવયવનું છેદન પણ થયું નથી તે જોઈને તે બાલતપસ્વી વેશ્યાયને પિતાની તેજલેશ્યાને પાછી ખેંચી લીધી. “ કરિ તે વહિવત્તા મH Uર્વ વાણી” ઉષ્ણ તેજેશ્યાને પાછી ખેંચી લઈને તેણે મને આ પ્રમાણે કહ્યું-“હે નચમે મરવું, તે યજમેયં મ ” “હે ભગવન્ત ! હું એ વાત જાણી ગ છું કે આપની કૃપાથી આ ગોશાલક બળી ગયો નથી. હે ભગવન્ ! હું બરાબર જાણી ગયો છું કે આપની કૃપાથી આ ગોશાલક બળી ગ નથી. ” અહીં “Tચાયાં ? આ પદમાં સસંભ્રમને લીધે “ગત” શબ્દનું બે વાર ઉચ્ચારણ થયું છે, એમ સમજવું વળી અહીં એ વાત પણ સમજવા જેવી છે કે અયોગ્ય શિષ્ય ગોશાલકની ભગવાને જે રક્ષા કરી, તે તેમની અગાધ કરુણા પ્રકટ કરે છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૫૪